BIG NEWS – માયાવતીએ તેમના ઉત્તરાધિકારી જાહેર કર્યા, કોને સોંપી કમાન વાંચો

By: nationgujarat
10 Dec, 2023

બહુજન સમાજ પાર્ટી (BSP) સુપ્રીમો માયાવતીએ આજે ​​લખનૌમાં યોજાયેલી પાર્ટીની બેઠકમાં મોટો નિર્ણય લીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, BSPની બેઠકમાં માયાવતીએ તેમના ભત્રીજા આકાશ આનંદને તેમના ઉત્તરાધિકારી તરીકે જાહેર કર્યા છે.આકાશ આનંદે લંડનથી માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (MBA) કર્યું છે. રાજનીતિમાં તેમની એન્ટ્રી વર્ષ 2017માં થઈ હતી, જ્યારે તેઓ સહારનપુરની રેલીમાં પહેલીવાર માયાવતી સાથે સ્ટેજ પર જોવા મળ્યા હતા. આકાશ હાલમાં પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક પણ છે.

સમાચાપ હાલ જ આવ્યા છે અપડેટ થઇ રહ્યા છે……….


Related Posts

Load more