Chaturgrahi Yog: ૧૬ એપ્રિલના રોજ ૪ ગ્રહોની જુગલબંધી, આ ૪...

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જ્યારે પણ ચાર ગ્રહો એક રાશિમાં ભેગા થાય છે, ત્યારે ચતુર્ગ્રહી યોગ બને છે. આ યુતિ કેટલાક માટે શુભ અને કેટલાક માટે અશુભ સાબિત થાય છે. જોકે, અહીં અમે તમને ચાર રાશિઓ વિશે જણાવીશ... Read More

Varuthini Ekadashi 2026:કાલે વરુથિની એકાદશીનું વ્રત રાખો, આ 3 સરળ...

વરુથિની એકાદશી એ ભગવાન વિષ્ણુને સમર્પિત એક ખૂબ જ મહત્વપૂર્ણ વ્રત છે. આ વ્રત વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષ (અંધારા પખવાડિયા) દરમિયાન મનાવવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે, અને ભક્ત... Read More

ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે ભારતની સૌથી અત્યાધુનિક ગૌશાળા બનાવવાની

ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર (Salangpur Dham) ફરી એકવાર ભક્તિ અને સેવના સંગમનું સાક્ષી બન્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશભાઈ અંબાણીના પુત્ર અનંત અંબાણીના 31માં જન્મદિનના મંગળ... Read More

Guru Gochar 2026:આ વર્ષે બે વાર પોતાની દિશા બદલશે દેવગુરૂ...

ગુરુ ગ્રહને સુખ, સૌભાગ્ય, વૈવાહિક જીવન અને જ્ઞાનનો કારક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જ્યારે પણ આ ગ્રહ પોતાની રાશિ બદલે છે, ત્યારે તેનો દરેકના જીવન પર કોઈને કોઈ પ્રભાવ પડે છે. આ વર્ષે, 2026 મા... Read More

Shukra Gochar 2026: ૧૯ એપ્રિલે શુક્ર પોતાની રાશિ બદલશે, જેનાથી...

વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર, શુક્રને ધન, પ્રેમ, આરામ અને વૈવાહિક જીવનનો કારક માનવામાં આવે છે. જ્યારે પણ શુક્ર પોતાની રાશિ બદલે છે, ત્યારે તેનો પ્રભાવ દરેકના જીવન પર કોઈને કોઈ રીતે અનુભવાય છે. દ્રિક... Read More

શુક્ર-બુધ બનાવશે શુભ લક્ષ્મી નારાયણ રાજયોગ, આ રાશિઓને અપાશે વૈભવી...

વૈદિક જ્યોતિષ અનુસાર, ગ્રહો સમયાંતરે રાશિ બદલી શુભ-અશુભ યોગ બનાવે છે, જેની અસરો માનવ જીવન સહિત સમગ્ર રાષ્ટ્ર અને વિશ્વભરમાં જોવા મળે છે. જણાવી દઈએ કે, મે મહિનામાં શુક્ર અને બુધ મિથુન રાશિમાં પ્... Read More

ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં 11 પવિત્ર નદીઓના નામવાળા કળશ શિવલિંગ સાથે...

ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને, મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આવેલા વિશ્વ વિખ્યાત શ્રી મહાકાલેશ્વર મંદિરમાં બાબા મહાકાલને શીતળતા પ્રદાન કરવાની પ્રાચીન પરંપરા શરૂ થઈ છે. બુધવારે મંદિરમાં શિવલિંગ પર ૧૧ માટીન... Read More

કુમકુમ મંદિર ખાતે પાટોત્સવ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાનને ભવ્ય અન્નકૂટ...

તન,મન અને ધનથી સેવા કરવાથી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે.- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ સદ્ગુરૂ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર - અમદાવાદ ખાતે ૩૪મા... Read More

Hanuman Jayanti Daan:હનુમાન જયંતિ પર તમારી રાશિ પ્રમાણે દાન કરો.બજરંગબલીના...

Hanuman Jayanti 2026 Rashi Anusaar Daan: હિન્દુ ધર્મમાં હનુમાન જયંતીની ઉજવણી ખૂબ જ ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહથી કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ દિવસે ધાર્મિક વિધિઓ, ઉપવાસ અને સ્તોત્રો ગાવ... Read More

2 એપ્રિલથી બનશે શક્તિશાળી મંગળાદિત્ય રાજયોગ, આ રાશિના જાતકોને મળશે...

Mangal Aditya Rajyog 2026: જ્યોતિષશાસ્ત્રમાં મંગળનું ગોચર ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે 2 એપ્રિલ 2026ના રોજ મંગળ ગ્રહ મીન રાશિમાં ગોચર કરશે. આ ગોચર લગભગ 3:37 વાગ... Read More

કુમકુમ મંદિર દ્વારા શ્રી સ્વામિનારાયણ ભગવાનની ૨૪૫ મી જયંતી પ્રસંગે...

તા. ૨૬ થી ૨૮ માર્ચ સુધી સદ્ગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર અમદાવાદ ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનની ૨૪૫મી જયંતી પ્રસંગે ત્રિદિવસીય મહોત્સવ ભવ્ય... Read More

સ્વામિનારાયણ કુમકુમ મંદિર દ્વારા પહેલ, દિવ્યાંગોને નિઃશુલ્ક સાધન સહાય કેમ્પની...

કુમકુમ મંદિર ખાતે દિવ્યાંગો સાથે સાધુ પ્રેમવત્સલદાસજી પરામર્શ કરીને પ્રોત્સાહિત કર્યા. દિવ્યાંગોને ઘોડી અને સ્ટીક આપવામાં આવી. તા. ૨૯ માર્ચે કૃત્રિમ પગનું વિતરણ કરવામાં આવશે. મર્યાદા શરીર... Read More

આવતીકાલથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ:મેષ જાતકોએ ચંડીપાઠ કરવા, કન્યા રાશિએ માતાજીને...

ભારતીય સંસ્કૃતિમાં નવરાત્રિનું પર્વ અતિ પ્રાચીન અને શ્રદ્ધાનું પ્રતીક છે. વર્ષ 2026માં ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ 19 માર્ચ, ગુરુવારથી થઈ રહ્યો છે. આ પર્વ માત્ર ઉપવાસ પૂરતું મર્યાદિત નથી, પરંતુ આત્મશ... Read More

કુમકુમ મંદિર ખાતે નિઃશુલ્ક દિવ્યાંગ સાધન સહાય કેમ્પ યોજાશે.

તા. ૧૫ માર્ચને રવિવારના રોજ સવારે ૧૦ - ૦૦ થી ૧૨ - ૦૦ વાગ્યા સુધી સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર ખાતે ભારત વિકાસ પરિષદ - પાલડીના સહયો... Read More

3 રાશિના જાતકોને મળશે સુવર્ણ તક ,તમારી રાશીનો સમાવેશ આમા...

Shukraditya Rajyog 2026 : એક કહેવત છે કે, 'જેની પાસે શુક્ર છે, તેની પાસે બધુ જ છે.' અને જ્યારે શુક્ર સાથે આત્મવિશ્વાસનો કારક ગ્રહ 'સૂર્ય' પણ મળી જાય, ત્યારે સર્જાય છે એક એવો યોગ જે જીવનને વૈભવથી ભર... Read More

કુમકુમ મંદિર દ્વારા ફૂલદોલોત્સવ ઉજવાયો. કેશુંડાના જળથી શ્રી સ્વામિનારાયણ ભગવાન...

સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર ખાતે ફુલદોલોત્સવની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાનને વિશિષ્ટ શ્વેત વસ્ત્રો ધારણ ... Read More

BAPSના વડા મહંત સ્વામી મહારાજના હસ્તે ૨૯ ઉચ્ચ શિક્ષિત નવયુવાનોએ...

સારંગપુર: તા. ૨ માર્ચ ૨૦૨૬ તીર્થધામ સારંગપુર ખાતે BAPS સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખ પ.પૂ. મહંત સ્વામી મહારાજની પાવન નિશ્રામાં આજે એક ભવ્ય દીક્ષા મહોત્સવ સંપન્ન થયો હતો. જેમાં ૨૯ જેટલા સુશિક્ષિત યુવ... Read More

અમદાવાદનું એવું મંદિર જ્યાં 650 વર્ષથી મહંતે ઉંબરો ઓળંગ્યો નથી

આધુનિકતાના આ યુગમાં પણ શ્રદ્ધા અને સંકલ્પની શક્તિ કેટલી અતૂટ હોઇ શકે તેનું જીવંત ઉદાહરણ અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલા સદીઓ જૂના નિલકંઠ મહાદેવ મંદિરમાં જોવા મળે છે. અહીંની પરંપરા એટલી કઠોર છે કે... Read More

હોળી પર આ રાશિઓ બનશે માલામાલ, ભાગ્યનો મળશે પૂરેપૂરો સાથ;...

પંચાંગ અનુસાર, 4 માર્ચ, 2026ને બુધવારે હોળીનો પાવન પર્વ ઉજવવામાં આવશે. આ વખતે હોળીનો તહેવાર જ્યોતિષ અનુસાર ખાસ માનવામાં આવે છે. પંચાંગ અનુસાર, આ સમય કુંભ રાશિમાં સૂર્ય અને બુધ એકસાથે છે, જેનાથી... Read More

મહાલક્ષ્મી રાજયોગ 3 રાશિના જાતકોનું ભાગ્ય ચમકાવશે, મંગલ-ચંદ્રની યુતિ કરાવશે...

Mahalaxmi Rajyog 2026 : 16 માર્ચ 2026ની તારીખ જ્યોતિષીય દ્રષ્ટિકોણથી તમારા ભાગ્યને બદલી નાખનારી સાબિત થઈ શકે છે. દ્રિક પંચાંગ અનુસાર, આ દિવસે ગ્રહોના સેનાપતિ 'મંગળ' અને મનના કારક 'ચંદ્ર' મળીને 'મહા... Read More

કુમકુમ મંદિર ખાતે બોર્ડના વિદ્યાર્થીઓને આશીર્વાદ પત્ર અને પેન અર્પણ...

તા. ૨૬ માર્ચથી બોર્ડના વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો હોવાથી શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ મણિનગર ખાતે સંતો દ્વારા સર્વ ધો. ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓની પરીક્ષા સારી રીતે પસાર થાય તે માટે શ્રી... Read More

એકાદશી ક્યારે છે 27 કે 28 ફેબ્રુઆરી જાણો આ Amla...

ફાલ્ગુન શુક્લ એકાદશીના દિવસે અમલકી એકાદશી અને રંગભરી એકાદશી ઉજવવામાં આવે છે. અમલકી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને આમળાના વૃક્ષની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ આમળાના વૃ... Read More

1.31 કરોડ રૂપિયાની નોટોથી સજાવાયું ઉજ્જૈનનું શિવ મંદિર

ઉજ્જૈન જિલ્લાના બડનગર સ્થિત બુદ્ધેશ્વર મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રી મેળા દરમિયાન ભગવાન શિવનો અનોખો શણગાર કરવામાં આવે છે. લગભગ 1 કરોડ 31 લાખ રૂપિયાની નોટોથી ભગવાન શિવ અને મંદિરને શણગારવામાં આવ્યું છ... Read More

કુમકુમ મંદિરના સંસ્થાપક શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીને ૮૪મા દીક્ષા દિને ૧૫...

ગત રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ - પાલડી ખાતે પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી ઘનશ્યામ મહારાજનું ષોડ્શોપચારથી પૂજન કરી અભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ અન્નકૂટ ધરાવવામાં આવ્ય... Read More

વહેલી સવારથી શિવમંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર, હર હર મહાદેવ નાદ સાથે...

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે 15 ફેબ્રુઆરી 2026, રવિવારના રોજ મહાશિવરાત્રિના પવિત્ર પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આજે મહાશિવરાત્રિના પાવન પર્વે દેશના પ્રથમ જ્યોતિર્... Read More

કુમકુમ મંદિર ખાતે વેલેન્ટાઈન ડે ના દિવસે ભક્તોએ ભગવાનને વિશે...

ભગવાનને વિશે પ્રેમલક્ષણા ભક્તિ કરીને જોડાવાથી મોક્ષપદની પ્રાપ્તિ થાય છે.- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ સદગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણીન... Read More

કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ સૌને કેન્સર સામે હિંમત અને ધીરજ...

શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગરના મોટિવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ આજે તા. ૪ ફેબ્રુઆરી વર્લ્ડ કેન્સર દિવસના દિવસે જણાવ્યું હતું કે, માણસને કેન્સર થાય છે એટલે તે હિંમત હારી જાય છે. જ... Read More

શનિ અસ્ત થઈ આ 3 રાશિવાળાને બંપર ફાયદો કરાવશે, છપ્પરફાડ...

જ્યોતિષ મુજબ શનિની ગણતરી શક્તિશાળી ગ્રહોમાં થાય છે. શનિ એક માત્ર ગ્રહ છે જેને સાડાસાતી અને ઢૈય્યાના હક મળેલા છે. શનિ ધીમી ગતિથી ગોચર કરે છે. એક જ રાશિમાં ફરીથી આવવામાં 30 વર્ષનો સમય લાગે છે. શન... Read More

આવતીકાલે વસંત પચંમિ , આજ દિવસે મા સરસ્વતિનું પ્રાગટ્ય થયું...

હિન્દુ ધર્મમાં વસંત પંચમીનું વિશેષ મહત્વ છે. વિદ્યા, શાણપણ, કલા અને સંગીતની દેવી સરસ્વતી આ દિવસે પ્રગટ થઈ હતી. દર વર્ષે માઘ મહિનાના શુક્લ પક્ષના પાંચમા દિવસે વસંત પંચમી ઉજવવામાં આવે છે. કેલેન્ડર મુ... Read More

શિક્ષાપત્રી સનાતન પરંપરાનો ગ્રંથઃ ડો સંત સ્વામી ..જયપુર સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાં...

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલના વિદ્વાન સંત ડો સંતવલ્લભદાસ સ્વામી અને ડો રમાકાંત પાંડે - કેન્દ્રીય સંસ્કૃત યુનિવર્સિટીના જયપુરના સંયુક્ત પ્રયાસથી એકદિવસીય કાર્યશાળા યોજવામાં આવી હતી. આ કાર્યક્રમમા... Read More

વડતાલધામ ખાતે તા-૨૧થી ૨૩ જાન્યુ. ૨૦૨૬ વસંતપંચમી સમૈયો તથા ૨૦૦મી...

વડતાલધામ :- શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની ગણાતા વડતાલધામ શ્રી સ્વામિનારાયણ મંદિર માં તા-૨૧ થી ૨૩ જાન્યુઆરી ૨૦૨૬ દરમ્યાન વસંતપંચમી નો સમૈયો તથા ૨૦૦ મી શિક્ષાપત્રી જયંતી મહોત્સવ ખુબજ ધામધૂમ પૂ... Read More

30 વર્ષ પછી શનિ-સુર્ય એકસાથે આવશે,આ 3 રાશીવાળાને થવાનો છે...

ગ્રહોના રાજા સૂર્યની બદલાતી ગતિ બધી ૧૨ રાશિઓને અસર કરે છે. હાલમાં, સૂર્ય શનિની મકર રાશિમાં છે. ટૂંક સમયમાં, સૂર્ય પણ મીનમાં ગોચર કરશે. મીન રાશિ ગુરુની રાશિ છે, જેમાં શનિ હાલમાં રહે છે. જ્યોતિષશાસ્ત... Read More

આજે મંગળનું મકર રાશિમાં ગોચર, 5 રાશિના જાતકોનું ભાગ્ય ચમકવું...

Mangal Gochar January 2026: જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોના સેનાપતિ ગણાતા મંગળ દેવ આજે રાત્રે 3:51 વાગ્યે ધન રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરશે. મકર રાશિમાં મંગળ 'ઉચ્ચ'ના બને છે, જેનો અર્થ છે કે ... Read More

કુમકુમ મંદિર ખાતે મકરસંક્રાંતિ - ઉત્તરાયણની ઉજવણી અને ધનુર્માસની પૂર્ણાહુતિ...

સાધુતાની મૂર્તિ સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર અને પાલડી અમદાવાદ ખાતે તા. ૧૪ જાન્યુઆરીના રોજ સવારે ૫ - ૪૫ થી ૭ - ૦૦ સુધી કુમકુમ મંદિ... Read More

વડતાલધામ : ૨૦૦ વર્ષ જૂની પ્રાસાદીક પરંપરા અંતર્ગત મરચાં-લીંબુનું 1,00,000...

વડતાલધામ : શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની વડતાલધામમાં ૨૦૦ વર્ષ જૂની પ્રાસાદીક પરંપરાના પ્રસાદીના મરચાં-લીંબુનું અથાણું ચાલુ વર્ષે એક લાખ કિલો ઉપરાંત તૈયાર થઇ રહ્યું છે. જેમાં ૧ હજાર મણ નિમાડી... Read More

અમદાવાદમાં 12 હજાર હરિભક્તોએ કરી વિશ્વશાંતિની પ્રાર્થના, BAPS સ્વામિનારાયણ મંદિર...

Ahmedabad News: અમદાવાદના શાહીબાગ સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર ખાતે આધ્યાત્મિકતા અને શાંતિનો અનેરો સંગમ જોવા મળ્યો હતો. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની દિવ્ય ઉપસ્થિતિમાં આયોજિત 'વિશ્વશાંતિ સ... Read More

કવિરાજ સદ્ગુરુ શ્રી મુક્તાનંદ સ્વામીના જીવન ઉપર કુમકુમ મંદિરના સાધુ...

શ્રી મુક્તાનંદ સ્વામીએ ૩૨થી વધુ શાસ્ત્રો અને ૮૦૦૦થી વધુ કીર્તનોની રચના કરી છે. મુક્તાનંદ સ્વામીએ નૃત્યગાનની સાથે પગથી હાથીની અદ્ભૂત કૃતિની રચના કરી દીધી હતી.- સાધુ પ્રેમવત્સલદાસજી તા. ૧-૧- ૨૦... Read More

ગુજરાતી ન્યૂઝSpiritual Astro Tips: માંગલિક દોષનું સંકટ દુર કરવું છે...

Shiv Puja For Manglik Dosh: મહાદેવની આરાધના ઉપાસના કરવાથી જીવનના સંકટનો નાશ થાય છે. વ્યક્તિની કુંડળીમાં જે મોટામાં મોટા દોષ હોય તેનું નિવારણ પણ શિવજીની કૃપાથી થઈ શકે છે. શિવપુરાણ અનુસાર શિવલિંગ... Read More

કુમકુમ મંદિર ખાતે ધનુર્માસમાં ૨૫૧ કીલો શાકનો મનોરથ ધરાવવામાં આવ્યો.

શ્રી સ્વામિનારાયણ ભગવાને ર૦૦ વર્ષ પહેલા કંથકોટમાં જે લીલા કરી હતી તેની સ્મૃતિ કરાવવામાં આવી.- સાધુ પ્રેમવત્સલદાસજી સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ - કુમકુ... Read More

વર્ષ 2025ની છેલ્લી એકાદશી(Ekadashi ) ક્યારે છે.... નોંઘી લો તારીખ

Ekadashi હિન્દુ ધર્મમાં એકાદશીનું ખૂબ મહત્વ છે. દર મહિને બે વાર એકાદશી(Ekadashi ) આવે છે, એક કૃષ્ણ પક્ષ (કાળો પક્ષ) દરમિયાન અને એક શુક્લ પક્ષ (તેજસ્વી પક્ષ) દરમિયાન. વર્ષમાં કુલ 24 એકાદશીઓ છે. હાલમ... Read More

નવા વર્ષે મહાલક્ષ્મી રાજયોગ બનતા આ રાશિના જાતકોના ભાગ્યમાં ઘણું...

Mahalakshmi Rajyog 2026: જ્યોતિષીઓના મતે નવું વર્ષ 2026 નવી આશાઓ સાથે આગમન કરશે. આ નવા વર્ષની શરૂઆત મહાસંયોગો અને શુભ યોગોથી થવા જઈ રહી છે. જેમાં સૌથી મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે મહાલક્ષ્મી ... Read More

કુમકુમ મંદિર દ્વારા સંતાનોને “માતૃપિતૃ ઋણ" સમજાવતું “માતાપિતાની સેવા” નામના...

સદ્ગુરુ શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર - અમદાવાદ દ્વારા શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે આજના સંતાનોને જીવનમાં સાચા અર્થમાં "માતૃપિતૃ ઋણ” સમ... Read More

વડતાલધામમાં શ્રી સ્વામિનારાયણ મહામંત્રના ૨૨૪માં પ્રાગટ્યોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ

વડતાલધામ – શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના અક્ષરધામ તુલ્ય વડતાલધામ ખાતે સોમવાર તા.૧૫ મી ડીસેમ્બરના રોજ સુફલા એકાદશીના શુભદિને શ્રી સ્વામિનારાયણ મહામંત્રના ૨૨૪ના પ્રાગટ્યોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવા... Read More

વક્રી ગુરુનું રાશિ પરિવર્તન થતાં આવતીકાલથી 4 રાશિના જાતકોને ધૂમ...

Guru rashi Parivartan 2025: વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર દેવગુરુ ગુરુનું રાશિ પરિવર્તન પાંચમી ડિસેમ્બરના રોજ થવા જઈ રહ્યું છે. ગુરુ કર્ક રાશિમાંથી વક્રી ગતિમાં મિથુન રાશિમાં ગોચર કરશે. જ્યોતિષીઓના મ... Read More

કુમકુમ મંદિર દ્વારા વચનામૃત ગ્રંથની ૨૦૬મી જયંતીની ઉજવણી પ્રસંગે મોટી...

સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ - કુમકુમ - મંદિર - મણિનગર - અમદાવાદ ખાતે પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનના મુખમાંથી નીકળેલી વાણીનો ગ્રંથ જે વચનામૃત ... Read More

Utpanna Ekadashi 2025:ઉત્પન્ના એકાદશી પર ઘણા શુભ યોગ બનશે, ભગવાન...

Utpanna Ekadashi 2025:૧૫ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ ઉત્પન્ન એકાદશીનું વ્રત રાખવામાં આવશે. ભગવાન વિષ્ણુની પૂજા અને આ દિવસે ઉપવાસ કરવાથી ભક્તોને શુભ ફળ મળે છે. વધુમાં, આ દિવસે કેટલાક અત્યંત શુભ યોગો પણ બનવ... Read More

એક-બે નહીં પરંતુ 7 વાર 180 ઉપવાસ ,જૈનાચાર્ય હંસરત્ન સૂરીશ્વરજી...

એક-બે નહીં પરંતુ 7 વાર 180 ઉપવાસ અને 100 માસક્ષમણના દિવ્ય તપસ્વી તરીકે ખ્યાત જૈનાચાર્ય હંસરત્ન સૂરીશ્વરજી મહારાજ સાહેબના લલાટે વધુ એક મોરપીંછ ઉમેરાવા જઈ રહ્યું છે. હવે તેઓ 8મી વખત 180 ઉપવાસ પૂર્ણ ક... Read More

પ.પૂ. મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં 'પ્રમુખવરણી અમૃત મહોત્સવ' ઉપક્રમે ૭...

વિશ્વવંદનીય સંતવિભૂતિ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે નાત-જાત, ઊંચ-નીચ કે ધર્મ- પ્રાંતના ભેદભાવો સિવાય પોતાનું સમસ્ત જીવન લોકસેવામાં સમર્પિત કરીને સમાજને પવિત્ર પ્રેરણાઓ આપી છે. બી.એ.પી.એસ. સં... Read More

કુમકુમ મંદિર ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનના રર૪મા પટ્ટાભિષેક દિને વિશિષ્ટ...

સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનના ૨૨૪મા પટ્ટાભિષેક દિનની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે શ્રી સ્વામિનારા... Read More

આજથી ભીષ્મ પંચક: પાંચ દિવસથી ભૂલથી પણ ન કરવા જોઈએ...

વૈદિક જ્યોતિષમાં પંચક કાળને અત્યંત સંવેદનશીલ સમય માનવામાં આવે છે. આ એવો સમયગાળો છે કે, હિન્દુ ધર્મમાં અશુભ અથવા સાવધાની રાખવાનો સમય કહેવાય છે. 'પંચક' નો અર્થ પાંચ ભાગો અથવા પાંચ નક્ષત્રોનો સમૂહ થાય... Read More

કુમકુમ મંદિર ખાતે કચ્છના સંત જીવનપ્રાણ બાપાશ્રીની ૧૮૧મી પ્રાગટ્ય જયંતી...

તા. ૨ નવેમ્બરને રવિવારના રોજ સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર ખાતે કચ્છના સંત જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રીની ૧૮૧મી પ્રાગટ્ય જયંતીની ઉજવ... Read More

વીરપુરમાં જલારામ બાપાની ૨૨૬મી જન્મજયંતિ: બીજી દિવાળી જેવો ઉત્સાહ, શોભાયાત્રા...

રાજકોટ: યાત્રાધામ વીરપુરમાં પૂજ્ય સંત શિરોમણી શ્રી જલારામ બાપાની ૨૨૬મી જન્મજયંતિ નિમિત્તે ગ્રામજનોએ બીજી દિવાળી જેવો માહોલ સર્જ્યો હતો. ઘેર ઘેર આતશબાજી કરીને ફટાકડા ફોડવામાં આવ્યા, અવનવી રંગોળીઓ બન... Read More

દેવઊઠી અગિયારસ: 142 દિવસ બાદ નિંદ્રામાંથી ઉઠશે શ્રીહરિ, કુંભ-કર્ક સહિત...

Dev uthai Ekadashi 2025: દેવઊઠી અગિયારસ આ વખતે શનિવાર, 1 નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આ એકાદશીને દેવઊઠી અગિયારસ કે દેવ પ્રબોધિની અગિયારસ... Read More

BAPS સંસ્થાના ૧૫ હજાર થી વધુ બાળકોએ ‘સત્સંગદીક્ષા’ ગ્રંથના ૩૧૫...

૨૮ ઓકટોબર, મંગળવાર, અમદાવાદ. આજના આધુનિક યુગમાં, ઈલેક્ટ્રોનિક ગેજેટ્સની દુનિયામાં લોકો ભારતીય સંસ્કૃતિની મુખપાઠની પરંપરાને ભૂલી ગયા છે. ભારતના ભવ્ય સાંસ્કૃતિક ‌વારસા સામે દૃષ્ટિ કરીએ‌‌ તો જણાય છ... Read More

સાળંગપુરમાં દિવાળી પર્વની ધામધૂમથી ઉજવણી શરૂ! આજે શ્રીકષ્ટભંજનદેવને ચાંદીનો મુકુટ-હાર...

હાલ દિવાળીના પર્વની ઉજવણી ઠેર ઠેર ચાલી રહી છે, ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પણ આ દિવાળી તહેવારની અનોખી રીતે ઉજવણી થવાની છે. જે અંતર્ગત આજે તારીખ 17-10-20... Read More

કુમકુમ મંદિર ખાતે શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની ૧૦૪ જયંતી નિમિત્તે પુષ્પાજંલિ...

તા. ૧૫ ઓક્ટોબરને બુધવારના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમના સંસ્થાપક સાધુતાની મૂર્તિ સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીને પ્રગટ થયે ૧૦૪ વર્ષ પૂર્ણ થયાં એ નિમિત્તે સંતોએ સહુ કુમકુમ મંદ... Read More

વડતાલધામમાં શરદોત્સવ સાથે આગામી ૨૦૦ વર્ષની પત્રિકાઓ અર્પણ.

વડતાલધામમાં પરંપરાગત ૨૦૦ વર્ષ પૂર્વેનો શરદોત્સવ ભવ્યાતિભવ્ય રીતે ઉજવાયોમંગળવારે સવારે શિક્ષાપત્રીલેખન એવમ આચાર્ય પદસ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવની પત્રિકા આચાર્ય મહારાજે દેવોને અર્પણ કરી વડતાલ ધામ  -... Read More

સૂર્યગ્રહણ પર મંગળ-શનિ બનાવશે ષડાષ્ટક યોગ, 3 રાશિના જાતકોએ ઍલર્ટ...

Surya Grahan 2025:  વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ આવતીકાલે, 21 સપ્ટેમ્બરના રોજ થવા જઈ રહ્યું છે. આ ગ્રહણ ભારતમાં નહીં દેખાય. સૂર્યગ્રહણ માત્ર જ્યોતિષીય દૃષ્ટિકોણથી જ નહીં, પરંતુ પરંપરાગત ધાર્મિક માન્ય... Read More

કુમકુમ મંદિર દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ૭૫માં જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા...

શ્રી સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કે, વડાપ્રધાનશ્રીને દીર્ઘાયુ આપે જેથી તેઓ દેશની વધુ સેવા કરી શકે.- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ સદગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામ... Read More

17 સપ્ટેમ્બરે ઈન્દિરા અગિયારસ: હજારો વર્ષની તપસ્યાનું મળશે ફળ, જાણો...

Indira Ekadashi :  ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીના રોજ ઇન્દિરા એકાદશી વ્રત રાખવામાં આવે છે. આ એકાદશી પિતૃ પક્ષમાં આવે છે અને તેનું વિશેષ મહત્ત્વ રહેલુ છે. ગરુડ પુરાણ પ્રમાણે ઇન્દિરા એકાદશીનું ... Read More

કટરા : શ્રી માતા વૈષ્ણો દેવી યાત્રા ફરી એકવાર મુલતવી...

શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડે રવિવાર, ૧૪ સપ્ટેમ્બરના રોજ આયોજિત મા વૈષ્ણોદેવીની યાત્રા આગામી આદેશ સુધી મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. યાત્રા મુલતવી રાખવાનું મુખ્ય કારણ હવામાનમાં અચાનક પલટો અને... Read More

કુમકુમ આનંદધામ ખાતે ભાદરવા સુદ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી.

શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ આનંદધામ હીરાપુર ખાતે ભાદરવા સુદ પૂર્ણિમાના રોજ સદગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની માસિક અંતર્ધાન દિન નિમિત્તે સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ... Read More

વડતાલધામમાં શિક્ષાપત્રી વિષયક ત્રિદિવસીય રાષ્ટ્રીય સેમિનાર ઉજવાયો

સ્વામિનારાયણ સંપ્રદાય માટે  શિક્ષાપત્રી જીવનની આચાર સંહિતા છે. શિક્ષાપત્રી જેવા ગ્રંથોમાં આપણું ભવિષ્ય રહ્યું છે..ઉપરોક્ત શબ્દોચ્ચારણ સાથે ગુજરાતના વિદ્વાન ભાગ્યેશભાઈ જહા અધ્યક્ષ ગુજરાત સાહિત્ય અકા... Read More

Load more