શું કોઇ મોટુ થવાનું છે ? ... વાયુસેના પ્રમુખે પ્રધાનમંત્રી...

પહેલગામ આતંકવાદી હુમલા અંગે રવિવારે વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એપી સિંહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવની પૃષ્ઠભૂમિ સામે આ મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હ... Read More

સરકારે પાકિસ્તાનીઓ માટે ડેડલાઈન વધારી, ભારત છોડવા માટે હવે આપ્યો...

Pahalgam Terror Attack: પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ કેન્દ્ર સરકાર સતત પાકિસ્તાન વિરૂદ્ધ કાર્યવાહી કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ તાબડતોડ નિર્ણયો લેવાઈ રહ્યા છે. સરકારે ભા... Read More

બ્રહ્મોસ સુપરસોનિક મિસાઇલ યુપીમાં બનશે! 11 મેના રોજ લખનઉના ભટગાંવમાં...

Lucknow Brahmos Missile: ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌ હવે મિસાઇલ ઉત્પાદન શહેરોમાં જોડાવવા જઈ રહી છે. ૧૧ મેના રોજ લખનૌના ભાટગાંવ વિસ્તારમાં બ્રહ્મોસ મિસાઇલ બનાવવાની ફેક્ટરીનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ... Read More

30મી તારીખથી ચારધામ યાત્રા શરૂ થઈ રહી છે, જાણો કેવી...

ચારધામ યાત્રા 30 એપ્રિલ 2025 થી શરૂ થઈ રહી છે. ગયા વર્ષે 48 લાખથી વધુ યાત્રાળુઓએ ચારધામની મુલાકાત લીધી હતી, જ્યારે આ વખતે 50 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ચારધામ પહોંચે તેવી અપેક્ષા છે. આવી સ્થિતિમાં, ઓનલાઈ... Read More

ઉત્તરાખંડના ચમોલીમાં મોટી દુર્ઘટના, ગ્લેશિયર તૂટતાં 47 શ્રમિકો દટાયાં, રેસ્ક્યૂ...

ઉત્તરાખંડના ચમોલીમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં માણાગામમાં અચાનક ગ્લેશિયર તૂટી પડતાં ભારે તબાહી મચી છે જેની લપેટમાં આવતા આશરે 47 જેટલાં શ્રમિકો બરફ નીચે દટાઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે, આ દુર્ઘટ... Read More

Load more