શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થ સ્થા વડતાલધામમાં ગુરૂ પૂર્ણિમા મહોત્સવ...

વડતાલ : શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના આસ્થા અને ઉપાસનાના મધ્યબિંદુ વડતાલ ધામમાં ગુરૂપૂર્ણિમા મહોત્સવની ઉજવણી ભારે હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે પવિત્રાનંદ સ્વામીના સભામંડપમાં સ.ગુ.નીલક... Read More

દેવપોઢી એકાદશી સાથે ચાતુર્માસ શરૂ:4 મહિના ભોલેનાથ કરશે સૃષ્ટિનું સંચાલન

17મી જુલાઈના રોજ દેવપોઢી એકાદશીની સાથે ચાતુર્માસનો પ્રારંભ થઈ ગયો છે. આ સાથે જ ધાર્મિક તહેવારોની સિઝન પણ શરૂ થશે. જ્યારે 12 નવેમ્બરે કારતક સુદ અગિયારસ એટલે કે દેવઊઠી અગિયારસે ચાતુર્માસ પૂર્ણ થશે. આ... Read More

Devshayani Ekadashi:આવતીકાલે દેવશયની એકાદશી છે, પૂજા માટેનો સૌથી શુભ સમય...

Devshayani એકાદશી 17મી જુલાઈએ છે. આ દિવસથી, વિશ્વના પાલનહાર ભગવાન વિષ્ણુ ચાર મહિના સુધી ક્ષીરસાગરમાં આરામ (નિંદ્રા)માં જશે અને ભોલે બાબા તેમના સ્થાને પાલનહારની જવાબદારી સંભાળશે. પંડિતોના મતે દેવશયન... Read More

દક્ષિણ ભારતના સુપરસ્ટાર રજનીકાંતને વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવનું પાઠવેલ આમંત્રણ

વડતાલધામ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનું સર્વોચ્ચ તીર્થસ્થાન છે. આ આસ્થાકેન્દ્ર વડતાલ ખાતે આગામી 7 નવેમ્બર થી 15 નવેમ્બર દરમિયાન દેશ-વિદેશના લાખો સત્સંગીઓની ઉપસ્થિતિમાં ન ભૂતો ના ભવિષ્યતિ રીતે ભવયાતી... Read More

શ્રી સ્વામિનારાયણ મંદિર, નાઈરોબી - કેન્યામાં યોજાયા શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતો પૂર્વ આફ્રિકાના રાષ્ટ્રોમાં સત્સંગ પ્રચારાર્થે પધાર્યા છે. ... Read More

Ashadha Month 2024: આજથી અષાઢ મહિનો શરૂ થાય છે, જુઓ...

હિંદુ કેલેન્ડરનો ચોથો મહિનો અષાઢ આજથી શરૂ થયો છે. આ વર્ષે અષાઢ મહિનો 23મી જૂનથી 21મી જુલાઈ સુધી ચાલવાનો છે. આ મહિનો ચોમાસાના આગમનનો સંકેત આપે છે. હવામાનમાં ફેરફારને કારણે આ મહિને સ્વાસ્થ્ય પર વધુ ધ... Read More

મોમ્બાસા - કેન્યા હિન્દ મહાસાગર તટે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી...

આંતરરાષ્ટ્રીય યોગા ડે જેને વિશ્વ યોગ દિવસ તરીકે ઓળખવામાં આવે તે. તે સંતુલન, આરોગ્ય અને આંતરિક શાંતિની વૈશ્વિક ઉજવણી છે. યોગ એક પ્રાચીન ભારતીય સંસ્કૃતિ છે. યોગ શરીર અને મન બંને માટે ફાયદાકારક છે. શા... Read More

આજે નિર્જલા એકાદશી અને સારુ કામ થવાનો સંયોગ છે, આ...

આજે જ્યેષ્ઠ શુક્લ પક્ષની ઉદયા તિથિ એકાદશી અને મંગળવાર છે. એકાદશી તિથિ આજે સવારે 6.25 કલાકે સમાપ્ત થઈ ગઈ છે, હાલમાં દ્વાદશી તિથિ ચાલી રહી છે. આજે રાત્રે 9.40 વાગ્યા સુધી શિવયોગ ચાલુ રહેશે. તેમજ સ્વા... Read More

નિર્જળા એકાદશીના વ્રત દરમિયાન ન કરવી આવી ભૂલ,

નિર્જળા એકાદશીના દિવસે ઘરમાં ચોખા ન રાંધવા જોઈએ. આ દિવસે ચોખા રાંધવાથી આવનાર જન્મમાં કીડી-મંકોડાનો અવતાર મળે છે. આ દિવસે મીઠું (નમક) પણ ન ખાવું જોઈએ. સાથોસાથ દાળ, મૂળો, લસણ, ડુંગળી કોબીજ જેવા શાકભા... Read More

કુમકુમ મંદિર દ્વારા શ્રી સ્વામિનારાયણ ભગવાનનો ૧૯૪મો અંતર્ધાન દિન ઉજવાશે.

તા. ૧૬ જૂનને રવિવારના સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર દ્વારા શ્રી સ્વામિનારાયણ ભગવાનના ૧૯૪મા અંતર્ધાન દિન નિમિત્તે સવારે ૯ - ૦૦ થી ૧૧... Read More

Nirjala Ekadashi 2024 Vrat date:નિર્જલા એકાદશી ક્યારે છે

: જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની એકાદશીને નિર્જળા એકાદશી કહે છે. એકાદશીથી ભગવાન વિષ્ણુની પૂજા માટે સમર્પિત છે. બધી એકાદશીઓ એક તરફ છે અને નિરેજલા એકાદશી બીજી બાજુ છે. તમને જણાવી દઈએ કે નિર્જલા એકાદશીનું... Read More

શા માટે નિર્જળા એકાદશીને ભીમ એકાદશી કહેવામાં આવે છે? જાણો...

હિન્દી કેલેન્ડર મુજબ, દરેક મહિનામાં બે એકાદશી તિથિ આવે છે અને આમ એક વર્ષમાં કુલ 24 એકાદશી ઉપવાસ કરવામાં આવે છે. દરેક એકાદશીનું પોતાનું આગવું મહત્ત્વ હોય છે. જેઠ મહિનાના શુક્લ પક્ષની એકાદશીને નિર્જળ... Read More

મુંબઈમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજના ૫૭ મા વાર્ષિક પ્રતિષ્ઠોત્સવની પરમ...

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર, મહાલક્ષ્મી - મુંબઈ અનેક મુમુક્ષુઓનાં આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ ... Read More

Nirjala Ekadashi 2024:આ વખતે જલજલા એકાદશી કેમ છે ખાસ, આ...

જ્યેષ્ઠ શુક્લ પક્ષની એકાદશી તિથિ નિર્જલા એકાદશી, ભીમસેની એકાદશી અથવા ભીમ એકાદશી તરીકે ઓળખાય છે. આ એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને વર્ષમાં આવતા તમામ એકાદશીના ઉપવાસનો લાભ અને પુણ્ય મળે છે. તેથી તમામ ... Read More

કુમકુમ મંદિર ખાતે અપરા એકાદશીના રોજ ભગવાનને રંગબેરંગી ફૂલોના શણગાર...

તા. ૩ જૂન વૈશાખ વદ - એકાદશીના રોજ સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર ખાતે અપરા એકાદશીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વચનામૃત રહસ્યાર... Read More

વડતાલધામમાં દેવોને ૧૦ હજાર કિલો કેરીનો અન્નકુટ ધરાવાયો

વડતાલ :શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે અનેક વિધ આયોજનો થઈ રહ્યા છે. સેવા ભક્તિ સ્મરણ ના કાર્યક્રમ થઈ રહ્યા છે . ત્યારે આ પ્રચંડ ગરમીમાં ચંપલ વિતરણ જેવી સેવાઓ થઈ છે. આજે તા. ૨ જ... Read More

સ્વામિનારાયણ ગાદી- માંડવીમાં આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં...

શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ સંતો હરિભક્તોની પ્રાર્થનાનો સ્વીકાર કરી તારીખ: ૧૬/૦૫/૧૯૭૪ ના ઐતિહાસિક અવિસ્મરણીય શુભ દિને માંડવી પધાર્યા હતા. ગુરુદેવ શ્... Read More

Apara Ekadashi 2024: અપરા એકાદશી પર શું ખાવું જોઈએ, ક્યા...

અપાર એકાદશીનું વ્રત, જે અપાર ધન અને કીર્તિ આપે છે, તે જ્યેષ્ઠ માસની કાળઝાળ ગરમીમાં મનાવવામાં આવે છે. આ વ્રતની અસરથી વ્યક્તિની અધૂરી ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને તે મૃત્યુ પછી વૈકુંઠ સંસારમાં પણ જાય છે. ... Read More

શ્રી સ્વામિનારાયણ મંદિર, કેરા - કચ્છ ૭૧ મા વાર્ષિક પાટોત્સવ...

શ્રી સ્વામિનારાયણ મંદિર, કેરા - કચ્છ ૭૧ મા વાર્ષિક પાટોત્સવ દ્વિતીય દિવસ - રાત્રે શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના ૮૨ મા પ્રાગટ્યોત્સ... Read More

શ્રી સ્વામિનારાયણ મંદિર, કેરા - કચ્છ ૭૧ મા વાર્ષિક પાટોત્સવ...

શ્રી મુક્તજીવન સ્વામીબાપા પાઈપ બેન્ડ, ભારત, ભૂજ - કચ્છનું પારસ બેન્ડ તથા કચ્છની ગામેગામની ભજન મંડળીઓ આકર્ષણનું કેન્દ્ર બની... મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદોધિ આચાર્ય શ... Read More

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર કેરા ખાતે ત્રિદિનાત્મક...

નીડર સિદ્ધાંતવાદી સદ્ગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીબાપાની ૧૫૭ મા પ્રાગટ્ય દિન નિમિતે પૂજન, અર્ચન, આરતી કરાયા... શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહ... Read More

વડતાલધામમાં સહજાનંદી બાળ યુવા શિબિર - ૮ ની પૂર્ણાહુતિ

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ધામ ખાતે તારીખ 24 મેથી 26 મે દરમિયાન યોજાયેલી ત્રિદિવસીય સહજાનંદી બાળ યુવા શિબિરની રવિવારે સાંજે પૂર્ણાહુતિ યોજાઈ. શિબિરમાં ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્... Read More

ઘનશ્યામ મહારાજને કરાયો ચંદનના કલાત્મક વાઘાનો મનોરમ્ય શૃંગાર

સનાતન હિન્દુ ધર્મમાં પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે. વૈશાખ મહિનાની પૂર્ણિમાને વૈશાખી પૂર્ણિમા, પીપળ પૂર્ણિમા અથવા બુદ્ધ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે. શાસ્ત્રો પ્રમાણે વૈશાખ પૂર્ણિમા બધામાં શ્રેષ્ઠ મા... Read More

કુમકુમ “આનંદધામ” ખાતે શ્રી અબજીબાપાશ્રીની વાતોની ૧૧૮મી જયંતીની ઉજવણી કરવામાં...

શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - આનંદધામ - હીરાપુર ખાતે શ્રી અબજીબાપાશ્રીની વાતોની ૧૧૮મી જયંતી અને સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીશ્રીની માસિક અંતર્ધાન તિથિની ઉજવણી કરવામાં આવી હતી. ... Read More

શ્રી સ્વામિનારાયણ મંદિર - સુખપર શ્રી ઘનશ્યામ મહારાજ દશાબ્દિ મહોત્સવની...

  અહેવાલ તારીખ 17 નો છે  - ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના ભૂજ તાલુકામાં આવેલું મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર, સુખપર અનેક મુમુક્ષુઓનાં આસ્થા અને શ્રદ્ધા... Read More

મોહિની એકાદશી કયારે છે જાણો, આ દિવસે વ્રત-પૂજા અને દાન...

વૈશાખ મહિનાના સુદ પક્ષની એકાદશી તિથિ 19 મેએ છે. તેને મોહિની એકાદશી પણ કહેવામાં આવે છે. વૈશાખ મહિનાના સુદ પક્ષમાં આ તિથિ હોવાના કારણે ભગવાન વિષ્ણુની પૂજા, વ્રત અને દાન માટે આ દિવસ ખૂબ જ ખાસ માનવામાં... Read More

કુમકુમ મંદિર ખાતે ભગવાનને ચંદનના વાઘાના શણગાર ધરાવવામાં આવ્યા

તા. ૧૦મે ને શુક્રવાર અખાત્રીજના રોજ સદ્‌ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર - અમદાવાદ ખાતે વૈશાખ માસની ગરમીમાં ભગવાનને ઠંડક મળે તેવા હેતુથી ... Read More

કુમકુમ મંદિર ખાતે ભગવાનને ફૂલોના શણગાર ધરાવી અમાવસ્યાની ઉજવણી કરવામાં...

મનની શાંતિ માટે મેડિસિન નહીં, મેડીટેશનની જરૂર છે. - સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમસદગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ મણીનગર - અમદાવાદ ખાતે ચૈત્ર માસન... Read More

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થા - શહેરા તાલુકામાં આવેલ આદર્શ વાધજીપુર...

પંચમહાલ જિલ્લામાં શહેરા તાલુકામાં વાઘજીપુર ગામ છે. સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન, જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રી, શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપા તથા... Read More

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થા - ગોધરા તાલુકાના બોડિદ્રાબુઝર્ગ ગામમાં દશાબ્દી...

ગોધરા તાલુકાના બોડિદ્રાબુઝર્ગ ગામમાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત સ્વામિનારાયણ મંદિર આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. મંદિર એ સાંસ્કૃતિક સંકુલ છે. મંદિર એટલે ભગવાનને રહેવાનું સ્થાન... Read More

કુમકુમ “આનંદધામ” - હીરાપુર ખાતે ચૈત્રી પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી.

શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - આનંદધામ - હીરાપુર ખાતે ચૈત્રી પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સાંજે ૬ - ૦૦ થી ૮ - ૦૦ સત્સંગ સભા - અને શ્રી અબજી બાપાશ્રીની વાતોની પારાયણ કરવામાં આવી હ... Read More

કુમકુમ મંદિર ખાતે પાટોત્સવ પ્રસંગે ભવ્ય અન્નકૂટ કરવામાં આવ્યો.

સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદ પ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણીનગર ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનની પ્રાગટ્ય જયંતિ અને કુમકુમ મંદિરમાં ભગવાન વિરાજમાન થયા એના પાટોત્સવ પ્ર... Read More

પંચમહાલના શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન - શ્રી સ્વામિનારાયણ મંદિર, હરકુંડીનો...

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના હરકુંડી ગામમાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત સ્વામિનારાયણ મંદિર આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર સ્થાન છે. મંદિર એટલે ભગવાનને રહેવાનું સ્થાન. મંદિર આધ્યા... Read More

સ્વામિનારાયણ ગાદી સંસ્થા - બાવળા ખાતે શ્રી અબજીબાપા આરતી દિન...

શ્રીજી સ્વયંમૂર્તિ અબજી બાપાશ્રી વિક્રમ સંવત ૧૯૮૩ ના ફાગણ માસમાં કરાંચી પધાર્યા હતા. સાથે હતા સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનની સાર્વભૌમ નાદવંશીય પરંપરાના તૃતીય વારસદાર નીડરસિદ્ધાંતવાદી સદ્ગુરુ શ્... Read More

મુક્તજીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસ્ક્યુ ટ્રેનીંગ એકેડમી ટીમ - પંચમહાલને...

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા સંચાલિત મુક્તજીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસ્ક્યુ ટ્રેનીંગ એકેડમી ટીમ, આઈ.એચ. આર. ડી.સી . અને યુ. પી. ફાયર ઓફિસર એસોસિએશનની ટીમ સ્વામિનારાયણ પાલ્લી, ઘ... Read More

પાપોથી મુક્ત કરે છે પાપમોચિની એકાદશીનું વ્રત, આ દિવસે શ્રીહરીને...

Papmochani Ekadashi 2024: વર્ષ દરમિયાન 12 એકાદશી આવે છે. જેમાંથી દરેક એકાદશીનું વિશેષ મહત્વ હોય છે. જેમાં ફાગણ મહિનામાં આવતી એકાદશીને પાપમોચિની એકાદશી કહેવાય છે. આ દિવસે શ્રી હરિની વિશેષ પૂજા કરવામ... Read More

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન ઘોઘંબા ખાતે શ્રી ઘનશ્યામ મહારાજ સુવર્ણ...

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર, સ્વામિનારાયણ પાલ્લી શ્રી ઘનશ્યામ મહારાજ સુવર્ણ પ્રતિષ્ઠા તથા નવનિર્માણ મંદિરમાં હોમાત્મક યજ્ઞ, આરસનાં મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા તથા ભવ્... Read More

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનનું, શ્રી સ્વામિનારાયણ મંદિર પાલ્લી ખાતે સુવર્ણ...

સ્વામિનારાયણ પાલ્લી સુવર્ણ પ્રતિષ્ઠા તથા નવનિર્માણ મહોત્સવ અંતર્ગત વ્યસનમુક્તિ બાઈક રેલી યોજાઇ... ઘોઘંબા ભારત દેશમાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાનો મહત્વનો તાલુકો છે. સ્વામિ... Read More

કુમકુમ મંદિર ખાતે ફૂલદોલોત્સવ ઉજવાયો.

સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર ખાતે સોમવારના રોજ કુલદોલોત્સવની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાનને વિશિષ્ટ શ્વેત ... Read More

શ્રી સ્વામિનારાયણ મંદિર, મોરડુંગરા ખાતે ફૂલદોલોત્સવની ઉલ્લાસભેર ઉજવણી કરાઈ

પંચમહાલ- દાહોદ જિલ્લામાંથી ૫૦૦ કિલો કેસૂડાંનાં ફૂલો લાવવામાં આવ્યાં હતા મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર, મોરડુંગરા પંચમહાલ ખાતે આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસદજ... Read More

કુમકુમ મંદિર ખાતે આમલકી એકાદશીની ઉજવણી કરવામાં આવી.

તા. ર૦ માર્ચના ફાગણ સુદ એકાદશીના રોજ સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર ખાતે આમલકી એકાદશીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વચનામૃત અને... Read More

ફાલ્ગુન મહિનાની આમલકી એકાદશી ખૂબ જ વિશેષ છે.

એકાદશી  20 માર્ચ એ ફાલ્ગુન શુક્લ પક્ષની એકાદશી તિથિ છે અને તે બુધવાર છે. એકાદશી તિથિ બુધવારે રાત્રે 2.23 વાગ્યા સુધી ચાલશે. ફાલ્ગુન શુક્લ પક્ષની એકાદશી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તે અમલકી એક... Read More

સ્વામિનારાયણ ગાદી સંસ્થા- ઘનશ્યામ મહારાજનો ૮૦ મા વાર્ષિક પ્રતિષ્ઠોત્સવ ઉજવાયો

શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ ૪૫ મો પીઠાર્પણ ઉત્સવ પણ ઉજવાયો પૂજનીય સંતો અને હરિભકતોએ કર્યું ૨૩૭ થી વધુ યુનિટનું રક્તદાન ... ભ... Read More

વડતાલઘામ દ્વિશતાબ્દી નિમિત્તે ચીકુ ઉત્સવ ઉજવાયો

વડતાલ : વડતાલધામ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ ના ઉપક્રમે મહાવદ અમાસ ને રવિવાર ના રોજ વડતાલ મંદિર માં બિરાજતા દેવો ને આનંદ ના "ધ ચીકુ ઓર્ચિર્ડ" ના દીક્ષિત ભાઈ પટેલ ના યજમાન પદે 200 કિ... Read More

કુમ કુમ મંદિર - કુમકુમ મંદિર દ્વારા “વદું સહજાનંદ”ની દ્વિશતાબ્દી...

સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર - અમદાવાદ દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયમાં નિત્ય ગવાતા “વદું સહજાનંદ”ના ધ્યાનના પદોની તા. ૯ માર્ચ - મહ... Read More

વડતાલમાં આજે ૫.૮૬ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ તથા ભૂમિપૂજન સંપન્ન.

પાંચ કરોડની પ્રા.શાળા, ૫૧ લાખનું આરોગ્ય કેન્દ્ર અને ૩૫ લાખના સેવાસહકારી મંડળીના મકાનનું ભૂમિપૂજન સંપન્ન. વડતાલનો વિકાસ તમારા સહુની કલ્પના બહારનો થશે. ધારાસભ્ય શ્રી પંકજ દેસાઈ નડિયાદ સ્વામિનારાયણ ... Read More

વડતાલધામ દ્વિશતાબ્દી નિમિતે , નાસિક મંદિર દ્વારા , સંપ્રદાયના છ...

વડતાલ: વડતાલધામ શ્રી લક્ષ્મીનારાયણ દેવના દ્વિશતાબ્દી મહોત્સવ ઉપક્રમે ગુરુવારે તા: 07 મી ના રોજ વિજયા એકાદશીના શુભ દિને વડતાલ - અમદાવાદ , ગઢપુર, સારંગપુર , કલાલી અને ધોલેરા મંદિરમાં દ્રાક્ષનો અન્નકૂ... Read More

વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે વડતાલમાં પક્ષીઓ માટે ૫ હજાર પાણીના...

વડતાલ ધામ છેલ્લા છ વર્ષથી ઉનાળાના પ્રારંભે પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ કરે છે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વી શતાબ્દી મહોત્સવના ઉપક્રમે તાર... Read More

મહાશિવરાત્રિ પર આ વસ્તુઓનું દાન કરવાનું ભૂલશો નહીં, મહાદેવની કૃપાથી...

સર્વત્ર મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવી રહી છે. આ તહેવાર હવે ખૂબ નજીક છે, લોકોએ મહાશિવરાત્રીના તહેવારની ઉજવણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભોલેનાથના આશીર્વાદ મેળવવા માટે આ તહેવાર શ્રેષ્ઠ કહેવાય છે. ... Read More

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન - સુરતમાં સ્વામીબાપાનો ૧૫ મો પ્રતિષ્ઠોત્સવ...

ભારતની સુરત ગુજરાતથી શોભે છે અને ગુજરાતની સુરત, સુરતથી શોભે છે. સુરત સદાય સુરત - સારાં કાર્યમાં રત હોય છે. પાણીની રેલને આનંદની રેલમાં પળવારમાં પલટાને તે સુરત છે. સુરત જેટલું ઔદ્યોગિક વ્યવસાયમાં તેટ... Read More

આજે સંકષ્ટી ચતુર્થી, ગણપતિની કૃપાથી આ રાશિઓ માટે શુભ સમય...

આજે એટલે કે 28 ફેબ્રુઆરીએ સંકષ્ટી ચતુર્થી ઉજવવામાં આવી રહી છે. હિન્દુ ધર્મમાં આ દિવસનું વિશેષ મહત્વ છે. આ દિવસે બુદ્ધિ, જ્ઞાન અને ધનના દેવતા ગણેશજીની પૂજા કરવામાં આવે છે. ભગવાન ગણેશને તમામ દેવી-... Read More

Vadtal Temple - વડતાલમાં વસંત ખીલી. દેવને કેસુડાના પુષ્પના શૃંગાર...

વિશ્વપ્રસિદ્ધ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની વડતાલમાં વસંત ખીલી ઉઠી છે. શ્રીહરિકૃષ્ણ મહારાજ આદિ દેવોને ત્રણ હજાર કિલોગ્રામ પુષ્પ ગુંથીને શ્રૃંગાર એવં સિંહાસનની સજાવટ કરવામાં આવી હતી. પૂજારી શ... Read More

મણિનગર ગાદી સંસ્થા - વિરમગામમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજનો નવમો...

સૌરાષ્ટ્રના પ્રવેશદ્વારથી જેની ઓળખ છે એવા અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં શ્રી સ્વામિનારાયણ મંદિર અનેક શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. વિરમગામમાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચ... Read More

શુક્રવારે કુમકુમ આનંદધામ - હીરાપુર ખાતે પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવશે.

તારીખ ૨૩-૦૨-૨૦૨૪ શુક્રવારના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ - આનંદધામ હીરાપુર ખાતે સદગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની સ્મૃતિરૂપે પૂર્ણિમાની ઉજવણી સાંજે ૫:૩૦ થી ૭:૩૦ કરવામાં આવશે. આ ... Read More

હૈદરાબાદમાં વડતાલ સંપ્રદાય અને રામાનુજ સંપ્રદાયના આચાર્યોનું ભાવમિલન

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલગાદી પીઠાધિપતિ શ્રી રાકેશપ્રસાદજી મહારાજ અને શ્રી રામાનુજ સંપ્રદાયના ચિન્નાજિયર સ્વામી (સ્ટેટ્યૂ ઓફ ઇક્વાલિટી ના સંસ્થાપક) સાથે બ્રહ્મોત્સવમાં જોડાયા. સ્ટેટ્યૂ ઓફ ઇ... Read More

Jaya Ekadashi 2024: જયા એકાદશી કયારે છે જાણો

Jaya Ekadashi 2024: જયા એકાદશી 20 ફેબ્રુઆરી 2024ના રોજ છે. જયા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના "ઉપેન્દ્ર" સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.પદ્મ પુરાણની સાથે જ અન્ય ધાર્મિક ગ્રંથોમાં પણ જયા એકાદશીનું મહત્... Read More

સ્વામિનારાયણ મંદિર વડતાલ અને સતાધાર દ્વારા અયોધ્યામાં અન્નક્ષેત્ર - (શબરી...

વિશ્વ પ્રસિદ્ધ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની વડતાલ સંસ્થાન દ્વારા અયોધ્યા રામચૌરહ - જન્મભૂમિ કાર્યશાળાની સામે અન્નક્ષેત્ર (શબરી ભંડારા)નો પ્રારંભ થયો છે. આચાર્યજી અને મહંત વિજયબાપુના આશીર્વા... Read More

સ્વામિનારયણ ગાદી સંસ્થા - મણિનગર મંદિર ખાતે શાકોત્સવ કાર્યક્રમ સંપન્ન...

લોયામાં સં. ૧૮૭૮ મહા સુદ સાતમના શાકોત્સવની ઉજવણી કરવામાં આવી એ જ તિથિએ ૨૦૨ વર્ષે મણિનગરમાં ઉજવાયો શાકોત્સવ... સ્વામિનારાયણ સંપ્રદાયમાં શાકોત્સવનું આગવું મહત્ત્વ છે; જ્યાં-જ્યાં શ્રી સ્વામિનારાયણ... Read More

સ્વામિનારાયણ ગાદી સંસ્થા - શ્રી ગોપાળાનંદ સ્વામીબાપા ૨૪૩ મી પ્રાગટ્ય...

ગર્ભસિદ્ધ યોગીરાજ ગોપાળાનંદ સ્વામીબાપા આ સંપ્રદાયના એક મહાન યોગીપુરુષ હતા. યોગી તરીકે તેમની શક્તિ સૂર્ય-ચંદ્રની ગતિમાં પણ ફેરફાર કરી શકતી. અનેક ઐશ્વર્યોના સ્વામી હોવા છતાં શ્રીહરિનું દાસત્વ તેમની આ... Read More

શ્રી સ્વામિનારાયણ મંદિર, ધરમપુર - શ્રી ઘનશ્યામ મહારાજ સુવર્ણ પ્રતિષ્ઠા...

સર્વજીવહિતાવહ શિક્ષાપત્રી ૧૯૮ મી જયંતીએ પૂજન, અર્ચન, દસ હજાર સામૂહિક શિક્ષાપત્રીના પાઠ વગેરેથી દબદબાભેર ઉજવણી મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન - શ્રી સ્વામિનારાયણ મંદિર, ધરમપુરમાં બિરાજમાન ... Read More

વડતાલધામમાં શિક્ષાપત્રી જયંતિ - સંતો અને હરિભગતોની ઉપસ્થિતિમાં સુવર્ણ પાલખીમાં...

શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે બુધવારે વડતાલધામ ખાતે વસંતોત્સવ સાથે સાથે ૧૯૮મી શિક્ષાપત્રી હોમાત્મક યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. એ એલ દવે (પૂર્વ જસ્ટીશ) અને રામજીભા... Read More

અબુધાબીમાં બનેલા (BAPS) પ્રથમ હિન્દુ મંદિરની વિશેષ વિશેષતાઓ શું છે?...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે એટલે કે આજે અબુધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે. મંદિરના ઉદ્ઘાટનનો કાર્યક્રમ સાંજે 5 થી 6 દરમિયાન રાખવામાં આવ્યો છે. ઉદ્ઘાટન બાદ આજે એટલે કે 14મી ફેબ્રુઆરી... Read More

Ramayan: રામાયણ સિરીયલ ફરી થશે ટેલીકાસ્ટ, ફરીથી ગુંજશે "મંગલ ભવન...

રામાનંદ સાગરની ટીવી સિરીયલ રામાયણનો ક્રેઝ આજે પણ લોકોમાં જોવા મળે છે. આ શોના પાત્ર લોકોના દિલમાં એવા વસી ગયા છે કે તેઓ આજે પણ શ્રદ્ધાપૂર્વ રામાયણ સિરીયલ જોવા ઉત્સાહિત હોય છે. ત્યારે ફરી એક વખત રામા... Read More

ગંગાજળ ઘરમાં રાખવા અંગે આ નિયમ જાણ્યા છે ?

હિંદુ ધર્મમાં ગંગાજળનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. પ્રાચીન સમયથી આપણા દેશમાં ગંગા નદીને માતા સમાન માનવામાં આવે છે અને તેના પાણીને અમૃત માનવામાં આવે છે. માતા ગંગાને મોક્ષદાતા કહેવામાં આવે છે. તેથી... Read More

શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, અયોધ્યામાં મણિનગર શ્રી સ્વામિનારાયણ...

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના પાયાથી આરંભીને અયોધ્યા અને રામ જન્મભૂમિ સાથેનો આત્મીય નાતો રહ્યો છે. તેથી પણ આગળ કહીએ તો શ્રી સ્વામિનારાયણ ભગવાનના ગુરુ રામાનંદ સ્વામી પણ અયોધ્યામાં પ્રગટ થયા હતા. તેથી... Read More

કુમકુમ મંદિર દ્વારા શ્રી હરિના ચરિત્રોની કથા યોજાઈ.

સાધુતાની મૂર્તિ સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર અને પાલડી અમદાવાદ ખાતે સત્સંગ સભા યોજાઈ હતી. આ પ્રસંગે શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામીએ ક... Read More

વડતાલધામમાં “સ્વામિનારાયણ “મહામંત્રના રરરમા પ્રાગટ્યની ૨૧ કુંડી યજ્ઞ સાથે ઉજવણી...

વડતાલઃ વડતાલધામ શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવ ઉપક્રમે વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે રવિવારે સફલા એકાદશીના શુભ દિને શ્રી સ્વામિનારાયણ મહામંત્રના રરરમા પ્રાગટય દિનની ધામધૂમથી ઉજવણી કરવામા... Read More

અમદાવાદ ખાતે યોજાયેલ શ્રી હનુમાનજી યુવા કથાના છેલ્લા દિવસે મોટી...

અમદાવાદના નિકોલ વિસ્તારમાં ખોડલઘામ ફાર્મ ખાતે શ્રી કષ્ટભંજન દેવ સમિતી અમદાવાદ – ગાંંઘીનગર દ્વારા શ્રી હનુમાન ચાલીસા યુવા કથા ગઇ કાલે સંપન્ન થઇ. આ કથામાં સાતમા અને અંતિમ દિવસે મોટી સંખ્યામાં શ્રોતાઓ... Read More

હનુમાન દાદાથી મોટો કોઇ મોટીવેશનલ ન હોઇ શકે. – પૂ.હરિપ્રકાશદાસજી...

અમદાવાના નિકોલ ખાતે શ્રી હનુમાન ચાલીસા યુવા કથા ના ચોથા દિવસે પૂ.હરિપ્રકાશદાસજી સ્વામીએ કથાનો લાભ આપતા શ્રોતાઓને જણાવ્યું કે, જીવનમાં હમેંશા આનંદમાં રહેવું જોઇએ. તમે ગમે તેટલા મોટા ઓફિસર હો કે ગમે ... Read More

સુરતમાં સ્વામીનારાયણ ગાદી સંસ્થા દ્વારા શાકોત્સવ તથા "સ્વામિનારાયણ" મહામંત્રની ૨૨૨...

કરૂણાસાગર શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજીએ બ્રહ્માંડમાં પધારીને ભકતજનોને અનેકવિધ ઉત્સવો દ્વારા અત્યાનંદ આપ્યો છે. શ્રીહરિના સમ્રગ ઉત્સવોમાં શાકોત્સવનું સ્થાન સહુથી અનેરૂ - મહત્વનું હોવાનું ગણાય છે. ... Read More

આજે અમદાવાદ નિકોલ ખાતે શ્રી હનુમાન ચાલીસા યુવા કથામાં હનુમાન...

અમદાવાદના નિકોલ વિસ્તારમાં ખોડલઘામ ફાર્મ ખાતે શ્રી કષ્ટભંજન દેવ સમિતી અમદાવાદ - ગાંંઘીનગર દ્વારા શ્રી હનુમાન ચાલીસા યુવા કથા યોજાઇ રહી છે.  આ કથમાં વકતાશ્રી સારંગુર મંદિરના સ્વામી શ્રી હરિપ્રકાશદાસ... Read More

અમદાવાદના નિકોલ ખાતે શ્રી હનુમાન ચાલીસા યુવા કથા ના પહેલા...

અમદાવાદના નિકોલ ખાતે  શ્રી કષ્ટભંજનદેવ સમિતી અમદાવાદ-ગાંઘીનગર આયોજીત શ્રી હનુમાન ચાલીસા યુવા કથા નો પ્રારંભ થયો છે નિકોલ ખોડલઘામ ગ્રાઉન્ડ ખાતે  પૂ.શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીની કથાનો લાભ લેવા ગાંઘીન... Read More

કુમકુમ “આનંદધામ” ખાતે સંતમહિમા પર્વની ઉજવણી કરવામાં આવી

શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - આનંદધામ હીરાપુર ખાતે બાળકોમાં સારા સંસ્કારનું સિંચન થાય તે માટે સંત મહિમા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે બાળકો અને યુવાનોએ સંત મહિમા ઉપર પ્રવચન કર્યાં હત... Read More

વડતાલધામમાં દ્વિશતાબ્દી ઉપક્રમે - વચનામૃત જયંતિની ઉજવણી

વડતાલધામમાં દ્વિશતાબ્દી ઉપક્રમે - વચનામૃત જયંતિની ઉજવણી. સૌ સત્સંગીઓને ર૦૧૦ સુધી દરરોજ ૧ વચનામૃતનો એક પાઠ વાંચવા મહારાજશ્રીનો અનુરોધ૫. ૫૦૦ ઉપરાંત ભક્તોએ મહાપૂજા કરી ધન્યતા અનુભવી. ભક્તોએ વચનામૃતનુ... Read More

શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગર- "વચનામૃત ૨૦૪ મી પ્રાગટ્ય જયંતી"ઉજવાઇ

વચનામૃત એટલે સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રીમુખવાણી, પરાવાણી, શ્રી સ્વામિનારાયણ ભગવાનનાં વચનરૂપી અમૃત. આ વચનામૃત ગ્રંથના દરેક વચનામૃતના પ્રારંભમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન કયા વર્ષે, કયા માસ... Read More

કુમકુમ મંદિર દ્વારા વચનામૃત ગ્રંથની ર૦૪ મી જયંતી ઉજવાશે

તા. ૧૬ - ૧ર - ર૦ર૩ - માગશર સુદ ચોથ - શનિવારના રોજ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનના મુખમાંથી નીકળેલી વાણીનો ગ્રંથ જે વચનામૃત તેની ર૦૪મી જયંતી શ્રી સ્વામિનારાયણ - કુમકુમ - મંદિર - મણિનગર ખા... Read More

BAPS - આજે પ્રમુખ સ્વામીનો 102માં પ્રાગટ્ય દિવસ, વાંચો વિશેષ...

  અજોડ સર્જક પ્રમુખસ્વામી મહારાજ સાધુ કૌશલમૂર્તિદાસ BAPS સંસ્થા એ જ હવા, એ પાણી અને એ જ ખોરાક આપણે લઈએ છીએ, અને મહાપુરુષો લે છે, પણ એકને ‘સજ્જન’ પુરુષ કહેવામાં પણ શરમ આવે અને બીજાન... Read More

મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિરમાં શ્રી ગોપાળાનંદ સ્વામીબાપાની ૨૧૬ મી દીક્ષા...

યોગીવર્ય સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીનું પ્રાગટ્ય સંવત ૧૮૩૭ ની મહા સુદ - આઠમ ને સોમવારના રોજ ટોરડા ગામે થયું હતું. નાનપણથી જ તેમણે અનહદ ઐશ્વર્ય દર્શાવ્યા હતા. તેમની પાસે હિન્દુ હોય કે પારસી જે કોઈ... Read More

ક્યારે છે વિવાહ પંચમી, જાણો શા માટે સીતા અને રામની...

માર્ગશીર્ષ માસના શુક્લ પક્ષની પંચમીને વિવાહ પંચમી કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ત્રેતાયુગમાં આ દિવસે ભગવાન રામ અને દેવી સીતાના લગ્ન થયા હતા. વિવાહ પંચમીના દિવસે ભગવાન રામ અને માતા સીતાની... Read More

Utpanna Ekadashi 2023: માર્ગશીર્ષ મહિનાની પ્રથમ એકાદશી ક્યારે છે? જાણો...

વર્ષમાં 24 એકાદશીઓ હોય છે અને દર મહિનામાં 2 એકાદશી આવે છે. દરેક એકાદશીનું વિશેષ મહત્વ છે. હિંદુ પંચાંગ અનુસાર, માર્ગશીર્ષ મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીને ઉત્પન એકાદશી કહેવામાં આવે છે. આ વર્ષે ઉ... Read More

BAPS - પ. પૂ. મહંતસ્વામીજીના સાનિધ્યમાં બોચાસણ ખાતે કાર્તિકી પૂનમ...

તા.૨૭ નવેમ્બર, ૨૦૨૩ સોમવારે બી.એ.પી.એસ.ના ગાદીસ્થાન બોચાસણમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના પાવન સાનિધ્યમાં કાર્તિકી પૂનમ અને દેવ-દિવાળીનો ઉત્સવ ભવ્યતા અને દિવ્યતાથી ભક્તિસભર રીતે ઉજવાયો હતો. દેવ-... Read More

નવાવર્ષની પ્રથમ પૂર્ણિમા દેવદિવાળીની શ્રી મુક્તજીવન સ્વામીબાપા પ્રાગટય ધામ ખેડામાં...

હિન્દુઓના નવા વર્ષની શરૂઆત દેવ દિવાળી તહેવારથી કરવામાં આવે છે. દેવ દિવાળી કાર્તિક પૂર્ણિમાના દિવસે આવે છે જે દિવાળીના ૧૫ મા દિવસ પછી ઉજવાય છે. દેવ દિવાળીનો તહેવાર પૌરાણિક કથાઓ ઉપરથી ઉજવાય છે. દિવાળ... Read More

શ્રી સ્વામિનારાયણ મંદિરમાં શ્રીજીસ્વયંમૂર્તિ જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રી ૧૭૯મી પ્રાગટ્ય જયંતી...

દેવ પ્રબોધિની એકાદશીથી હિંદુ ચાતુર્માસ પણ સમાપ્ત થાય છે અને માંગલિક કાર્યોની શરૂઆત થાય છે. હરિ પ્રબોધિની એકાદશી અને દેવ ઉઠી એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિરમાં પ્ર... Read More

કાલે દેવઉઠી અગિયારસ:સવારે ભગવાન વિષ્ણુને જગાડવામાં આવશે,

હિંદુ કેલેન્ડર મુજબ કારતક મહિનાના સુદ પક્ષની અગીયારસે દેવઊઠી અગિયારસનો વિશેષ દિવસ છે. તેને દેવ પ્રબોધિની એકાદશી અને દેવોત્થાન અગિયારસ પણ કહેવામાં આવે છે. આ વખતે આ તહેવાર 23 નવેમ્બર એટલે કે આવતીકાલે... Read More

વડતાલમાં કાર્તકી સમૈયાનો પ્રારંભ. મંગળવારે બપોરે ગોમતીજી થી ભવ્ય પોથીયાત્રા...

વડતાલઃ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજના શુભાર્શીવાદથી કારતક સુદ નોમ થી કારતક સુદ પુનમ સુધી કાર્તિકી સમૈયાનો દબદબાભેર પ્રારંભ થયો હતો... Read More

BAPS - બોચાસણ ખાતે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજનાં હસ્તે ૨૦...

સનાતન હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિમાં ત્યાગાશ્રમનું અનેરું મહત્વ છે. સંસારનો ત્યાગ કરી અધ્યાત્મ માર્ગે પ્રયાણ કરનાર અનેક મહાપુરુષોએ તેમના જ્ઞાન અને કાર્યથી રાષ્ટ્રસેવા અને સમાજસેવા કરતાં-કરતાં પ... Read More

Akshay Navami 2023:આજે છે અક્ષય નવમી, જાણો કેવી રીતે કરવામાં...

અક્ષય નવમી 2023: માન્યતા અનુસાર, અક્ષય નવમી પર પૂજા કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. પંચાંગ અનુસાર અક્ષય નવમી કારતક માસના શુક્લ પક્ષની નવમી તારીખે ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે... Read More

ભૂમંડળસ્થિત તીર્થોત્તમધામ મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિરમાં લાભપાંચમે કાર્યક્રમ યોજાયો

શ્રી મુક્તજીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસક્યુ ટીમની વર્લ્ડવાઈડ કામગીરી બદલ દેશવિદેશમાં અપાયેલ એવોર્ડ્સ આચાર્ય સ્વામીજી મહારાજને કરાયા અર્પણ વિક્રમ સંવતની કારતક સુદ પાંચમને લાભપાંચમ, લાખેણીપાંચ... Read More

કુમકુમ મંદિર ખાતે તા.૧૩ - સોમવાર ના રોજ ભવ્ય અન્નકૂટોત્સવ...

તા.૧૩- ૧૧ - ર૦ર૩ ને સોમવાર ના રોજ સવારે ૧૦ - ૦૦ થી ૬ - ૦૦ સુધી શ્રી સ્વામિનારાયણ કુમકુમ મંદિર મણિનગર ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાન, જીવનપ્રાણ બાપાશ્રી,જીવનપ્રાણ સ્વામીબાપાને ભવ્ય અન્નકૂટ ધરાવાવમાં આ... Read More

Govardhan Puja 2023:ગોવર્ધન પૂજા આજે કે કાલે, આ તહેવાર કયા...

દર વર્ષે, ગોવર્ધન પૂજા દિવાળી પછીના બીજા દિવસે કારતક મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિએ કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે એવું બન્યું નથી. દિવાળીના બીજા દિવસે 12મી નવેમ્બરે 13મી નવેમ્બરે બપોરે 2.57 વા... Read More

Hanuman Jayanti 2023: હનુમાન દાદાને તેલ ચઠાવો અને ચાલીસા વાંચો...

આવતીકાલે એટલે કે 11મી નવેમ્બરે હનુમાન જયંતિ ઉજવવામાં આવશે. જ્યારે ચૌદ વર્ષના વનવાસમાંથી ભગવાન રામના અયોધ્યા શહેરમાં પાછા ફરવાની ઉજવણી કરવા માટે દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે, ત્યારે તેમના સર્વોચ્... Read More

Diwali 2023 - ધનતેરસ-દિવાળી પર દેવી લક્ષ્મીની આરતી કરો, તમારી...

દિવાળીનું સપ્તાહ ધનતેરસથી શરૂ થાય છે. આ વખતે ધનતેરસ 10 નવેમ્બર એટલે કે આવતીકાલે ઉજવવામાં આવશે અને દિવાળીનો તહેવાર 12 નવેમ્બર એટલે કે રવિવારે ઉજવવામાં આવશે. ધનતેરસ અને દિવાળીના દિવસે ધન અને સમૃદ્ધિન... Read More

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થા- મોરડુંગરાનો ૪૦ મો પાટોત્સવ પરમ ઉલ્લાસભેર...

પૂર્વ ગુજરાતના પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા તાલુકાનું મોરડુંગરા - સાંપા ગામમાં શ્રી સ્વામિનારાયણ મંદિર શ્રદ્ધા અને આસ્થાનું પરમોચ્ચ સ્થાન છે. કુણ નદીના કાંઠે વસેલા મોરડુંગરા ગામમાં શ્રી સ્વામિન... Read More

BAPS - ગોંડલ અક્ષર મંદિરે મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીનો ૨૩૯મો...

શરદોત્સવની મુખ્ય સભાનો ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં સંતો-મહંતો તેમજ હજારો હરિભકતોએ લાભ લીધો. શ્રી અક્ષરમંદિર, ગોંડલ ખાતે અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના ૨૩૯માં પ્રાગટ્યોત્સવની ઉજવણી ધામધુમથી કર... Read More

શ્રી સ્વામિનારાયણ મંદિર, ધાંધલપુર - પંચમહાલમાં શરદપૂર્ણિમાનો ઉત્સવ પરમ ઉલ્લાસભેર...

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર, ધાંધલપુર - પંચમહાલ હરિભક્તો, ભાવિકો અને આસ્તિકો માટે આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. શરદોત્સવ એટલે નિર્મળ આકાશ સમાન પવિત્ર... Read More

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર, શનિયાડા...

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં આવેલું શનિયાડા ગામ ઐતિહાસિક અને ભૌગોલિક વિરસતતા ધરાવે છે. બે જિલ્લાના ત્રણ તાલુકાઓની હદ પર આવેલું શનિયાડા ગામ વનસંપદાથી ભરપૂર છે. શનિયાડા મણિનગર શ્રી સ્વામિનારાયણ ... Read More

Navratri 2023 - નવરાત્રિના બીજા દિવસે કરો માતા બ્રહ્મચારિણીની પુજા,...

આજે શારદીય નવરાત્રીનો બીજો દિવસ છે. આજે દેવી દુર્ગાના બીજા સ્વરૂપ મા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવશે. બ્રહ્મચારિણી માતાની પૂજા કરવાથી જપ અને તપ શક્તિ વધે છે. આ ઉપરાંત ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્... Read More

Navratri 2023: શારદીય નવરાત્રી આવતીકાલથી શરૂ ,કલશ સ્થાપના માટે શુભ...

શારદીય નવરાત્રી 2023: દેવી દુર્ગાનો નવ દિવસીય ઉત્સવ, નવરાત્રી, રવિવાર, 15 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે. રવિવારે ઘાટ સ્થાપના થશે. આ ઉત્સવ 23 ઓક્ટોબર સુધી ચાલશે. આ વર્ષે દેવી દુર્ગાનું વાહન હાથી છે. શાસ... Read More

WORLD NEWS - ગાઝામાં તબાહી વચ્ચે મુસ્લિમ દેશો ઈઝરાયેલ વિરુદ્ધ...

હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને રોકવા માટે આરબ દેશો વચ્ચે સતત બેઠકો ચાલી રહી છે. બુધવારે પણ 22 દેશોના સંગઠન આરબ લીગે ઈજીપ્તના કૈરોમાં સભ્ય દેશો સાથે ઈમરજન્સી મંત્રી સ્તરીય બેઠક યોજી હતી.વ... Read More

Surya Gochar 2023: ગ્રહણ પછી બદલાશે સૂર્યની રાશિ, આ 4...

હિંદુ શાસ્ત્રોમાં ગ્રહણનું એક અલગ જ મહત્વ જોવામાં આવ્યું છે. અને ઓક્ટોબર મહિનો પોતાનામાં ખૂબ જ ખાસ રહ્યો છે. આ ગ્રહણ એટલા માટે પણ ખાસ છે કારણ કે આ ગ્રહણ દરમિયાન રિંગ ઓફ ફાયર પ્રથમ વખત જોવા મળશે. ગ્... Read More

Navratri Vastu Tips: નવરાત્રીના 10 દિવસ કરો આ ઉપાય, દૂર...

સનાતન ધર્મની માન્યતા અનુસાર લોકો પૂજા પાઠ ધર્મ-કર્મ અને વાસ્તુને વિશેષ મહત્વ આપે છે. એવામાં લોકો આજકાલ વાસ્તુ અનુસાર રહેણી કરણીથી લઇ કામકાજ કરે છે. ઘરમાં આવવા વાળી નકારાત્મક શક્તિઓ ઘણા લોકોનું બનેલ... Read More

ઈન્દિરા એકાદશીનું વ્રત કરવાથી 7 પેઢીના પિતૃઓનો ઉદ્ધાર થશે

ઈન્દિરા એકાદશી એ ભાદરવા મહિનાના વદ પક્ષની એકાદશી કહેવાય છે. હિન્દુ ધર્મમાં તેનું ઘણું મહત્વ છે. પિતૃપક્ષમાં આવદી ઈન્દિરા એકાદશી ભટકતા પૂર્વજોને ગતિ આપે છે. આ એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિની સાત પેઢી... Read More

Indira Ekadashi 2022: ઈન્દિરા એકાદશીનું વ્રત ખૂબ જ વિશેષ છે...

હિન્દુ ધર્મમાં એકાદશીને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. એકાદશી દર મહિનામાં બે વાર આવે છે. ભાદરવા મહિનાના વદ પક્ષમાં આવતી એકાદશીને ઈન્દિરા એકાદશી કહે છે. આ એકમાત્ર એકાદશી છે જે પિતૃ પક્ષમાં આવે છે. એ... Read More

BAPS - અમેરિકાની ધરતી પર ઐતિહાસિક દીક્ષા મહોત્સવ ઉજવાયો

BAPS સ્વામિનારાયણ અક્ષરધામ રોબિન્સવિલે, ન્યૂજર્સીની પાવન ભૂમિમાં તારીખ 2 ઓક્ટોબર, 2023ના રોજ એક અભૂતપૂર્વ અને હૃદયસ્પર્શી દીક્ષાદિન યોજાયો. પરમપૂજ્ય મહંતસ્વામી મહારાજના નેતૃત્વમાં યુનાઇટેડ સ્ટેટ્સ,... Read More

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન આયોજિત નીલકંઠવર્ણી સ્મૃતિ યાત્રાનો પ્રારંભ...

ભગવાનના અવતારો, ઋષિઓ, સંતો, મોટા સતપુરુષોના સંબંધથી પૃથ્વી પવિત્ર તીર્થરૂપ બને છે. પૂર્વે ભગવાનના અવતારો અને સતપુરુષોએ જ્યાં જ્યાં વિચરણ કર્યું છે તે બધા સ્થાન તીર્થો બન્યા છે. વળી, એમાં પણ સર્વોપર... Read More

લાલબાગચા રાજાનો ઈતિહાસ શું છે અને તેઓ આટલા પ્રખ્યાત કેમ...

અભિનેતાઓ, રાજકારણીઓ, બિઝનેસ ટાયકૂન્સ અથવા સામાન્ય લોકો બધા તેમની મનોકામના પૂર્ણ થાય તે માટે લાલબાગચા રાજા (લાલબાગના રાજા)ના દરબારમાં શીશ ટેકવવા આવે છે. જ્યારે ભક્તો બાપ્પાના ચરણોમાં નમસ્કાર કરે છે ... Read More

વડતાલમાં જલઝીલણી એકાદશીનો સમૈયો ધામધૂમ પૂર્વક ઉજવાયો

સાત - સાત દિવસથી મોંઘેરા બનેલ વિઘ્નહર્તાની આન-બાન અને શાન સાથે ભાવભરી વિદાય... વડતાલ : શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ સહિત તાબાના મંદિરોમાં મંગળવારનેભાદરવા સુદ-૧૧ એકાદશીના રોજ જલઝીલણી... Read More

આર્ષ’ અક્ષરધામ, પ્રવચનમાળા અંતર્ગત ‘સોશિયલ મીડિયાના યુગમાં બાળઘડતર’ વિષય ઉપર...

ગાંધીનગર ‘આર્ષ’ શોધ સંસ્થાન અક્ષરધામ ગાંધીનગર દ્વારા વિશ્વવંદનીય સંત પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણા અને પ. પૂ. મહંતસ્વામી મહારાજના કૃપાશિષ હેઠળ છેલ્લા ૨૬ વર્ષથી ગંગાના પ્રવાહની જેમ વહેતી આર્ષ... Read More

Anant Chaturdashi 2023 કઇ તારીખે છે અનંત ચતુર્દશી, કયા ઉપાય...

અનંત ચતુર્દશી દર વર્ષે ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ વર્ષે અનંત ચતુર્દશી 28 સપ્ટેમ્બરે ઉજવવામાં આ... Read More

રાઘા અષ્ટમીની સૌ વાંચકોને શુભકામના. જાણો રાધા અષ્ટમીનું પણ વિશેષ...

ભગવાન શ્રી કૃષ્ણનું નામ હંમેશા રાધાજી સાથે લેવામાં આવે છે. કૃષ્ણ જન્માષ્ટમીના 15 દિવસ પછી રાધા અષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવે છે. હિંદુ કેલેન્ડર મુજબ રાધા અષ્ટમી ભાદ્રપદની અષ્ટમીના દિવસે ઉજવવામાં આવે... Read More

Aja Ekadashi 2023 - આવતીકાલે અજા એકાદશી

ધાર્મિક માન્યતાઓમાં એકાદશીને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. દર મહિને બે એકાદશીઓ અને દર વર્ષે 12 એકાદશીઓ આવે છે. એકાદશી દર મહિનાની પ્રથમ કૃષ્ણ પક્ષ અને બીજી શુક્લ પક્ષ તિથિએ ઉજવવામાં આવે છે. એકાદશીન... Read More

ડાકોર મંદિર 'જય રણછોડ માખણચોર'નો નાદ ગુંજી ઊઠ્યો, રાત્રે કાન્હાને...

કાળિયા ઠાકોરની પવિત્ર ભૂમિ એવી ડાકોર ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણીનો રંગારંગ પ્રારંભ થઈ‌ ચૂક્યો છે. કૃષ્ણજન્મને વધાવવા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રણછોડરાયજીના દરબારમાં વહેલી સવારથી જ ભ... Read More

આજે રાત સુધીમાં કરી લો આ ઉપાય, શ્રીકૃષ્ણના આશીર્વાદથી પ્રાપ્ત...

શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની આઠમની રાત્રે રોહિણી નક્ષત્રમાં ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો. તેથી દર વર્ષે આઠમના દિવસે કૃષ્ણ જન્માષ્ટમી ઉજવવામાં આવે છે. આ દિવસે વ્રત કરવામાં આવે છે અને ભગવાન કૃષ્ણની પૂજા... Read More

આજે અને કાલે બંને દિવસ જન્માષ્ટમી

આજે દેશમાં અનેક જગ્યાએ જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. જ્યોતિષીઓનું માનવું છે કે કૃષ્ણ જન્મોત્સવ આજે રાત્રે જ ઉજવવો જોઈએ, કારણ કે આજે રાત્રે તિથિ-નક્ષત્રનો સમાન સંયોજન રચાય છે, જે દ્વાપર... Read More

શિવ તાંડવ સ્તોત્ર ની રચના કોને કરી હતી?શિવ તાંડવ નું...

ભગવાન શિવ ને પ્રસન્ન કરવા માટે તેમના એક મહાન ભક્ત “રાવણ” દ્વારા શિવ તાંડવ ની રચના કરવામાં આવી હતી. શિવ તાંડવ ની રચના પાછળ એક કહાની છે જે આ પ્રમાણે છે, “એક વાર રાવણ ને પોતાની શક્તિ અને ભક્તિ પર ઘમંડ... Read More

યુકેમાં મણિનગર ગાદી સંસ્થા દ્વારા ૫૮ મા પ્રતિષ્ઠોત્સવે અન્નકૂટ, આશીર્વાદ...

વિશ્વનું સર્વ પ્રથમ ઈકોફ્રેન્ડલી શ્રી સ્વામિનારાયણ મંદિર, કીંગ્સબરી, લંડન - યુકેમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજના ૯ મા વાર્ષિક પાટોત્સવની ભક્તિભાવપૂર્વક પરમઉલ્લાસભેર ભવ્ય ઉજવણી કરાઈ...... ૫૮ મા... Read More

ગુજરાતમાં સૌપ્રથમ વખત 75 લાખના કલાત્મક હિંડોળા બનાવવામાં આવ્યા

ગુજરાતમાં સૌપ્રથમ વખત 75 લાખના કલાત્મક હિંડોળા બનાવવામાં આવ્યા હતા. આ કલાત્મક હિંડોળા શ્રદ્ધાળુઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. 5 કલાકની મહેનત બાદ ચલણી નોટના કલાત્મક હિંડોળા તૈયાર કરાયા હતા. જેમાં... Read More

મૃત્યુ નજીક છે તે કેવી રીતે ખબર પડે?

દેવાધિદેવ મહાદેવની ભક્તિના મહિના શ્રાવણના આઠમા દિવસે શિવજીએ વર્ણવેલા કાળચક્રના જ્ઞાન અને ગંગાના પ્રાગટ્ય વિશે વાંચો... મહાદેવ ગંગા માટે ત્ર્યંબકેશ્વર બનીને બિરાજ્યા પોતાના પર ગૌહત્યાનું પાપ લાગ્ય... Read More

આપણા ભારતમાં આવું પણ મંદિર છે જ્યા સૂર્યની કિરણો હિંદુ...

હજી ઘણા એવા મંદિરો આપણા ભારતમાં છે જેની વાતો સાંભળી આપણને નવાઇ લાગે અને વૈજ્ઞાનિકો તે મંદિર વિષે હજુ પણ અચંબામા છે. આવા જ એખ મંદિરનો ગઇખાલે લેખ પ્રકાશિત કર્યો હતા આવો આજે રવિવારે અન્ય એખ મંદિર વિશે... Read More

લંડન - શ્રી ઘનશ્યામ મહારાજની નગરયાત્રા તથા શ્રી મુક્તજીવન સ્વામીબાપાની...

ઈંગ્લેન્ડ પોતાની આગવી સંસ્કૃતિ અને સ્થાપત્યો છે. ચોતરફ હરિયાળીનો મબલખ વૈભવ છે. અઢળક વેરાયેલું કુદરતી સૌંદર્ય છે. લેક ડ્રિસ્ટ્રિકટ એટલે ૧૬ જેટલા સરોવરો - તળાવોનું શહેર. લેક વિન્ડરમિયર એક અતિ સુંદર ક... Read More

ભારતનું એ મંદિર જેનું રહસ્ય સાંભળી વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા

એક એવું મંદિર જેના માટે દાવો કરવામાં આવે છે કે, આ મંદિર મહાભારત સમયનું મંદિર છે. હિમાચાલ પ્રદેશના કાંગડા જિલ્લામાં નાના-નાના મંદિર નો એક સમુહ છે જેને બાથુ કી લડી નામથી જાણીતુ છે. મુખ્ય મંદિર સાથે 8... Read More

21 ઓગસ્ટના રોજ શ્રાવણ શુક્લ પક્ષની પંચમી (નાગ પંચમી) છે

સોમવાર એટલે કે 21 ઓગસ્ટના રોજ શ્રાવણ શુક્લ પક્ષની પંચમી (નાગ પંચમી) છે, આ દિવસ નાગ દેવતાની પૂજાનો તહેવાર છે. આ દિવસે ભગવાન શિવની સાથે નાગદેવની પણ વિશેષ પૂજા કરવી જોઈએ. દર વર્ષે નાગ પંચમીના દિવસે ઉજ... Read More

કાલે હરિયાળી ત્રીજ:મહિલાઓ માટે આ વર્ષના સૌથી મોટા ઉપવાસ પૈકી...

શનિવાર 19 ઓગસ્ટના રોજ શ્રાવણ શુક્લ પક્ષની તૃતીયા છે. જેને હરિયાળી તીજ કહેવામાં આવે છે. મહિલાઓ માટે આ વર્ષના સૌથી મોટા ઉપવાસ પૈકી એક માનવામાં આવે છે. આ દિવસે ઉપવાસ કરવાથી જીવનસાથીને લાંબુ આયુષ્ય, સ્... Read More

અશુભ ગ્રહયોગની અસરથી બચવા શનિવાર-રવિવારે શિવ ઉપાસનાનો વિશેષ સંયોગ

17 ઓગસ્ટે સૂર્ય ગ્રહે સીન રાશિમાં ગોચર કર્યું છે. જેના કારણે હવે સૂર્ય અને શનિનો દ્રષ્ટિ સંબંધ બની રહ્યો છે. જે 17 સપ્ટેમ્બર સુધી રહેશે. આ અશુભ યોગને કારણે અનેક લોકોની મુશ્કેલીનો સામનો કરવો પડી શકે... Read More

શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - લંડન ખાતે “Idol of...

સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - લંડન ખાતે તા. ૬ ઓગષ્ટના રોજ મંદિરના ૧૦મા પાટોત્સવ પ્રસંગે કુમકુમ મંદિરના સંસ્થાપક સાધુતાની મૂર્તિ સદ્ગુરૂ શા... Read More

10 ઓગસ્ટના રોજ ભગવાન વિષ્ણુની પૂજાનો તહેવાર

10 ઓગસ્ટના રોજ પુરુષોત્તમ માસનો ગુરુવાર છે. આ દિવસે ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવાનો નિયમ પુરાણોમાં જણાવવામાં આવ્યો છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજાની સાથે સત્યનારાયણ કથાનું પાઠ અને શ્રવણ કરવાનું પણ... Read More

ન્યૂજર્સીના રોબિન્સવિલમાં BAPS સ્વામિનારાયણ અક્ષરધામ ખાતે ગુરુમહિમાને ઉજાગર કરતો વિશિષ્ટ...

બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક નેતા પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં જુલાઇ ૧૬, ૨૦૨૩ ના દિને રોબિન્સવિલમાં “ફેસ્ટિવલ ઓફ ઈન્સપીરેશન્સ એટલે કે “પ્રેરણાના મહોત્સવ”નો આરંભ થયો હતો. ... Read More

કાલે અધિક શ્રાવણની સંકટ ચોથ

કાલે શ્રાવણ અધિક માસની સંકષ્ટી ચતુર્થી છે. આ કારણથી આ ચતુર્થીના દિવસે વ્રત રાખીને ગણેશના વિભુવન સ્વરૂપની પૂજા કરવાની પરંપરા છે. એટલે કે ભગવાન વિષ્ણુની સાથે ગણેશની પૂજા કરવાનો પણ નિયમ છે. શ્રાવણ ચત... Read More

અધિક માસનો કૃષ્ણ પક્ષ આજથી 16 ઓગસ્ટ સુધી

આજથી એટલે કે બુધવારથી પુરુષોત્તમ માસના કૃષ્ણ પક્ષનો પ્રારંભ થયો છે. જે 16 ઓગસ્ટ સુધી રહેશે. એવું માનવામાં આવે છે કે આ સમયગાળા દરમિયાન કરવામાં આવેલા ધાર્મિક કાર્યોથી પ્રાપ્ત પુણ્ય અન્ય મહિનામાં કરવા... Read More

પવિત્ર શ્રાવણમાં કરજો આ રીતે શિવજીની આરાધના: ટળી જશે તમામ...

  શિવભક્તો શ્રાવણ મહિનાની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. કારણ કે એવું માનવામાં આવે છે કે આ મહિનામાં ભગવાન શિવ ખૂબ જ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે. એટલા માટે ભક્તો પોતાની રીતે ભોલેનાથની પૂજા કરે છે... Read More

મણિનગર સ્વામિનારયણ ગાદી સંસ્થા- મિડવેસ્ટ શિકાગોમાં પાટોત્સવ ઉજવાયો

શિકાગો યુનાઈટેડ સ્ટેટ્સના ઈલિનોઈસ રાજ્યમાં આવેલું મોટામાં મોટું શહેર છે. મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પંચમ વારસદાર વિશ્વવાત્સલ્યમહોદધિ આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના... Read More

અધિકમાં આવશે પદ્મિની એકાદશી, અહીં જાણો તારીખ અને શુભ મુહૂર્ત

હિન્દુ ધર્મમાં એકાદશીનું ખૂબ જ મહત્વ છે. દર વર્ષે કુલ 24 એકાદશી આવતી હોય છે. આ રીતે દર મહિને બે એકાદશી આવે છે. એક એકાદશી કૃષ્ણ પક્ષની કહેવાય છે, તો બીજી એકાદશી શુક્લ પક્ષની ગણવામાં આવે છે. ગત એકાદશ... Read More

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન -અમેરિકામાં શ્રી મુકતજીવન સ્વામીબાપા કોમ્યુનિટી હોલનું...

  શ્રી સ્વામિનારાયણ (swaminarayan) ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજે અમેરિકાના રોઝફોર્ડ, ટોલેડો, ઓહાયો ખાતેના ચર્ચને રૂપાંતર કરીને મંદિરમાં ફેરવી આઠમા કલ... Read More

19 વર્ષે અધિક શ્રાવણ માસનો સંયોગ

અધિક માસમાં શ્રીવિષ્ણુની પૂજા-અર્ચના, ભાગવત પઠનનો મહિમા છે. પરંતુ, આ વખતનો અધિક માસ એ "અધિક શ્રાવણ માસ" છે. અને આ શ્રાવણ માસ એ ભોળાનાથને સમર્પિત છે. લગભગ 19 વર્ષ બાદ આ રીતે બે શ્રાવણનો સંયોગ સર્જાય... Read More

45 વર્ષ પછી સોમવતી અમાવસ્યા સોમવારે આવે છે

સાવન મહિનો ખૂબ જ વિશેષ છે. આ સોમવારે સોમવતી અમાવસ્યા છે. આજે શ્રાવણ કૃષ્ણ પક્ષની અમાવાસ્યાનો દિવસ છે. હિન્દુ ધર્મમાં તેનું વિશેષ મહત્વ માનવામાં આવે છે અને કહેવાય છે કે આ પવિત્ર નદીઓમાં સ્નાન કરવું ... Read More

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન “શ્રી મુક્તજીવન સ્વામીબાપા મોક્ષદાયી સ્મૃતિ...

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન આયોજીત “શ્રી મુક્તજીવન સ્વામીબાપા મોક્ષદાયી સ્મૃતિ યાત્રા, દક્ષિણ ભારત” માં આચાર્ય શ્રી જ્ઞાનમહોદધિ જિતેન્દ્રિયપ્રયદાસજી સ્વામીજી મહારાજે ત્રિવેન્દ્રમના સુપ્રખ... Read More

સ્વામિનારાયણના સંતને ભાજપે આપી ટિકિટ:ડીકે સ્વામીએ કહ્યું- હું યોગી આદિત્યનાથથી...

આગામી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 160 ઉમેદવારની પ્રથમ યાદી બહાર પાડી દીધી છે. આ વખતે ભાજપે અનેક નવા ચહેરાઓને સ્થાન આપી ચોંકાવ્યા છે. એમાં પણ ભાજપે આ વખતે યુવાઓ પર વધુ ફોકસ કર્યું છે. ભાજપે ભૌગોલિક સ... Read More

ગણેશોત્સવ:શુક્રવારે બ્રહ્મ અને રવિયોગમાં વહેલી સવારે ભગવાન ગણેશની સ્થાપના સાથે...

ભાદરવા સુદ ચોથ એટલે ગણેશજયંતીનો પાવન અને પવિત્ર, મંગળ અને શુભ દિવસ. વિશ્વના કોઈપણ ખૂણે વસતો ભારતીય આજે પણ શુભ કાર્યના પ્રારંભે જેનું સ્મરણ કરે એવા સર્વ વિઘ્નોના નાશક ભગવાન ગણેશજીની જન્મજયંતી એટલે ગ... Read More

મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થા- બાવળા સુવર્ણ પ્રતિષ્ઠોત્સવમાં અન્નકૂટ દર્શન કરો

"સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર" તરીકે ઓળખાતા બાવળા શહેરના ધોળકા રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરનો સુવર્ણ પ્રતિષ્ઠા મહોત્સવ દબદબાભેર ઉજવવામાં આવ્યો હતો. શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર સનાતનધ... Read More

BAPS સંસ્થાના આશરે 30 હજારથી વધુ હરિભગત બાળકોએ વ્યસનમુક્તિ તેમજ...

બીજાના ભલામાં આપણું ભલું, બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ” આ જીવનમંત્ર ધરાવનારા   બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ (૧૯૨૧-૨૦૧૬) જીવનભર લોકોનાં ઉત્કર્ષ અને સુખાકારી માટે સેવારત રહ્યા હતા. પોતાના જીવનક... Read More

પ્રમુખસ્વામી મહારાજના ૧૦૧ મા જન્મજયંતી પર્વની સમગ્ર વિશ્વમાં ધામધૂમપૂર્વક ઉજવણી

તા 1 ડિસેમ્બર, 2022, ગુરુવારના મંગલ પ્રભાતે અમદાવાદમાં પ.પૂ મહંતસ્વામી મહારાજની દિવ્ય ઉપસ્થિતિમાં વિક્રમ સંવત્સરની તિથિ અનુસાર પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજના ૧૦૧ મા જન્મજયંતી પર્વની હર્ષોલ્લાસપૂર્વક ઉ... Read More

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થા - શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજનું કેન્યા,...

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ ઇસ્ટ આફ્રિકામાં પધાર્યા છે. કેન્યા, યુગાન્ડા, ટાન્ઝાનિયા વગેરે દેશોમાં વસતા હરિભક્તો... Read More

Load more