મોરબી બોગસ ટોલનાકું : ઉમિયા ધામ સિદસરના પ્રમુખ જેરામ પટેલના...

મોરબીમાં બોગસ ટોલનાકા મામલે ઉમિયા ધામ સિદસરના પ્રમુખ જેરામ પટેલના પુત્ર અમરશી પટેલનું નામ ઉછળ્યા બાદ વિવાદ વધુ વકર્યો છે, ત્યારે હવે જેરામ પટેલના રાજીનામાની માગ ઉઠી રહી છે. આંતરરાષ્ટ્રીય કુર્મી સેન... Read More

લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે સંગઠનમાં કર્યા ફેરફાર

ગાંધીનગર:ગુજરાત કોંગ્રેસે 10 જિલ્લાના પ્રમુખોની  નિમણૂક કરી છે. અમદાવાદ શહેર પ્રમુખ તરીકે હિંમતસિંહ પટેલની નિમણૂક કરવામાં આવી છે. તો રાજકોટ જિલ્લા પ્રમુખ તરીકે લલિત વસોયાની નિમણૂક કરવામાં આવી છે. ... Read More

અદાણી ગ્રુપ ગુજરાતમાં વિશ્વનો સૌથી મોટો ગ્રીન એનર્જી પાર્ક બનાવશે

અદાણી ગ્રુપ ગુજરાતના રણ વિસ્તારમાં કચ્છના રણમાં વિશ્વનો સૌથી મોટો ગ્રીન એનર્જી પાર્ક બનાવવા જઈ રહ્યું છે. તે 726 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું હશે. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ X (અગાઉ ટ્વિટર) પર ... Read More

Rajkot: રાજકોટમાં વંદે ભારત ટ્રેન પર પથ્થર મારો

વંદે ભારત ટ્રેનમાં પથ્થરમારાની વધુ એક ઘટના સામે આવી છે. આ વખતે રાજકોટમાં વંદે ભારત ટ્રેન પર પથ્થર મારો થયો છે. મહત્ત્વની વાત એ છે આ ટ્રેનમાં રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ પ્રવાસ કરી રહ્યા હ... Read More

ગરબા'ને યુનેસ્કોએ અમૂર્ત સાંસ્કૃતિક વારસો જાહેર કર્યો

ગુજરાતના કરોડો લોકો માટે ખુશીના સમાચાર છે. આપણી ઓળખ સમાન ગરબાને હવે વૈશ્વિક ઓળખ મળી છે. યુનેસ્કો દ્વારા ગુજરાતના ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે પસંદગી કરવામાં આવી છે. આ વાત માત્ર ગુજરાત જ... Read More

રાજકોટ : જાહેરમાં ગંદકી ફેલાવવા બદલ ખેતલા આપા ટી સ્ટોલ...

રાજ્યમાં ગંદકી દૂર કરવા માટે સરકાર પણ અનેક પગલા લેતી હોય છે. ત્યારે રાજકોટમાં આવેલી પ્રસિદ્ધ ખેતલા આપા ટી સ્ટોલને સીલ કરવામાં આવ્યો છે. રાજકોટ મહાપાલિકાના પર્યાવરણ વિભાગએ કાર્યવાહી કરી છે. તો મનપાન... Read More

મોરબીમાં પકડાયું બોગસ ટોલનાકુ.. દોઢ વર્ષથી ચાલતુ હતુ .. કરી...

ગુજરાત સરકાર અજાણ હતી અને એક બોગસ ટોલનાકુએ લોકોને ખંખેરવાનું ચાલુ કરી દીધું. વાકાનેર નજીક વઘાસીયા પ્લાઝા પાસે બોગસ ટોલનાકુ ચાલતુ હતું. બોગસ ટોલનાકાએ કરોડોની  કમાણી દોઢ વર્ષમાં કરી નાખી હશે. વાહન ચા... Read More

એક અકેલા સબ પર ભારી પીએમનો આ શબ્દો સાચો પડયો...

ચાર રાજયના આજે પરિણામ આવ્યા છે જેમાં ભાજપની 3 રાજયમાં સરકાર બની ગઇ છે . 3 રાજયમાં સત્તા મળતાની  સાથે જ ગુજરાત ભાજપના કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો છે મંડળ અને જિલ્લામાં પણ કાર્યકર્તાઓએ કાર્યા... Read More

ખેડામાં નશાયુકત સિરપ કાંડમાં ખેડા ભાજપના પદાધિકારીની સંડોવણી સામે આવતા...

ખેડાના બિલોદરામાં નશાયુકત સિરપથી પાંચ લોકોના મોતનો થયા હોવાની ઘટના સામે આવી હતી. આ કેસમાં સિરપનું વેચાણ કરનાર પદાધિકારી સામે ભાજપે કાર્યવાહી કરી છે. તાલુકા કોષાધ્યક્ષ કિશોર સોઢાને તાત્કાલિક અસરથી દ... Read More

ગુજરાતને GSTની આવકમાં જબર વિકાસ થયો છે જાણો આવકનો આંકડો

GST Data: 1લી ડિસેમ્બરનો દિવસ એક મોટા ગુડ ન્યૂઝ લઈને આવ્યો છે. સરકારી તિજોરીમાં આ મહિને સૌથી વધુ GST કલેક્શન થયું છે. જી હા...નાણા મંત્રાલય દ્વારા શુક્રવારે જાહેર કરાયેલા ડેટા અનુસાર, નવેમ્બર 202... Read More

અમદાવાદમાં દેશની પ્રથમ HIV/AIDS પર ડિજિટલ QR બુક મુખ્યમંત્રીના હસ્તે...

અમદાવાદ એડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા NACOના સહયોગથી HIV વિષય પર દેશની પ્રથમ ડિજિટલ બુક તૈયાર કરવામાં આવી રહી છે જે ટૂંક સમયમાં જ ગુજરાતની પ્રથમ ડિજીટલ બુકનું મુખ્યમંત્રીના હસ્તે લોન્ચિંગ કરવામાં આવશ... Read More

AMCની આજથી ઢોર નિયંત્રણ પોલિસી લાગુ, રજિસ્ટ્રેશન વગરના ઢોરને ડબ્બે...

અમદાવાદમાં આજથી નવી ઢોર નિયંત્રણ પોલિસી અમલી બનશે. નવી ઢોર નિયંત્રણ પોલિસીની અમલવારી માટે મહાપાલિકાએ 90 દિવસનો સમય આપ્યો હતો જે પૂર્ણ થતા નવી પોલિસી અમલમાં મૂકાશે. નવી પોલિસી અમલમાં આવતા જ હવે રજિસ... Read More

અમરેલી: બાબરા ભાજપના મહિલા નગરસેવકના પતિના ગોડાઉનમાં રેડ, આયુર્વેદિક સિરપનો...

અમરેલી: ખેડામાં આયુર્વેદિક સિરપ પીધા બાદ શંકાસ્પદ મોત થયાના કિસ્સા બાદ રાજ્યભરની પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. ત્યારે અમરેલીના બાબરા પોલીસે આયુર્વેદિક સિરપનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. મળતી વિગત... Read More

ખેડામાં જે ભળતી સિરપથી 5 લોકો મર્યા તે ખરેખર શું...

દવાઓની જૈવિક અસરકારકતામાં દવાનો ડોઝ અને દવા આપવાની રીત અને રુટ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. દવાઓની ઇચ્છિત જૈવિક અસરો પ્રાપ્ત કરવા માટે યોગ્ય ડોઝ સ્વરૂપોની પસંદગી અને ડ્રગ એડમિનિસ્ટ્રેશનની એટલે કે શરી... Read More

કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યુ છે ખેડૂતોને સહાય કરવા...

છેલ્લા બે દિવસથી રાજ્યમાં પડી રહેલા કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યુ છે. આને લઇને હવે રાજકીય પક્ષો અને રાજકીય નેતાઓ સરકારને ઘેરવા લાગી છે, આ મુદ્દે આજે ગુજરાત કોંગ્રેસે પણ રાજ્ય સરકારો ... Read More

માવઠા બાદ મોંઘવારીનો માર, શાકભાજીના ભાવમા તોતિંગ વધારો

Vegetable Prices: માવઠા બાદ મોંઘવારીમાં વધારો થયો છે. માવઠા અને લગ્નસરાની સીઝનના કારણે શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો થયો છે. હોલસેલ માર્કેટમાં શાકભાજીના ભાવમાં સરેરાશ 30 થી 40 ટકાનો વધારો થયો હતો. ... Read More

ગુજરાતમાં વીજળી પડવાથી 20 લોકોએ જીવ ગુમાવ્યા,

ગુજરાતના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ દરમિયાન વીજળી પડવાથી 20 લોકોના મોત થયા છે. એક અધિકારીએ સોમવારે આ જાણકારી આપી. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રવિવારે ગુજરાતના વિવિધ શહેરોમાં ખરાબ હવામાન અને વીજળ... Read More

રાજકોટમાં હિમવર્ષા:કુવાડવાના માલિયાસણ નજીક બરફથી રસ્તો બંધ થયો, લોકોએ રસ્તા...

રાજકોટમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો હતો. અનેક જગ્યાએ કરા પડવાની સાથે મનાલી જેવાં દૃશ્યો સામે આવ્યાં છે. કુવાડવા રોડના માલિયાસણ નજીક રસ્તા ઉપર બરફ પથરાયો. બરફથી રસ્તો ઢંકાઇ જતા લોકો રસ્તા પર ... Read More

આવતીકાલે CM ભૂપેન્દ્ર પટેલ જશે અયોધ્યા

તા. 27 નાં રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત વાયબ્રન્ટ સમિટ અંતર્ગત જાપાન તેમજ સિંગાપોરનાં વિદેશ પ્રવાસે  જવાનાં છે. વિદેશ પ્રવાસે જતા પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે અયોધ્યા મુલાકાતે... Read More

ડિજિટલ ટિકિટમાં રાજકોટ એસટી વિભાગ મોખરે

રાજ્યના વાહન વ્યવહાર નિગમ દ્વારા તમામ બસ સ્ટેશનમાં મુસાફરો ડિજિટલ પેમેન્ટ થકી ટિકિટ ખરીદી શકે તે માટે યુપીઆઇની સુવિધા ઉભી કરવામાં આવી છે. રાજકોટનું એસટી વિભાગ રાજ્યનું પ્રથમ ડિવિઝન બન્યું છે કે જ્ય... Read More

વિદ્યા સહાયકોનું આંદોલન ગાંધીનગર પહોંચ્યું

વધુ એક આંદોલન ગાઁધીનગરના દ્વાર સુધી પહોંચ્યું છે. શિક્ષકોની કાયમી ભરતી કરવાની માંગ સાથે મોટી સંખ્યામાં ઉમેદવારો ગાંધીનગર એકઠા થયા હતા. વિદ્યા સમીક્ષા કેન્દ્ર પર ઉમેદવારોએ પોતાનો વિરોધ વ્યક્ત કર્ય... Read More

જુનાગઢ - 71 અન્નક્ષેત્ર, 8 પડાવ : ગિરનાર પરિક્રમાની તૈયારીઓ...

જુનાગઢ, તા.21 : પાવનકારી ગિરનારની લીલી પરિક્રમા શરૂ થવાને માત્ર બે દિવસ બાકી રહ્યા છે. તા. ર3ને ગુરૂવારે વિધિવત રીતે પરિક્રમા લીલી ઝંડી આપી શરૂ કરવામાં આવશે. વહીવટી તંત્ર, વન વિભાગ દ્વારા આખરી ઓપ અ... Read More

ભાજપના મહિલા ધારાસભ્યે જાહેરમાં ઉભરો ઠાલવ્યો, ‘પાર્ટીના લોકો મારું અપમાન...

નર્મદા જિલ્લા ભાજપની આંતરિક ખેંચતાણ ફરી સપાટી પર આવી છે. નાંદોદના મહિલા ધારાસભ્યએ જાહેર મંચ પરથી ફરિયાદ કરી કે, પાર્ટીના કાર્યકરો તેમની હાંસી ઉડાવતા હતા. રાજપીપળામાં યોજાયેલના સ્નેહ મિલન સમારંભમા... Read More

Surat - CCTVથી મોબાઇલમાં ચોર ચોરી કરતા મકાન માલિકને દેખાયા,...

સુરતમાં વધુ એક મોટી ચોરીની ઘટનાને ચોરોએ અંજામ આપ્યો છે, આ સાથે જ પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠ્યા છે. સુરતના કતારગામ વિસ્તારમાં ગઇ મધરાત્રે એક બંગલામાં ચોર ઘૂસ્યા અને 6.88 લાખ રૂપિયાની ચોરી કરી ફર... Read More

અંબાજીનો મોહનથાળ ફરી વિવાદમાં:અગાઉ મોહનથાળ બનાવનારી ફાઉન્ડેશનને ફરી કામગીરી સોંપાતાં...

શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે. અંબાજી મંદિર અને અંબાજીની આગવી ઓળખ એટલે મોહનથાળનો પ્રસાદ, જે વર્ષોથી ચાલી આવતી પરંપરા... Read More

કેંદ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે મંચ પરથી જ અધિકારીઓનો લઈ લીધો...

નર્મદા:  કેંદ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે મંચ પરથી જ અધિકારીઓનો ઉધડો લઈ લીધો હતો. કારણ હતું એક મહિલાને એક મહિનાથી આવકનો દાખલો ન આપવો. મંત્રી દેવુસિંહ ચૌહાણ આજે નર્મદાના નાંદોદ તાલુકાના જિઓરપાટી ગામે... Read More

Final 20223 - સ્ડેડિયમમાં સ્ન્નાટો કરી દઇશું ઓસ્ટ્રલીયાનો કેપ્ટન ભાલ...

આજે ફાઇનલ મેચ છે અને તે પહેલા ગઇકાલે બંને ટીમના  કેપ્ટેને પત્રકાર પરિષદ કરી હતી જેમાં ઓસ્ટ્રલીયાનો કેપ્ટન ભાન ભુલ્યો. જોઇએ કોણ છે આ કમિન્સ . જ્યારે પેટ કમિન્સ 22 વર્ષનો હતો, ત્યારે તેણે છેલ્લે ઓ... Read More

નિવૃત્ત કર્મચારીઓ માટે ખુશખબર : ગુજરાત સરકારે લાભ પાંચમે 2...

ગુજરાત સરકારે સરકારી વિભાગના વિવિધ પેન્શન ધારકો માટે મોટી જાહેરાત કરી છે. રાજ્યના નાણાં વિભાગે આજે લાભ પાંચમના દિવસે પેન્શન ધારકોને મોટો લાભ કરાવ્યો છે. નાણાં વિભાગે મોટી જાહેરાત કરતા કહ્યું કે, ... Read More

મહેસાણાના બ્રાહ્મણવાડા ગામ ખાતે ફટાકડાને કારણે ફુગ્ગાઓમાં બ્લાસ્ટ થતા એકસાથે...

લાભ પાંચમના દિવસે મહેસાણામાં મોટી દુર્ઘટના બની છે. મહેસાણાના બ્રાહ્મણવાડા ગામ ખાતે ફટાકડાને કારણે ફુગ્ગાઓમાં બ્લાસ્ટ થતા એકસાથે ૩૦ જેટલા લોકો દાઝ્યા છે. તમામને મહેસાણાની જુદી જુદી હોસ્પિટલમાં સાર... Read More

ભારતીય ખિલાડીઓને ઇનામની જાહેરાત શરૂ, રાજકોટનો આ બિલ્ડર આપશે ખિલાડીઓને...

આવતીકાલની વર્લ્ડકપની ફાઈનલની મેચ માટે દેશવાસીઓનો ઉત્સાહ ચરમસીમાએ છે. હાલ ચાલી રહેલ વર્લ્ડ કપમાં ભારતીય ટીમે લીગ મેચ અને સેમી ફાઇનલમાં સતત સારું પ્રદર્શન કરીને ટોચની ટીમોને હાંફાવી છે. ત્યારે આવતી... Read More

પોલીસ સ્ટેશનમાં પોલીસની આબરુ જાય તેવું કામ આ પોલીસ કર્મીઓએ...

પોતાના જ ઘરમાં ચોરી, પોતાની જ ઓફિસમાં ચોરી.. આવું સાંભળવુ પણ અજુગતુ લાગે. પરંતું મહીસાગરની પોલીસે સરકારી ખજાના પર જ લૂંટ ચલાવી છે. મહીસાગર પોલીસ સ્ટેશનમાં ગજબની ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. અહી પ... Read More

જો ભારતીય ટીમ ફાઇનલમાં જીતશે તો અમદાવાદમાં રિવરફ્રન્ટ પર કરી...

વન-ડે વર્લ્ડકપ 2023ની ફાઇનલ 19 નવેમ્બરના રોજ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જો ભારતીય ટીમ વર્લ્ડકપની ફાઇનલ મેચમાં વિજયી બનશે તો  અમદાવાદમાં રોડ શો કરી શકે છે. ભારતીય ટીમ... Read More

FINAL 2023- શું ફાઇનલમાં અશ્વીનનો સમાવેશ કરશે ?' ટીમમાં થવો...

ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. રવિવારે રમાનારી આ ફાઇનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થશે. ટીમ ઈન્ડિયા ત્રીજી વખત ટાઈટલ જીતવા ... Read More

મેચમાં એક સમયે સન્નાટો થઇ ગયો પણ શમીની બોલીંગે ટીમમાં...

વનડે મેચમાં ભારતનું સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન કરનાર ફસ્ટ બોલર મોહમ્મદ શમીએ કહ્યું કે તે પોતાની તકની રાહ જોઈ રહ્યો હતો અને તે ખુશ છે કે તેણે તેનો સારી રીતે ઉપયોગ કર્યો છે. શમીએ ભારતની પ્રથમ વર્લ્ડ... Read More

India vs New Zealand Semi Final - TOSS જીત્યું ભારત,...

'Toss ભારત જીત્યુ છે ભારત પહેલા બેટીંગ કરશે એનો મતલબ કે ભારતે મોટો સ્કોર કરવો પડશે તો જ બોલરોને બોલીગ કરવામાં એક એડવાન્ટેજ મળશે અને રોહીતે ટીમમાં કોઇ ફેરફાર કર્યો નથી તો ન્યુઝિલેન્ડે પણ કોઇ ફેરફાર ... Read More

જો ટીમ ઇન્ડિયા ફાઇનલમાં ન પહોંચે તો પણ ICC ટીમને...

ICC ODI World Cup 2023:ICC ODI વર્લ્ડ કપ 2023 શરૂ થયાને એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે. હવે ફાઇનલ મેચ માટે માત્ર એક સપ્તાહથી ઓછો સમય બાકી છે. પ્રથમ મેચ 5 ઓક્ટોબરે રમાઈ હતી. ફાઇનલ મેચ 19મી નવેમ્બરે અમ... Read More

અમદાવાદમાં બની ચોંકાવનારી ઘટના, લિફ્ટમાં ફસાતા 6 વર્ષના બાળકનું થયું...

અમદાવાદઃ અમદાવાદમાં માતા-પિતાની આંખ ઉઘાડતો કિસ્સો સામે આવ્યો છે. જો તમે પણ તમારા બાળકને લિફ્ટમાં એકતા મોકલતાં હોવ તો ચેતી જજો. અમદાવાદમાં એવી ઘટના બની છે જે વાંચીને તમારા રૂવાંટા પણ ઉભા થઈ જશે.... Read More

ગાંધીનગર ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 1500થી વધુ પોસ્ટની ભરતીની...

સરકારી નોકરી કરવા માંગતા વિદ્યાર્થીઓ  માટે સારા સમચાર સરકારે બમ્પર ભરતી જાહેરત કરી છે. ગાંધીનગર ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 1500થી વધુ પોસ્ટની ભરતીની જાહેરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 1500થી વધ... Read More

Dhanteras 2023: ધનતેરસ પર જ્વેલરી ખરીદનારાઓ માટે સારા સમાચાર!

Gold Silver Price on Dhanteras 2023: આજે ધનતેરસ (Dhanteras 2023) નો તહેવાર દેશભરમાં ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે સોના અને ચાંદીની ખરીદી (Gold Bu... Read More

અમદાવાદના ફુલ બજારમાં રોનક: ફુલોની મહેક થઈ મોંઘી, ભાવમાં કિલોએ...

Ahmedabad flower Market: ધનતેરસના પર્વ પર અમદાવાદના ફુલ બજારોમાં સવારી જ રોનક જામી છે. જો કે ધનતેરસમાં આ ફુલોની મહેક પણ હવે મોંઘી થઈ ગઈ છે. તમામ ફુલોમાં 20થી 30રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે. સામ... Read More

ગુજરાત કોંગ્રેસમાં ખળભળાટ, કોંગ્રેસનો સોદો થયાનો નેતાનો આક્ષેપ ,રઘુ શર્મા...

રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 23 નવેમ્બરનાં રોજ યોજાનાર ચૂંટણીને લઈ કોંગ્રેસ દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. પરંતુ ગુજરાતના કોંગ્રેસ પ્રભારીને હરાવવા કોંગ્રેસન... Read More

પાટીલને લાવવા જ છે પણ અમરીશ ડેર ને નથી જવું...

લોકસભાની ચૂંટણી પહેલાં સીઆર પાટીલ ગુજરાતભરમાં અલગ અલગ જગ્યાએ કાર્યક્રમો કરી રહ્યાં છે. તાજેતરમાં સોમનાથમાં એક ખાનગી હોસ્પિટલના લોકાર્પણ સમયે પાટીલે કોંગ્રેસના નેતા અમરીશ ડેરને જાહેર મંચ પરથી ભાજપ... Read More

OLA -UBER ને ઝટરો, દિલ્કી સરકારે લીધો મહત્વનો નિર્ણય ,...

દિલ્હી-એનસીઆર પ્રદૂષણનો સામનો કરી રહ્યું છે. પ્રદૂષણની સમસ્યાનો સામનો કરવા માટે દિલ્હીની કેજરીવાલ સરકાર દરરોજ નવા નિર્ણયો લઈ રહી છે. હવે દિલ્હી સરકારે દિલ્હીમાં અન્ય રાજ્યોમાં નોંધાયેલ ઉબેર OLA અને... Read More

અમેરિકા જવામાં ગુજરાતીઓ અવલ્લ!ચાલુ વર્ષે અમેરિકાએ 10 લાખથી વધુ ભારતીયોને...

અમેરિકામાં નોકરી કરીને પૈસા કમાવવા કે પછી ઉચ્ચ અભ્યાસના નામે અમેરિકામાં એન્ટ્રી મેળવવા માટે ભારતીયોમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. એમાંય ખાસ કરીને ગુજરાતીઓ તો અમેરિકાનું નામ સાંભળતા જ ઘેલા થાય ... Read More

સુરત મનપાએ ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી પાછળ ખર્ચી નાંખ્યા 5 કરોડ.

Surat News: સુરતમાંથી એક વિચિત્ર અને ચોંકાવનારી માહિતી સામે આવી છે. હાલમાં આપ નેતાએ ભાજપ શાસિત સુરત મહાનગર પાલિકા પર ગંભીર આરોપ લાગવ્યો છે. આપ નેતાએ આરોપ લગાવતા કહ્યું છે કે, સુરત મનપાએ છેલ્લા પાંચ... Read More

ધોરણ 12 બોર્ડ પરીક્ષા અંગે મહત્વના સમાચાર : બોર્ડ તરફથી...

 ધોરણ 12 બોર્ડ પરીક્ષા અંગે મહત્વના સમાચાર સામે આવ્યા છે. 2024 ના લેવાનાર પરીક્ષાના ફોર્મ ભરવા માટે બોર્ડ તરફથી સુચનાઓ જાહેર કરાઈ છે. વિદ્યાર્થીઓ 6 નવેમ્બરથી 15 ડિસેમ્બર સુધી પરીક્ષા ફોર્મ ભરી શક... Read More

ડુપ્લીકેટ ફૂડ તો સાંભળ્યું છે પણ હવે ડુપ્લીકેટ અધિકારીઓ ઝડપાય...

જ્યાં આખેઆખી સરકારી કચેરી જ નકલી હોય ત્યાં નકલી સરકારી અધિકારીઓ તો ખુલ્લેઆમ ફરતા હોય છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નકલી સરકારી અધિકારીઓ પકડાઈ રહ્યાં છે. આ નકલી અધિકારીઓ મહાઠગ બનીને લોકોને છેત... Read More

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ખાલી પડેલી જગ્યાઓ પર તાત્કાલિક ભરતી કરવામાં...

અમદાવાદ મહાનગરપાલિકામાં ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ગુરુવારે મળી હતી. જેમાં નિર્ણય લેવાયો હતો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં... Read More

લોકસભા ચૂંટણીમાં શું શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસની શક્તિ વધારશે ?

ગુજરાત ભાજપનો મજબૂત ગઢ છે. 2024ની ચૂંટણીમાં કોંગ્રેસ સામે સૌથી મોટો પડકાર આ ગઢમાં ઘૂસવાનો છે. જૂનમાં પ્રદેશ પ્રમુખ બનેલા શક્તિસિંહ ગોહિલ દિવાળી પહેલા સંગઠનના કેટલાક પદો પર નેતાઓની તાજપોશીની જાહેર... Read More

આપણી દિકરી શોપિંગમાં જતી હોય તો બાજુમાં રિવોલ્વર લટકતી હોવી...

સરદાર ધામ અમદાવાદના ગગજી સુતરીયા પોતાના નિવેદનને લઈને વિવાદમાં આવ્યા છે. સરદાર જયંતિ નિમિતે આણંદમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ગગજી સુતરીયાએ સમાજ અને દેશની દીકરીઓને લાયસન્સવાળી રિવોલ્વર સાથે શોપિંગ ક... Read More

SL સામે અય્યરની 6 SIX ,શમીની 5 વિકેટ સાથે બન્યા...

ગઇકાલે વાનખેડામાં ભારત અને શ્રીલંકા વચ્ચે મેચ રમાઇ હતી. ટોસ જીતી શ્રીલંકાએ બોલીગ કરવાનો નિર્ણય કર્યો અને બેટીંગ  કરવા આવેલી ટીમ ઇન્ડિયાની શરૂઆથ  ખરાબ રહી બીજા જ બોલે રોહીત બોલ્ડ થયો ફકત 4 રન કરી. ત... Read More

સુરત - ભાજપ કોર્પોરેટરના પુત્રએ કોન્ટ્રાક્ટર પર કર્યું ફાયરિંગ, પોલીસે...

સુરતમાં ભાજપના કોર્પોરેટર અજીત પટેલના પુત્ર દિવ્યેશ ભેંસાણિયાએ સુરતમાં કોન્ટ્રાક્ટર સાથે બબાલ થતા ફાયરિંગ કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પોલીસે આ મામલે દિવ્યેશ ભેંસાણિયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ... Read More

સુરત - વિદેશ જવા એજેન્ટ રોક્યો હોય તો આ સમાચાર...

સુરતમાં ફરી વખત વિદેશની ઘેલછામાં 100 થી વધારે લોકો છેતરપિંડીનો શિકાર બન્યા છે. વિદેશમાં વર્ક પરમિટ અપાવવાના બહાને કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના વિઝા અપાવવાના બહાને લોકોને પોતાનો શિકાર બનાવ્... Read More

દેશનો પ્રથમ કિસ્સો- સુરતમાં માત્ર પાંચ દિવસના બાળકના અંગનું દાન...

દેશમાં અંગદાન અંગે લોકોમાં જાગૃતતા વધી છે જેનું ઉત્તમ ઉદાહરણ ગુજરાતના સુરતે આપ્યું છે. સુરતમાં ફકચ પાંચ દિવસના બાળકનું અંગ દાન કરવામાં આવ્યું. આ સાથે આ ઘટના વિશ્વમાં બીજી અને દેશની પહેલી ઘટના છે જે... Read More

સાબરડેરીએ ઘીના ભાવ ઘટાડયા છે, શું હવે અમુલ સહિતની બ્રાન્ડ...

તહેવારો નજીક છે ત્યારે સાબરડેરીએ સામાન્ય લોકો માટે સારા સમાચાર આપ્યા છે. સાબરડેરીએ તહેવાર ટાણે જ ઘીના ભાવમાં ઘટાડો કર્યો છે. સાબરડેરી દ્વારા ઘીના ભાવમાં પ્રતિ કિલો એ 29 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો... Read More

ઇસ્કોન કેસમાં આરોપી તથ્ય ના પિતા પ્રજ્ઞેશ પટેલને મળ્યા જામિન

ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં આરોપીના પિતા પ્રજ્ઞેશને જામીન મળ્યા છે.  પહેલા સેશન્સ કોર્ટે જામીન ફગાવ્યા હતા. હાઇકોર્ટે પ્રજ્ઞેશના શરતી જામીન મંજુર કર્યા છે.  અકસ્માતમાં 10 લોકોના મોત થયા હતા. પ્રજ્ઞેશ પ... Read More

સરકાર અને રાશનકાર્ડ દુકાનદારોની લડાઇમાં તહેવાર ટાળે ગરીબોનો મરો

ગુજરાતના 17 હજાર રાશન સંચાલકોનું આજથી અસહકારનું આંદોલન શરૂ થયું છે. સરકારે વચન ન પાળતાં વ્યાજબી ભાવના દુકાનદારો હડતાળ પર ઉતર્યાં છે. સરકાર સમક્ષ રહેલી પડતર માંગણીઓને મુદ્દે રાશન સંચાલકોએ સરકાર સા... Read More

કુમકુમ આનંદધામ ખાતે સદગુરુ સ્વામીશ્રી ને સલામી આપવામાં આવી.

શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ મણિનગર - અમદાવાદ ના સંસ્થાપક સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની 102 મી પ્રાગટ્ય જયંતી પ્રસંગે યુવાનો- સંતો અને હરિભક્તોએ તેમણે કરેલા કાર્યો બદલ તેમના ચરણ... Read More

મોરબી ઝુલતા બ્રિજ દુર્ઘટનાની આજે પહેલી વરસી, 1 વર્ષ બાદ...

મોરબીમાં આવેલ ઝુલતો બ્રિજ તૂટી પડવાની ઘટનામાં 135 વર્ષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ દુર્ઘટનાને 1 વર્ષનો સમય થઈ ગયો. છતાં મૃતકોના પરિજનો હજુ સુધી ન્યાય માટે તરસી રહ્યા છે. અમદાવાદના ગાંધી આશ્રમમાં આજે ... Read More

CWC2023 - ભારતની ઇંગલેન્ડ સામે જીત, ભારતે ઇંગ્લેન્ડને 100 રનથી...

વર્લ્ડ કપ 2023ની 29મી મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 230 રનનો ટાર્ગેટ આપ્યો છે. જવાબમાં ઇંગ્લેન્ડના બેટર ભારતીય પેસ બોલર સામે ઘુંટણીયે. ભારતે પેલા પાવરપ્લેમાં ઇંગ્લેન્ડની 4 વિકેટ પાડી દીધી હતી સૌથી પહેલી... Read More

સુરતમાં એક જ પરિવારના 7 લોકોએ એકસાથે આત્મહત્યા કરી

Surat News : સુરતમાં એક ચોંકાવનારી ઘટના બની છે. એક જ પરિવારના 7 લોકોએ આત્મહત્યા કરી છે. સુરતના પાલનપુર પાટિયા પાસે સામૂહિક આત્મહત્યાની આ ઘટના બની છે. સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટમાં 7 લોકોએ આત્મહત્યા ક... Read More

છોટા ઉદેપુરમાં આખી નકલી સરકારી કચેરી ઉભી કરી 4 કરોડનું...

ગુજરાતમાં અત્યાર સુધીમાં ઘણીવાર નકલી સરકારી અધિકારી કે નકલી પોલીસ પકડાઈ ચૂકી છે, પરંતુ હવે આખે આખી કાગળ પર જ ખોટી સરકારી કચેરી ઊભી કરીને કરોડોનું કૌભાંડ આચરવામાં આવતું હોવાનો ખુલાસો થયો છે. આ મામલે... Read More

અમદાવાદમાં મેયરના વોર્ડમાં ટોળાનો AMCની ટીમ પર હિચકારો હુમલો

અમદાવાદના પ્રથમ નાગરિક મેયર પ્રતિભા જૈનના શાહીબાગ વિસ્તારમાં સિવિલ હોસ્પિટલ બહાર મોડી રાત્રે દબાણ દૂર કરવા ગયેલા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓને ટીમ ઉપર સ્થાનિક લારી-ગલ્લાવાળાઓ દ્વારા ... Read More

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન - ગોધરામાં વિજયાદશમીએ સંસ્કૃત ગરબાનું આયોજન...

વિજયાદશમી એટલે વીરતા અને શૌર્યના વિજ્યનું પર્વ. વિજયાદશમી એક ઉત્સવ કે તહેવાર જ નથી પરંતુ કેટલીય સારી વાતોનુ પ્રતીક છે. સત્ય, સાહસ, નિઃસ્વાર્થ સહાયતા, મિત્રતા, વીરતા અને સૌથી વધારે દંભ જેવા અલગ અલગ ... Read More

PM મોદી આવશે ગુજરાત , રૂ. 4700 કરોડના વિકાસકાર્યોનું કરશે...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાતના મહેમાન બની રહ્યા છે. મહેસાણામાં 30 ઓક્ટોબરે PM મોદીની સભાનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન રૂ.4778  કરોડના વિકાસકાર્યોના ખાતમૂહુર્ત અને લોકા... Read More

સુરતે મુંબઈને આપ્યો મોટો ઝટકો, ઓફિસો અચાનક બંધ થવા લાગી,...

સરકારના સહયોગ વિના સુરતના હીરાના વેપારીઓએ અંદાજે રૂ. 3400 કરોડના ખર્ચે વિશ્વનું સૌથી મોટું ડાયમંડ બિઝનેસ હબ બનાવ્યું છે. સુરત ડાયમંડ બોર્સ નામના આ ડાયમંડ હબને વિશ્વની સૌથી મોટી ઇમારતનો ખિતાબ પણ મળ્... Read More

ઉર્વશી સોંલકીએ નવરાત્રિમા આપેલા નિવેદન મુદ્દે સાધુ સમાજમા રોષે ભરાયો

નવરાત્રિને લવરાત્રિ ગણાવનારી મુંબઈની વિવાદિત કલાકાર ઉર્વશી સોલંકીએ માફી માગવાના બદલે ફરીથી એક નવો વિવાદ છેડ્યો છે. જી હા,,, નડિયાદમાં નવરાત્રિમાં વિવાદિત વાણીથી વિવાદ છેડનારી ઉર્વશી સોલંકીએ પોતાન... Read More

IND vs NZ - ન્યુઝીલેન્ડ 274 રનનો ટાર્ગેટ આપ્યો, શામીની...

વર્લ્ડ કપની 21મી મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને 273 રનમાં ઓલઆઉટ કરી દીધું છે. ટીમને જીતવા માટે 274 રનનો ટાર્ગેટ મળ્યો છે. નંબર-4 પર બેટિંગ કરવા આવેલા ડેરિલ મિચેલ (130)એ સદી ફટકારી હતી, જ્યારે રચિન રવિ... Read More

Navratri 2023 - છઠ્ઠા નોરતે રાષ્ટ્રભકતિનાં રંગે રંગાયું Amdavadનો ગરબો

નવલી નવરાત્રીને પુર્ણ થવામાં હવે 3 દિવસ બાકી રહ્યા છે ત્યારે ગુજરાતીઓ ગરબે ઘુમવા માટે પાર્ટી પ્લોટ અને ફેલટ તેમજ શેરીઓમાં મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહ્યા હતા. ગઇકાલે છઠ્ઠા નરોતે અમદાદવાના રિવર ફ્રન્ટ... Read More

Navratri 2023 - પાંચમાં નોરતે અરૂણ રાજ્યગુરુએ ખેલૈયાઓને ગરબે ઘુમાવ્યા

નવલી નવરાત્રી નો પર્વ ચાલી રહ્યો છે ત્યારે ગુજરાતમાં જેમ જેમ દિવસો પસાર થતા જાય છે તેમ તેમ ખેલૈયાઓની સંખ્યા પણ વધતી જાય છે. અમદાવાદ શહેરમાં આશરે 50 થી વધુ પાર્ટી પ્લોટમાં આયોજન થઇ રહ્યુ છે આ વખતે ફ... Read More

વિશ્વકપમાં ભારતની સતત ચોથી જીત ,બાંગ્લાદેશની હાર

વન-ડે વર્લ્ડ કપ 2023માં 17મી મેચ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં બાંગ્લાદેશે ભારતને 257 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટીમ ઈન્ડિયા તરફથી વિરાટ ક... Read More

લાઉડ સ્પીકરનો જાહેરમાં ઉપયોગ પહેલા લાયસન્સ લેવું ફરજિયાત, પોલીસની લેવી...

રાજ્યમાં ધ્વનિ પ્રદૂષણ (Noise pollution) વિવાદ મુદ્દે થયેલી અરજીમાં અમદાવાદ પોલીસનું સોગંદનામુ રજૂ કર્યુ છે. જેમાં જણાવવામાં આવ્યુ છે કે લાઉડ સ્પીકર (Loud speaker) વેચનારે તેમાં સાઉન્ડ લિમિટર ઈન્સ્... Read More

Navratri - ચોથા નોરતે Ahmadabad Film city Dandiya Dhamal માં...

આજે પાચમું નોરતું છે, ત્યારે ગઈકાલે ચોથા નોરતે ગુજરાતમાં ખેલૈયાઓ અસલી નવરાત્રિના રંગમાં રંગાયા હોય તેમ ગરબાની રમઝટ બોલાવી હતી. ખેલૈયાઓના અવનવા સ્ટેપ રમી ગરબે ઘુુમ્યા. પાર્ટી પ્લોટ, ક્લબમાં રંગબેરંગ... Read More

24 કલાકમાં હાર્ટ એટેકથી છ લોકોએ ગુમાવ્યો જીવ, નાની વયે...

જ્યમાં હાર્ટ એટેકના કિસ્સામાં ચિંતાજનક વધારો થયો છે. હાર્ટ એટેકની ઘટનાઓમાં યુવાઓ જીવ ગુમાવી રહ્યા છે. જામનગરના સેના નગરમાં રહેતા રવિ લુણા નામના યુવકને સામાન્ય તાવ અને શારીરિક તકલીફ થતા ખાનગી હોસ્પિ... Read More

નવરાત્રીના ત્રીજા દિવસે અમદાવાદના ગરબામાં ખેલૈયાઓ મોડે સુધી ગરબે ધુમ્યા

નવલી નવરાત્રીના ત્રીજા દિવસે ખેલૈયાઓનો થનગનાટ જોવા મળ્યો અને મળે પણ કેમ નહી રાજય સરકારે ખેલૈયાઓને ત્રીજા દિવસે મોડે સુધી ગરબા રમવાની છુટ આપી દીધી છે. રાજય સરકાર દ્વારા મોડે સુધી ગરબા રમવાની મંજૂરી ... Read More

Navratri2023 - બીજા દિવસે- "જયશ્રી રામ જયશ્રી રામ" ના નાંદથી...

નવરાત્રીના બીજા દિવસે ખેલૈયાઓની રમઝટ  બોલાવી . અમદાવાદમાં દરેક સોસાયટી,શેરીઓ અને પાર્ટી પ્લોટમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અમદાવાદના રિવરફ્રન્ટ પર Zaira Daimond Present અને રાઘે ઇવેન્ટ... Read More

"માં તું ચૌદ ભુવન માં રેતી"....દાંડિયા ધમાલ 2023 માં ખેલૈયાઓનો...

નોંધ - આ સ્ટોરી જો ડેઇલ હન્ટ એપ પર પુરી વાંચવા ન મળે તો અમારી વેબસાઇટ nationgujarat.com પરથી વાંચવા વિનંતી. અમદાવાદમાં વૈષ્ણવદેવી વિસ્તારમાં આવેલ ઉમિયા ફાર્મમાં આયોજિત" Ahmedabad FilmCitty Dan... Read More

Rajkot: શું લોકસભા ચૂંટણીમાં સાંસદ મોહન કુંડારિયાની ટિકિટ કપાશે?

Rajkot: લોકસભા ચૂંટણીના ભણકારા વાગી ગયા છે અને રાજકીય ગતિવિધિઓ પણ તેજ થઈ ગઈ છે.ભાજપ પણ લોકસભા ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે એક્શન મોડમાં આવી ગયું છે.ત્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના પણ રાજકોટ અ... Read More

Navratri 2023: શું તમે નવરાત્રી દરમિયાન ઉપવાસ કરો છો? તો...

દર વર્ષે બે નવરાત્રી ઉજવવામાં આવે છે. આસો નવરાત્રી અને ચૈત્ર નવરાત્રી. પ્રથમ નવરાત્રી ચૈત્ર મહિનામાં ઉજવવામાં આવે છે અને બીજી નવરાત્રી, જેને શારદીય કે આસો નવરાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. તે શરદ ... Read More

Navratri 2023 - આજથી ઉમિયા ફાર્મમાં ખેલૈયાઓનો થનગનાટ જોવા મળશે....

દેવી પૂજાના નવ દિવસીય તહેવાર નવરાત્રીનો આજથી (15 ઓક્ટોબર) પ્રારંભ થઈ રહ્યો છે. આ ઉત્સવ 23 ઓક્ટોબર સુધી ચાલશે. આજે સોસાયટીઓમાં, શેરીઓમાં અને પાર્ટી પ્લોટમાં ગરબાની ધૂમ મચશે.  અમદાવાદમાં પણ  50 જેટલા... Read More

Dandiya Dhamal 2023 - પધારો ગરબા રમવા ઉમિયા ફાર્મ, જીતો...

નવરાત્રીને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે ગરબાના શોખિનો કપડા થી લઇ તમામ તૈયારીઓ પુરી કરી રહ્યા છે. આ વખતે રાજયના મોટા ભાગના પાર્ટી પ્લોટમાં સરકારી ગાઇડ લાઇન પ્રમાણે ગરબાનું આયોજન થઇ રહ્યુ છે અમદા... Read More

Navratri 2023 - અમદાવાદના રિવરફ્રન્ટ પર "Amdavadનો ગરબો"માં ખેલૈયાનો થનગાનટ...

ગુજરાતીઓ માટે સૌથી વધારે રાહ જોવાતો તહેવાર નવરાત્રી આંગણે આવીને ઊભો છે, 15 ઓક્ટૉબરથી સમગ્ર ગુજરાતમાં નવરાત્રીની ધૂમ મચશે. હવે તો ગુજરાત બહાર પણ નવરાત્રીના નવ દિવસ ઉજવાય છે અને લોકો ગરબે ઘૂમે છે. વિ... Read More

ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, જાણી...

ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે બોર્ડે પરિક્ષાના કાર્યક્રમની જાહેરાત કરી થછ. 11 થી 26 માર્ચ દરમિયાન યોજાશે બોર્ડની પરિક્ષા  બપોરે લેવાશે ધોરણ 12ની પરિક્ષા  ગુજરાતી હિન્દી... Read More

Dandiya Dhamal 2023: ઉમિયા ફાર્મ ખાતે ખેલૈયાઓ બોલાવશે રમઝટ, આયોજકોએ...

નવલી નવરાત્રી એટલે નવ રાત્ર અને દસ દિવસ દરમ્યાન શક્તિરૂપ 9 માતાજીઓની પૂજા અને અર્ચનાનો ઉત્સવ.નવરાત્રીએ નવ દિવસ ગરબા રમી માતાજીની આરાધનાનું પર્વ છે અને ગુજરાતીઓની આગવી ઓળખ છે. નવરાત્રીનુ આ પર્વ શક્ત... Read More

સિધ્ધપુરમાં ગુ.પ્રજાપતિ ભાજપ વિચારધારા ઉતરઝોન ના પદાધિકારીઓ ની બેઠક યોજાઇ

ગઇકાલે સિધ્ધપુરમાં ગુજરાત પ્રજાપતિ ભાજપ વિચારધારા ના ઉતરઝોન ના પદાધિકારીઓ ની બેઠક યોજાઇ હતી બેઠકમાં સમાજને પ્રભૃત્વ મળે તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી મુખી મહાર... Read More

મોડાસા નજીક ટ્રક વીજ તારને અડકતા 150 બકરા ભરેલી સળગી,...

અરવલ્લી જિલ્લાના મોડાસાથી સમાચાર આવી રહ્યા છે. મોડાસા નજીક આવેલા બામણવાડની નવી વસાહત પાસે એક ટ્રકને વીજ તાર અડકી જતા આગ લાગી છે. ટ્રકમાં 150 જેટલા બકરા બે ભાગમાં ભરેલા હતા. બકરા ભરેલી ટ્રકમાં આગ લા... Read More

Ahmedabad - ગુજરાતી શાળા નં.1માં મધ્યાહન ભોજન પીરસવાનું કામ કરતી...

અમદાવાદના વિવેકાનંદનગરમાં ગુજરાતી શાળા નં.1માં મધ્યાહન ભોજન પીરસવાનું કામ કરતી મહિલાનું હાર્ટ-એટેકથી મોત થયું છે. ભોજન પીરસતી વખતે મહિલા અચાનક ઢળી પડી હતી, આથી વિદ્યાર્થીઓ અને સ્કૂલ સ્ટાફમાં અફરાતફ... Read More

આ આંકડો સાચે ધબકારો ચૂકાવશે! રાજકોટમાં છેલ્લા એક મહિનામાં હાર્ટ...

રાજકોટ: ગુજરાતમાં દિવસે ને દિવસે યુવાનોમાં હાર્ટ એટેકના કેસ વધી રહ્યા છે. રાજકોટમાં છેલ્લા એક મહિનામાં હાર્ટ એટેકનાં 450 કેસ નોંધાયા છે. જેથી વહીવટી તંત્રએ ચિંતા વ્યક્ત કરી છે. નવરાત્રી સમયે અર્વાચ... Read More

ગુજરાતમાં વ્યાપમ કરતા પણ મોટું કૌભાંડ ભાજપ સરકારે કર્યું હોવાનો...

અમદાવાદ: કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે ભાજપ સરકાર સામે ગંભીર આરોપ લગાવ્યા છે. ગુજરાતની ભાજપ સરકારે વ્યાપમ કરતા મોટું ભરતી કૌભાંડ કર્યું હોવાનો રાવલે દાવો કર્યો છે. ખેડામાં 2008માં 257 શિક્ષકોની ... Read More

રાજકોટ મહાપાલિકા ભાજપમાં નવી ટર્મની બોડીની નિમણુંક બાદ ‘ઓલ ઇઝ...

રાજકોટ મહાપાલિકા ભાજપમાં નવી ટર્મની બોડીની નિમણુંક બાદ ‘ઓલ ઇઝ નોટ વેલ’નું વાતાવરણ કયાંકને કયાંક દેખાઇ રહ્યું છે ત્યારે પૂર્વ સરકાર અને પૂર્વ શાસકોના સમયમાં ચૂંટાયેલા કોર્પોરેટરો પર પાર્ટીની અમુક નવ... Read More

અંબાજીમાં ભેળસેળીયો મોહનથાળ બનતા કેટરર્સનો કોન્ટ્રાક્ટ રદ કરાયો

અંબાજીમાં પ્રસાદ માટે વપરાતા ઘીના નમુના ફેલ થતા ઉહાપોહ મચી ગયો છે. આરોગ્ય વિભાગ દોડતું થયું છે. ભાદરવી પૂનમના મેળામાં મોહનથાળ માફિયાઓએ 48 લાખ ભક્તોની આસ્થા સાથે ચેડાં કર્યા હતા. ખરાબ ઘીમાંથી મોહન... Read More

અંબાજી - હવે તો પ્રસાદમા પણ ભેળસેળ બોલો, મોહનથાળમાં ભેળસેળીયું...

મા અંબાનું ધામ ગુજરાત જ નહીં પરંતુ દેશ અને વિદેશના કરોડો માઈભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે. માના ધામમાં દર વર્ષે અને ખાસ ભાદરવી પૂનમે લાખો શ્રદ્ધાળુ શીશ નમાવવા માટે આવે છે. અહીં આવતો દરેક યાત્રિક મ... Read More

વ્યસનમુક્તિ માટે અનોખું અભિયાન:ગઢડાના ચાર ચોપડી ભણેલા ખેડૂતે ગીત થકી...

બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં રહેતા ખેડૂત પ્રેમજીભાઈ હિહોરીયાનું વ્યસન મુક્તિનું અનોખુ ગીત અત્યારે હજ્જારો લોકોનું જીવન બચાવી રહ્યું છે. પ્રેમજીભાઈ હિહોરીયા વ્યસન મુક્તિ માટે અનોખા અંદાજમાં અભિયાન ચલ... Read More

સાયલાના સુદામડા ગામે ઝડપાઇ સૌથી મોટી ગેરકાયદે ખનીજ ચોરી, ફટકાર્યો...

Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના સુદામડા ગામે કાળા પથ્થરની ચોરીનો પર્દાફાશ થયો છે. ગેરકાયદેસર ખોદકામ કરનારને રૂ.270 કરોડનો દંડ ફટકારવામાં આવતા ખાણીયા રાજાઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે. ખ... Read More

અમેરિકાના ન્યુ જર્સીમાં સ્વામિનારાયણ અક્ષરધામનો કાર્યક્રમ ભારે ઉત્સાહભેર ઉજવાયો

મહંત સ્વામી મહારાજે 30 સપ્ટેમ્બરના રોજ રોબિન્સવિલે, ન્યુ જર્સી, યુએસએમાં BAPS સ્વામિનારાયણ અક્ષરધામના ઉદ્ઘાટન સમારોહની શ્રેણીનો ભવ્ય કાર્યક્રમ સાથે પ્રારંભ કર્યો.આ પ્રસંગમાં ભગવાન સ્વામિનારાયણના બા... Read More

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન આયોજિત નીલકંઠવર્ણી સ્મૃતિ યાત્રાનો પ્રારંભ...

ભગવાનના અવતારો, ઋષિઓ, સંતો, મોટા સતપુરુષોના સંબંધથી પૃથ્વી પવિત્ર તીર્થરૂપ બને છે. પૂર્વે ભગવાનના અવતારો અને સતપુરુષોએ જ્યાં જ્યાં વિચરણ કર્યું છે તે બધા સ્થાન તીર્થો બન્યા છે. વળી, એમાં પણ સર્વોપર... Read More

શિવરંજની સોસાયટીમાં સ્થાનિકોની પીજીમાં રહેતી યુવતીઓ સાથે પહેરવેશની માથાકુટમાં સામ...

Ahmedabad: અમદાવાદની શિવરંજની સોસાયટીમાં PGમાં રહેતી યુવતીઓ અને સ્થાનિકો વચ્ચે માથાકૂટ થઈ. PGમાં રહેતી યુવતીઓ ટૂંકા કપડા પહેરી સોસાયટીમાં ફરતી હોવા મુદ્દે સ્થાનિક મહિલાઓ સાથે બોલાચાલી થઈ. સ્થાનિકોએ... Read More

રાણીપમાં અમિત શાહે અને ઘાટલોડિયામાં મુખ્યમંત્રીએ સફાઈ કરી શ્રમદાન કર્યું,

ગાંધી જયંતીના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરાવી હતી. આજે 1 ઓક્ટોબરના રોજ સ્વચ્છતા એ જ સેવાના આહવાન સાથે આજે સ્વચ્છતા માટે શ્રમદાન કાર્યક્રમ અંતર્ગત કેન્દ્રીય ગૃહ અન... Read More

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજથી ગુજરાત પ્રવાસે, કરોડો રુપિયાના...

કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah) આજથી 3 દિવસના અમદાવાદના પ્રવાસે આવવાના છે. તેઓ 29 સપ્ટેમ્બર એટલે કે આજે રાત્રે 10 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ કરવાના છે. જે પછી 30 સપ્ટેમ્બરે ચાર તળાવ ભ... Read More

અંબાજીમાં ભક્તોનું કીડિયારું ઉભરાયું, 6 દિવસમાં 39.36 લાખ ભક્તો મા...

અંબાજી ભાદરવી પૂનમનો મહામેળાનો આજે ​​​​​​છેલ્લો દિવસ છે અને મેળો તેના અંતિમ ચરણમાં પહોંચી ગયો છે. ભાદરવી પૂનમ હોવાના કારણે મહામેળાની મહામંગળા આરતી આજે વહેલી સવારે 6:00 વાગ્યા કરવામાં આવી હતી. મોટી ... Read More

World Cup 2023 - આજથી શરૂ થઈ રહી છે વર્લ્ડ...

વર્લ્ડ કપ 2023ની ઝલક આજથી દેખાવા લાગશે. 10 ટીમોની આ ટુર્નામેન્ટમાં આજથી એટલે કે 29 સપ્ટેમ્બરથી વોર્મ-અપ મેચો શરૂ થશે. તમામ ટીમો બે-બે વોર્મ-અપ મેચ રમશે. ચાર દિવસીય વોર્મ-અપ મેચોના પ્રથમ દિવસે આજે ત... Read More

ભાવભીની આંખે બાપ્પાને વિદાય,ઢોલ-નગારાં સાથે ગણપતિ વિસર્જન

દસ દિવસ સુધી બાપ્પાને રંગચંગે પૂજી, આરાધના કરી ગુજરાતીઓએ ધામધૂમપૂર્વક ગણેશ મહોત્સવ ઊજવ્યો. આજે અંતિમ દિવસે ગુજરાતભરમાં લોકો ગણેશ વિસર્જન કરી રહ્યા છે. ગુજરાતનાં ચાર મોટાં શહેરોમાં સવારથી જ ભાવિકો ગ... Read More

નર્મદાના પુર મુદ્દે સરકાર તપાસ કરે, હું ખોટો હોઇશ તો...

કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાં કોંગ્રેસનેતાઓ આજે રાજયપાલને મળી નર્મદા પુર મદુે રજૂઆત કરી હતી. નર્મદાનું પુર માનવસર્જીત હોવાનો દાવો કોગ્રેસના નેતાઓએ કર્યો છે. શક્તિસિંહ ગોહિલે નર્મદા... Read More

ધાનેરામાં ધોળા દિવસે ધિંગાણું:જમીન મુદ્દે ધબધબાટી

ધાનેરા તાલુકાના ધરણોધર ગામે જમીન બાબતે બે જૂથો વચ્ચે ધિંગાણું થયાની ઘટના સામે આવી છે. બે સમાજના પરિવારો વચ્ચે છૂટા હાથની મારામારી થતાં આઠ લોકોને ઇજાઓ પહોંચી છે. જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડા... Read More

રાજકોટ જિલ્લાના સહકારી ક્ષેત્રમાં જૂથવાદ અને વિરોધ ચરમસીમાએ,વિરોધીને જયેશ રાદડીયાની...

લગભગ છેલ્લા દોઢ-બે વર્ષથી ચાલ્યો આવતો રાજકોટ જિલ્લાના સહકારી ક્ષેત્રમાં જૂથવાદ અને વિરોધ ચરમસીમાએ પહોંચી ચૂક્યો છે. રાજકોટ જિલ્લા બેંકથી શરૂ કરી રાજકોટ જિલ્લાના યાર્ડમાં નવા હોદ્દેદારો અને ડિરેક્ટર... Read More

રાજકોટ- ખંઢેરી સ્ટેડિયમમા આજે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી વન-ડે ,કેટલા કેમારા...

રાજકોટનું ખંઢેરી સ્ટેડિયમ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી વન-ડે મેચ યોજવા સજ્જ છે. ન માત્ર રાજકોટ, પરંતુ સમગ્ર ગુજરાતમાંથી ક્રિકેટરસિકો આ મેચ જોવા રાજકોટ પધારશે. વર્લ્ડકપ પહેલાંની ફાઇનલ મેચ નિહાળવા... Read More

નારીશક્તિ વંદન અધિનિયમ મારી બહેનોનાં સપનાં પૂરાં થવાની ગેરંટી છે....

પીએમ બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે આજે મંગળવારના રોજ અમદાવાદ ઓરપોર્ટ ખાતે પહોંચ્યા હતા. જ્યા ગુજસેલ પાર્કિંગ ગ્રાઉન્ડ ખાતે નારીશક્તિ વંદન કાર્યક્રમમાં કેસરી સાફા અને ખેસ સાથે મહિલાઓ​​ પીએમને ... Read More

BAPS - લોકોને સદગુણ તરફ પ્રેરવા બદલ ડો. જ્ઞાનવત્સલ સ્વામીનું...

ડો. જ્ઞાનવત્સલ સ્વામી (BAPS) નું ન્યૂજર્સી રાજ્ય, અમેરિકા, ૉસેનેટ રિઝોલ્યુશન" એનાયત કરી તારીખ 23/9/2023 સ્વામિનારાયણ અક્ષરધામ રોબિન્સવિલ ખાતે સન્માન કરવામાં આવ્યું.બિન-અમેરિકનને ન્યુ જર્સી સ્ટેટનું... Read More

અમરેલીમાં પોલીસ અને બૂટેલગર વચ્ચેની વાતચીતની ઓડિયો ક્લિપ વાઈરલ થતાં...

અમરેલીમાં પોલીસ અને બૂટેલગર વચ્ચેની વાતચીતની ઓડિયો ક્લિપ વાઈરલ થતાં ખળભળાટ મચ્યો છે. પોલીસકર્મી દ્વારા ખુલ્લેઆમ બૂટલેગરને દારૂ વેચવા માટે પ્રોત્સાહન આપી માસિક 20 હજારના હપતાની માગણી કરવામાં આવતી હો... Read More

Jamnagar : ગરબાની પ્રેક્ટિસ દરમિયાન યુવકને આવ્યો હાર્ટએટેક

Jamnagar : મા અંબાના નવલા નોરતોનો થનગનાટ 19 વર્ષિય યુવક માટે મોતનું કારણ બન્યો છે.જામનગર શહેરના પટેલ પાર્ક વિસ્તારમાં યુવક ગરબાની (Garba)  પ્રેક્ટિસ કરી રહ્યો હતો. પ્રેક્ટિસ દરમિયાન કોઇ કંઇ સમજે તે... Read More

પંચમહાલ - ખાડામાં ડૂબી જતાં 4 બાળકોનાં મોત

ચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ગજાપુરા ગામમાં તળાવ નજીક આજે વહેલી સવારે 4 બાળકો રમતા રમતા એક ખાડામાં નાહવા પડ્યાં હતાં. ત્યારે અચાનક ખાડાના પાણીમાં ડૂબી જવાથી ચારેય બાળકોના મોત નીપજ્યાં હતા. ગજાપુર... Read More

Rajkot Latest News - રેલનગર અંડરબ્રિજ સોમવારથી બે મહિના સુધી...

Rajkot : રાજકોટનો રેલનગર અંડરબ્રિજ ( Railnagar underbridge )  સોમવારથી બે મહિના સુધી બંધ રહેશે. બ્રિજનું સમારકામ કરવાનું હોવાના કારણે બંધ રાખવામાં આવશે. અંડરબ્રિજના તળિયા અને દીવાલ પર તિરાડો પડી છે... Read More

આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિને આદિવાસી આગેવાનો સાથેની બેઠકમાં કેમ આવ્યો...

તાપી જિલ્લામાં આજે ફરી નવો વિવાદ સામે આવ્યો. વ્યારાના સર્કિટ હાઉસમાં સ્થાનિક રેફરેલ હોસ્પિટલના ખાનગીકરણને લઈ આદીવાસી આગેવાનો સાથે રાજ્ય કક્ષાના આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિની બેઠક યોજાઈ હતી. જેમાં ... Read More

Vadodara Hospital - મૃતદેહની થઇ ગઇ અદલા-બદલી કેટલી બેદરકારી બોલો

Vadodara Hospital : વડોદરાની એસ. એસ. જી. હોસ્પિટલના(Hospital ) પોસ્ટમોર્ટમરૂમના કર્મચારીઓની ગંભીર બેદરકારી સામે આવી છે. અહીં અંતિમ વિધિ માટે મૃતદેહ લેવા પરિવારજનો પહોંચ્યા  તો પોસ્ટમોર્ટમ રૂમમાંથી ... Read More

ગુજરાતમાં થોડા સમયમાં 3જી વંદે ભારત ટ્રેન શરૂ થવા જઈ...

અત્યાર સુધીમાં દેશમાં વિવિધ આંતરરાજ્ય માર્ગો પર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો શરૂ કરવામાં આવી છે. દેશની પ્રથમ વંદે ભારત ટ્રેન નવી દિલ્હીથી વારાણસીના રૂટ પર શરૂ કરાઇ હતી. આ પછી રેલવેએ નવી દિલ્હી-શ્રી મ... Read More

ભરૂચ - નર્મદા નદીમાં છોડાયેલા પાણી મુદ્દે સ્થાનિકોએ ધારાસભ્ય અને...

સરદાર સરોવર ડેમમાંથી ત્રણ દિવસ પહેલાં નર્મદા નદીમાં છોડાયેલા પાણીએ ભરૂચ શહેરમાં તબાહી મચાવી હતી. શહેરમાં પૂરના પાણી ઓસરતાં જ શહેરમાં તબાહીનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. ત્યારે આજે આ વિસ્તારોની મુલાકા... Read More

ઓક્ટોબરમાં આવી શકે છે ભયંકર વાવાઝોડું

ચાલુ સપ્ટેમ્બર મહિનામાં મધ્ય પ્રદેશ, રાજસ્થાન ઉપરાંત ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે. સતત વરસાદના કારણે નદીઓ અને નાળાઓ છલકાઈ રહ્યા છે. અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે લ... Read More

BAPS સેવાકીય કાર્ય - ભરૂચ અને અંકલેશ્વર વિસ્તારમાં તારાજી સર્જાતા...

નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતાં ભરૂચ, અંકલેશ્વરમાં ભારે તારાજી સર્જાઇ હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. અહીં લોકોના ઘરોમાં 10-10 ફૂટ જેટલા પાણી ભરાયા હતા, જ્યારે ભરૂચમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ ... Read More

વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી 12,444 લોકોનું કરાવાયુ સ્થળાંતર

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી પડેલા વરસાદના (Rain) પગલે જન જીવન પ્રભાવિત થયુ છે.છેલ્લા ત્રણ દિવસમાં રાજ્યના 126 તાલુકાઓમાં બે ઇંચથી વરસાદ વરસ્યો છે. ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી કુલ 12,444 વ્યક... Read More

RAIN NEWS- સાબરકાંઠાના તલોદમાં 8 અને પ્રાંતિજમાં 7 ઈંચ વરસાદ...

સાબરકાંઠા જિલ્લામાં બે દિવસ પહેલા ખેડૂતોના ચહેરાઓ પર ચિંતાની લકીરો જોવા મળી રહી હતી. આ દરમિયાન હવે છેલ્લા 48 કલાકમાં જ માહોલ બદલાઈ ગયો છે. ખેડૂતોના ચિંતાતૂર ચહેરાઓ હવે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. અ... Read More

વરસાદને કારણે મુંબઈથી આવતી અને જતી વંદેભારત સહિત અનેક ટ્રેનો...

ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 204 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ પંચમહાલના ગોધરા અને શહેરામાં સાડા નવ ઇંચ વરસાદ નોંધાયો જ્યારે મહીસાગરના વીરપુરમાં નવ ઇંચ વરસાદ વરસ્યો. આજની... Read More

PM MODIનો જન્મદિવસ ઉજવવા સરદાર સરોવર ડેમ છલોછલ ભર્યો -...

મધ્ય ગુજરાતમાં વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લામાં નર્મદા નદીમાં પૂર આવ્યું છે. સરદાર સરોવર ડેમમાંથી 18 લાખ ક્યુસેક પાણી છોડાતા કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આક્ષેપ કર્યા હતા કે, વડાપ્રધાન નરેન્દ્... Read More

Rain Update - 4 દિવસ ભારે વરસાદની આગાહી -Meteorological Department

હવામાન વિભાગની(Meteorological Department) આગાહી મુજબ રાજ્યમાં આગામી 4 દિવસ સુધી વરસાદી માહોલ રહેશે. જેમાં મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરાઈ.રાજ્યમાં આજે ખેડા, અરવલ્લી, મહી... Read More

હાર્દિક પટેલને વિધાનસભામાં કોણે ચૂપ કરાવી દીધો, કહ્યું-ભાઈ રાઝને રાઝ...

આજે ગુજરાત પબ્લિક યુનિવર્સિટી વિધેયક પર ગૃહમાં ચર્ચા સમયે ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો અકળાઈ ગયા છે. આજે હાર્દિક પટેલ પણ મેદાને આવ્યો હતો. જેની સામે કોંગ્રેસના ધારાસભ્યો એક થઈ ગયા હતા. ભા... Read More

સુરત - ડેન્ગ્યુ-મેલેરિયાથી સાચવજો હો... કેસ 5 ગણા વધ્યા

શહેરમાં ડેન્ગ્યુ-મેલેરિયાના વધી રહેલા કેસો વચ્ચે સિવિલ અને સ્મીમેરમાં દર્દીઓનો જાણે રાફડો ફાટ્યો છે. પાલિકાનું ફોગિંગ અને સર્વે કામગીરી માત્ર કાગળ ઉપર હોય તેવી સ્થિતિ છે. અનેક સોસાયટી એવી છે કે જ્ય... Read More

Asia Cup 2023 Final: રવિવારે ભારત અને શ્રીલંકાની ફાઇનલ, શ્રીલંકાની...

ભારત સામેની ફાઈનલ મેચ પહેલા શ્રીલંકાની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. એશિયા કપની ફાઈનલ રવિવારે ભારત અને શ્રીલંકા વચ્ચે રમાવાની છે, પરંતુ યજમાન શ્રીલંકાની મુશ્કેલીઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. શ્રીલ... Read More

વિધાનસભામાં ગુજરાત પબ્લિક યુનિવર્સિટી બિલ- 2023 રજૂ થશે

રાજ્યની 15મી વિધાનસભાના ત્રીજા સત્રના ચોથા દિવસે સરકાર ગુજરાત પબ્લિક યુનિવર્સિટી બિલ- 2023 રજૂ કરશે. જો આ બિલ પસાર થશે તો પ્રધ્યાપકોની નિમણૂક, બદલી, યુનિવર્સિટીની કામગીરી ઉપરાંત સરકારી ગ્રાન્ટ બાબત... Read More

રાજકોટ ભાજપના જૂથવાદની કવિતા જી હજૂરિયા કરતા લોકોને RMCમાં હોદ્દેદારો...

રાજકોટ શહેર ભાજપમાં જૂથવાદ ચરમસીમાએ પહોંચી ગયો છે અને મનપાના પદાધિકારીઓની નિમણૂક બાદ આજે વધુ એક કવિતાકાંડ સામે આવ્યો છે. આજે વધુ એક પત્રિકા વાઇરલ થઈ છે, જેમાં પરિશ્રમ અને સંનિષ્ઠ કાર્યકર્તાઓને હોદ્... Read More

નવુ વાહન ખરીદવા જઇ રહ્યા છો તો આ સમાચાર વાચી...

હવેથી નંબર પ્લેટ (number plate) આવ્યા બાદ જ મળશે ખરીદેલુ વાહન (Vehicle registration) તમને મળી શકશે. નવા વાહનોમાં TC નંબર સિસ્ટમ દૂર કરવામાં આવી છે. Rto પાસેથી કામ લઈને ડીલરોને સોંપાતા નિયમમાં ફેરફા... Read More

Latest News - રાષ્ટ્રપતિએ ઇ-વિધાનસભા લોન્ચ કરી, કોંગ્રેસે ‘લોકશાહીની હત્યા...

ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ થયો છે. પહેલા દિવસે દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ હાજર રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાડી ભેટ કરી રાષ્ટ્રપતિનું સન્માન કર્યું હતું. તેમજ દ્રૌ... Read More

સુરત-રાજકોટને મળ્યા નવા મેયર:રાજકોટમાં નયના પેઢડિયા મેયર,સુરતમાં દક્ષેશ માવાણી મેયર

સુરત મહાનગરપાલિકાના 38માં મેયર પદે દક્ષેશ માવાણી જાહેર થયા છે. જ્યારે સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે રાજન પટેલ, દંડક ધર્મેશ વાણયાવાળા, ડેપ્યુટી મેયર તરીકે નરેશ પાટીલ, શાસક પક્ષના નેતા તરીકે શશી ત્રિપ... Read More

આજે સુરત-રાજકોટમાં નવા મેયરની જાહેરાત

આજે સૌરાષ્ટ્રના રાજકોટ અને જામનગરનમાં નવા મેયરની પસંદગી કરવામાં આવશે. રાજકોટમાં મેયર પદ માટે મહિલા અનામત છે. જામનગરમાં અનુસૂચિત જાતિ માટે અનામત છે. રાજકોટમાં મેયર પદ માટે બે ચહેરાઓના નામ ચર્ચામાં છ... Read More

આ ચાર નેતા પાટીલને મારા વિશે ગેરમાર્ગે દોરે છે, -...

લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તેમ રાજકીય પાર્ટીઓમાં કંઈકને કંઈક ખળબળાટ દેખાતો થયો છે. કોઈ નેતા પાર્ટી છોડીને અન્ય પાર્ટી સાથે જોડાઈ રહ્યાં છે. તેવામાં આજરોજ ભાજપમાં આંતરીક વિખવાદ જોવ... Read More

ગુજરાત હાઇકોર્ટના ઇતિહાસમાં સૌથી મોટું સેટલમેન્ટ

રાજ્યભરમાં આજે રાષ્ટ્રીય લોકઅદાલતનું આયોજન કરાયું છે. ત્યારે નેશનલ લૉ સર્વિસના નેજા હેઠળ ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી અને ગુજરાત હાઇકોર્ટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં પણ લોકઅદા... Read More

અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે પવન સાથે વરસાદ

અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા પાલડી, નારણપુરા, વાસણા, ગોતા, ચાંદલોડિયા સહિતના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડ્યો ... Read More

રાજકોટ લોક મેળો માણવા આવેલી યુવતીનું હાર્ટ અટેકેથી મોત,24 કલાકમાં...

રાજકોટમાં હાર્ટ એટેક હાહાકાર મચાવી રહ્યો છે. રાજકોટમાં હાર્ટ એટેકનો ખૌફ વ્યાપી ગયો છે. છેલ્લાં 24 કલાકમાં રાજકોટમાં હૃદય રોગના હુમલાથી ત્રણ લોકોના મોત થયા છે. ને ચિંતાની બાબત એ છે કે, આ ત્રણેય જુ... Read More

10 તારીખે ભારત- પાકિસ્તાન, ઇશાન અને રાહુલ રમશે એક સાથે...

ભારતીય ટીમ એશિયા કપ 2023ના સુપર 4માં પહોંચી ગઈ છે. આ રાઉન્ડમાં ટીમ ઈન્ડિયા તેની પ્રથમ મેચ કટ્ટર હરીફ પાકિસ્તાન સામે 10 સપ્ટેમ્બરે રમશે. આ પહેલા ગ્રુપ સ્ટેજમાં બંને ટીમો સામસામે આવી હતી. જો કે તે મે... Read More

અખિલ ભારતીય સંઘ સમિતિના પ્રમુખ તરીકે કોની વરણી કરવામાં આવી...

આજે સનાતની સાઘુ ઓ માટે મહત્વના સમાચાર રાષ્ટ્રીય પ્રમુખ અવિચલદાસજી મહારાજના અધ્યક્ષસ્થાને એક મહત્વની બેઠક યોજાઇ .સાળગપુર વિવાદ પછી નૌતમ સ્વામિને અધ્યક્ષ પદેથી દુર કરવામાં આવ્યા હવે દિલિપદાસજી અખિલ ભ... Read More

ગુ.ભાજપના એક નિર્ણયથી કેટલાય નેતાના સપના તુટી ગયા જાણો કારણ

ગુજરાત ભાજપનો એક નિર્ણય અને કેટલાય કોર્પોરેટરોના ચહેરા પર ખુશી આવી ગઇ. તો કેટલાક રિપીટ થવાની રાહમાં રહેલા પદાધિકારીઓની આશા ધૂળધાણી થઇ ગઇ. ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલે આગામી પાલિકા અને ... Read More

નેપાળ સામે ટીમ જીતી તો ખરા પણ ઘણી ભુલો કરી...

એશિયા કપ 2023ની 5મી મેચમાં ભારતે સોમવારે DLSની મદદથી નેપાળ પર 10 વિકેટે મોટી જીત નોંધાવી હતી. આ જીત સાથે ટીમ ઈન્ડિયાને સુપર-4ની ટિકિટ પણ મળી ગઈ છે. જોકે, કેપ્ટન રોહિત શર્મા આ જીતથી બહુ ખુશ દેખાતો ન... Read More

વિવાદિત ભીંતચિત્રોનો બે દિવસમાં નિકાલ

સાળંગપુરમાં હનુમાનજીની વિરાટ પ્રતિમાની નીચે પ્લેટફોર્મ પર હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ દર્શાવતાં ભીંતચિત્રોના વિવાદમાં શનિવારે એક સનાતની ભક્તે ફરસીના ઘા મારી અને કાળો કલર લગાવ્યો હતો. આ બનાવને પ... Read More

BREAKING - CMOના સંયુક્ત સચિવ પરિમલ શાહની હકાલપટ્ટી

મુખ્યમંત્રી કાર્યાલય ખાતે ફરજ બજાવી રહેલા સંયુક્ત સચિવ પરિમલ શાહની આખરે હકાલપટ્ટી કરવાનો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. પત્રિકા કાંડમાં નામ બહાર આવનારા જીમિત શાહ અને તેના પિતા મુકેશ શ... Read More

મંદિરનો પૂજારી પૂજારી જ કહેવાય, તે પોતાને ભગવાન કહે એ...

સાળંગપુરમાં ભગવાન હનુમાન દાદાને લઈને વિવાદનો સ્તર સતત વધતો જાય છે. ત્યારે હવે રાજકોટમાં રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ પણ આ મામલે મેદાને આવીને ભીંતચિત્રો હટાવવા માગ કરી છે. રામ મોકરિયાએ જણાવ્યું હતુ... Read More

અમદાવાદને મળશે નવા મેયર, કોર્પોરેશનમાં નવા પદાધિકારીઓની નિમણૂક માટે સેન્સ...

મહાનગરપાલિકાઓમાં ભાજપના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના પદાધિકારીઓની ટર્મ પુરી થઈ રહી છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નવા પદાધિકારીઓની નિમણૂક માટે આજે શહેરના તમામ... Read More

સાળંગપુર ભીંતચિત્રો ઉપર ભક્તે ધોકા માર્યાભીંતચિત્રો તોડવાનો પ્રયાસ કર્યો, પોલીસે...

સાળંગપુરમાં કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમાના ફાઉન્ડેશનની ખાલી જગ્યામાં વિવાદાસ્પદ ભીંતચિત્રો પર આજે એક સનાતની ભક્તે કુહાડી ચલાવી એને તોડવાનો પ્રયાસ કર્યો હતો. ઉપરાંત આ ભીંતચિત્રો ઉપર કાળા કલરથી પોતું ફ... Read More

રાજકોટની નવનિર્મિત એઈમ્સના પ્રેસીડેન્ટ પદેથી ફકત બે જ દિવસમાં ડો....

રાજકોટ: ગુજરાત ભાજપમાં સપ્ટેમ્બર માસ હંમેશા તોફાની જ રહ્યો છે અને તેઓ એક તરફ દક્ષિણ ગુજરાતના પત્રિકા કાંડથી રાજકોટના કવિતા કાંડ સહિતની એક બાદ એક ઘટના તથા સહકારી ક્ષેત્રમાં માતબર ગણાતા રાજકોટ લોધીકા... Read More

ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના પ્રમુખ તરીકે જવાબદારી સંભાળ્યા બાદ શક્તિસિંહ ગોહિલે...

ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના પ્રમુખ તરીકે જવાબદારી સંભાળ્યા બાદ શક્તિસિંહ ગોહિલે કૉંગ્રેસ કાર્યકર્તાઓમાં જોશ ભરવાનો પ્રયાસ શરૂ કર્યો છે. કૉંગ્રેસે શરૂ કરેલી જન અધિકાર બાઈક રેલી ગુરુવારે જામનગર આવી પહોં... Read More

Legends League Cricket 2023 - હવે ભારતમાં , રમતા જોવા...

સફળ સિઝન પછી, લિજેન્ડ્સ લીગ ક્રિકેટ ફરી એકવાર પાછી આવી છે. આ સીઝન ભારતમાં 18 નવેમ્બરથી 9 ડિસેમ્બર સુધી રમાશે. શ્રીલંકા અને પાકિસ્તાનમાં ચાલી રહેલા એશિયા કપમાં ક્રિકેટના ચાહકોનું ધ્યાન આકર્ષિત કરવામ... Read More

સુરત-સનગ્રેસ હોસ્પિટલની લિફ્ટ પહેલા અને બીજા માળે ફસાતા 10 લોકોના...

સુરતમાં ગત મોડીરાત્રે સનગ્રેસ હોસ્પિટલની લિફ્ટ પહેલા અને બીજા માળની વચ્ચે ફસાઈ હતી. આથી અંદર રહેલા 10 લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. જોકે ફાયરબ્રિગેડને જાણ કરતા ટીમ દોડી આવી હતી અને પહેલા અને બીજા મ... Read More

સાળંગપુરમાં હનુમાનજીની પ્રતિમા નીચે ભીંચ ચિત્રોનો વિવાદ, મોરારિ બાપુથી લઈ...

સાળંગપુરમાં બનેલી કિંગ ઓફ સાળંગપુરની 54 ફૂટ ઊંચી પ્રતિમાના ભીંચ ચીતો વિવાદમાં આવ્યા છે. મંદિરમાં પ્રતિમાની નીચે કણપીઠમાં શિલ્પચિત્રો કંડારવામાં આવ્યા છે. જેમાં હનુમાનજી સ્વામીને હાથ જોડીને પ્રણામ ક... Read More

નવસારીમાં બેફામ નબીરાએ 2 કાર, 3 ટુ-વ્હીલરને અડફેટે લીધા, કારમાંથી...

રાજ્યમાં સતત બીજા દિવસે દારૂના નશામાં કાર ચાલકે અકસ્માતની હારમાળા સર્જી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. નવસારીના શહેરના ખત્રીવાડ વિસ્તારમાં રક્ષાબંધનના દિવસે રાત્રે 2 વાગ્યે પૂરપાટ ઝડપે જતી કારે બે કા... Read More

LPG સિલિન્ડપર 200 રૂ. ની સબસીડી, ચૂંટણીની અસર ?

ગેસ સિલિન્ડરની વધતી કિંમતોને લઈને કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે એલપીજી સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો કર્યો છે. આ રાહત સબસિડીના રૂપમાં મળી છે. એટલે કે સરકાર આ પૈસા ઓઈલ કંપનીઓને... Read More

સુરતના સચિન GIDC વિસ્તારમાં લિફ્ટ તૂટી પડતા 2 લોકોના મોત,...

Surat : સુરતમાં સચિન GIDC વિસ્તારમાં એક દુર્ઘટના બની છે. લિફ્ટમાં માલસામાન ચઢાવતી વખતે જ લિફ્ટ તૂટી (elevator broke down) જતા 2 લોકોના મોત થયા છે. આ ઘટનામાં ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ત... Read More

અમારા કોઇ કાર્યકર્તાઓને હેરાન ન કરતા,કાર્યકરોની નારાજગી છે માફી માગી...

આજે અરવલ્લી જિલ્લાના મોડાસા ધનસુરા અને માલપુર મંડળના ભાજર કાર્યાલયનું લોકાર્પણ કાર્યક્રમ હતો જે કાર્યક્રમમાં ગુજરાત ભાજપના પ્રમુખ ચંદ્રકાન્ત પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાટ... Read More

Surat :દેશના 750થી વધારે શહીદ જવાનોના ઘરે સોલર સિસ્ટમ નખાશે...

Surat : સુરતમાં ડાયમંડ કિંગ અને ગોવિંદ કાકાના હુલામણા નામે ઓળખાતા ગોવિંદભાઈ ધોળકિયાએ અનોખું બીડું ઉપાડ્યું છે. દેશની રક્ષા કાજે પોતાના જીવ આપી દેનારા દેશના વીર જવાનોના ઘર પર સોલર સિસ્ટમ ઈન્સ્ટૉલ કર... Read More

યુગાન્ડાથી મહિલા અમદાવાદ કોકેનની ડિલિવરી કરવા આવી ને ઝડપાઈ

શહેરમાં વધુ એક વખત નશાના ધંધાનો પર્દાફાશ થયો છે. ક્રાઈમ બ્રાંચ દ્વારા શહેરમાંથી કોકેનનો ગેરકાયદે વેપાર ચલાવતા બે શખસ અને કોકેન ડ્રગ્સની ડિલિવરી આપવા આવનાર વિદેશી મહિલાને ચાર લાખથી વધુની કિંમતના 50.... Read More

બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા ધરતીપુત્રોની ચિંતામાં વધારો

બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લામાં વરસાદે વિરામ લેતા ખેડૂતોની પરિસ્થિતિ દયનિય બની છે.  છેલ્લા દોઢ મહિનાથી વરસાદ ન વરસતા ચોમાસુ સિઝનમાં વાવેતર કરેલો પાક નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે.  ખેડૂતોન... Read More

રિલાયન્સનું સુકાન હવે નવી પેઢીને,નીતા અંબાણીએ ડિરેક્ટરપદેથી રાજીનામું આપ્યું

મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની 46મી વાર્ષિક સામાન્ય સભા આજે મળી હતી જેમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા હતા અને અગત્યની જાહેરાત થઈ હતી. નીતા અંબાણીએ બોર્ડ ઓફ ડિરેક્ટરના પદેથી રાજીનામ... Read More

BREAKINGપાવાગઢમાં મોટી દુર્ઘટના ટળી

યાત્રાધામ પાવાગઢ ખાતે આજે મોડી સાંજે રોપ-વેનાં પિલર નંબર- 4ની ગરગડીમાંથી કેબલ ઊતરી જતાં રોપ-વે સેવા અટકી ગઈ હતી. તેમજ ઉડનખટોલાની 10થી વધુ બોગીમાં સવાર કેટલાક યાત્રાળુઓ પણ અધવચ્ચે અટવાયા હતા. ઘટના બ... Read More

ડાકોર મંદિરમાં હવે VIP દર્શન માટે ચુકવવા પડશે રુપિયા

ભક્તોએ (Devotees) જો કાળિયા ઠાકોરના નજીકથી દર્શન કરવા હશે તો તમારે નાણાં ચુકવવા પડશે.જો ડાકોરના (Dakor) ઠાકોરના નજીકથી દર્શન કરવા હશે તો તમારે રૂ 500 ચૂકવવા પડશે. ડાકોરના રણછોડજી મંદિરમાં (Ranchodj... Read More

હવે લાઇસન્સ વગર વાહન ચલાવ્યું તો દંડ ભરવા તૈયાર રહો

તથ્ય પટેલે કરેલ અકસ્માત બાદ પોલીસ દ્વારા સમગ્ર શહેરમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અમદાવાદમાં વિવિધ વિસ્તારમાં પોલીસ દ્વારા ડ્રાઇવ યોજી વાહનચાલકોને દંડવામાં આવ્યા હતા તથા અનેક વાહન જપ્ત કરવા... Read More

Surat: સુરતમાં રોગચાળાએ લીધો ભરડો, અત્યાર સુધીમાં 34 લોકોના મોત

શહેરમાં રોગચાળાનો કહેર  વર્તાઈ રહ્યો છે. હવે આ મામલે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે પણ નિવેદન આપ્યું છે. આરોગ્યમંત્રીએ કહ્યું કે, સુરત શહેરમાં રોગચાળાને લઈ અત્યાર સુધી 34 લોકોના મોત થઇ ચુક્યા છે. માસ... Read More

અમદાવાદ મહાનગર પાલિકાના મેયર બનવા માટે અત્યારથી ખેંચતાણ શરૂ

અમદાવાદ : ગુજરાતમાં 8500 કરોડનું બજેટ ધરાવતી અમદાવાદ મહાનગર પાલિકાના મેયર બનવા માટે અત્યારથી ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. મનપામાં આ વર્ષે મેયર પદ મહિલા અનામત હોવાથી ભાજપના અલગ અલગ ગ્રૂપોએ પોતાના સોગઠાં ... Read More

આજે ભારત ઈતિહાસ રચશે:ચંદ્રયાન-3 સાંજે 6.04 કલાકે ચંદ્ર પર લેન્ડ...

ચંદ્રયાન-3 આજે સાંજે 6.40 કલાકે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરશે. 14 જુલાઈના રોજ બપોરે 3.35 કલાકે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યું હતું. લેન્ડિંગ થતાં જ તે 41 દિવસમાં 3.84 લાખ કિમ... Read More

શું પુજારાને ટેસ્ટ ટીમમાં સ્થાન નહી મળે? નિરાશા સાથે શું...

વરિષ્ઠ ભારતીય બેટ્સમેન ચેતેશ્વર પુજારાનું માનવું છે કે તે હજુ પણ ભારતીય ટેસ્ટ ટીમમાં યોગદાન આપી શકે છે. જોકે 103 ટેસ્ટ રમી ચૂકેલા પૂજારાએ સ્વીકાર્યું હતું કે ટીમમાંથી બહાર થયા બાદ તેને નિરાશા અને આ... Read More

Rajkot: 2 હજાર ના ભરવા હોય તો 300 રૂપિયા આપી...

રાજકોટમાં TRB જવાનના બેફામ ઉઘરાણાનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી પાસે ટ્રાફિક જવાને વાહન ચાલકને રોકીને રૂપિયા પડાવ્યા. TRB જવાને બે હજાર રૂપિયાના દંડનું કહીને 300 રૂપિયાની... Read More

ગુજરાતની શાળાઓમાંથી ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓની સંખ્યા 1 લાખથી પણ વધુ.

અમદાવાદ : ગુજરાતમાં શિક્ષણની શું દશા છે તેની વાત કરીએ તો 32 હજાર શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. જ્યારે 14,652 શાળામાં માત્ર એક જ વર્ગ છે. આ સિવાય સરકારી શાળાઓમાં 38 હજાર વર્ગખંડોની ઘટ છે. તો 5612 સરકા... Read More

વડોદરા- પાસપોર્ટ ઓફિસે અરજદારોનો હોબાળો

વડોદરા શહેરના નિઝામપુરા સ્થિત પાસપોર્ટ ઓફિસ ખાતે એપોઇન્ટમેન્ટ હોવા છતાં કામગીરી ન થતાં લોકોએ હોબાળો મચાવ્યો હતો. પાસપોર્ટ ઓફિસના કર્મચારીઓ હડતાળ પર હોવાના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું હતું. પરંતુ... Read More

ગુજરાત વિઘાન સભા ચૂંટણીમાં ભાજપે ખર્ચ કર્યા 209 કરોડ રૂપિયા

ગયા વર્ષની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 156 બેઠકો સાથે ઐતિહાસિક જીત હાંસલ કરી હતી અને કોંગ્રેસ માત્ર 17 બેઠકો પર જ ઘટી હતી. આ ચૂંટણીમાં પ્રચારમાં થયેલા ખર્ચના મામલામાં પણ ભાજપ કોંગ્રેસ કરતા ઘણ... Read More

PSI અને લોકરક્ષક ભરતી બોર્ડનો ચાર્જ હસમુખ પટેલ અને પી.વી....

ગુજરાતમાં PSI અને લોકરક્ષક ભરતી બોર્ડનો ચાર્જ ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલ અને પોલીસ ભરતી બોર્ડમાં નાયબ પોલીસ મહાનિદેશક પી.વી. રાઠોડને સોંપાયો છે. અગાઉ PSI ભરતી બોર્ડ અને લોકરક્ષક ભરતી... Read More

રિવાબા સાથેના વિવાદ અંગે સાંસદે મૌન તોડ્યું

જામનગરમાં ગુરુવારે ભાજપના ત્રણ દિગ્ગજ મહિલા નેતાઓ વચ્ચે થયેલી બોલાચાલી લઈને સમગ્ર રાજ્યનું રાજકારણ ગરમાયું છે. આ મામલે જામનગરના મેયર અને ધારાસભ્ય રિવાબા જાડેજાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. જોકે, સા... Read More

ધારાસભ્ય રીવાબાને મેયર અને સાંસદ પર કેમ આવ્યો ગુસ્સો? જાણો...

આજે જામનગરમાં યોજાયેલા મેરી મીટ્ટી મેરા દેશ કાર્યક્રમમાં રાજકીય સંગ્રામ જેવી સ્થિતિ જોવા મળી હતી. જામનગર ભાજપની જ ત્રણ દિગ્ગજ મહિલા નેતાઓ વચ્ચે થયેલી રકઝકે માહોલ ગરમાયો હતો. ભાજપના ધારાસભ્ય-સાંસદ અ... Read More

રિવાબાએ સાંસદ અને મેયરને જાહેરમાં ખખડાવ્યાં,પૂનમબહેનને કહ્યું- તમે જ સળગાવ્યું...

લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપમાં આંતરિક વિખવાદ બહાર આવી ગયો છે. આજે જામનગરમાં જાહેર મંચ પરથી ભાજપના ત્રણ દિગ્ગજ મહિલા નેતાઓ બાખડી પડ્યાં હતાં. જામનગરના લાખોટા તળાવ ખાતે મહાનગરપાલિકા દ્વારા યોજાયેલા મ... Read More

સોમનાથ- ઘેરબેઠાં 21 રૂપિયામાં ઓનલાઇન પૂજા કરો ને પોસ્ટમાં પ્રસાદ...

આજથી શિવભક્તિનો મહાઉત્સવ એવા પવિત્ર શ્રાવણ માસ પ્રારંભ થવા જઇ રહ્યો છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં શ્રાવણ માસમાં માનવ મહેરામણ ઉમટશે. દેશ વિદેશથી સોમનાથ મહાદેવના દર્શને લાખો શ્રદ્ધાળુઓ પહોંચવાના છ... Read More

Virat Kohli માટે સુરના વેપારીએ બનાવ્યું રિયલ ડાયમંડનું બેટ,લાખોની છે...

ભારતમાં ક્રિકેટની દીવાનગી આસમાને છે. લોકો ક્રિકેટને ધર્મ માને છે અને ક્રિકેટરને ભગવાનનું બિરુદ આપે છે. ક્રિકેટ રસિકો પોતાની ક્રિકેટ પત્યેની દીવાનગી અલગ અલગ રીતે વ્યક્ત કરતા આવ્યા છે. ત્યારે સુરતના ... Read More

થપ્પડકાંડની ગુંજ ગાંધીનગર પહોંચે તે પહેલા પોલીસ એક્શનમાં, 15 ખેડૂતોને...

Gandhinagar:  દિયોદરથી નીકળેલ ખેડૂત ન્યાયયાત્રાને આજે ગોઝારીયા રોકવામાં આવી હતી. અમરાભાઇ ચૌધરી સાથે મોટી સંખ્યામાં ખેડૂતો ગાંધીનગર રજૂઆત કરવા રવાના થયા હતા. હવે માહિતી સામે આવી રહી છે કે,  દીયોદરમા... Read More

ગુજરાતમાં શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર

અમદાવાદ : પ્રાથમિક શાળામાં શિક્ષક બનવા અંગે અસમંજસ પેદા થઈ છે. સેનેટ સભ્ય નિદત બારોટના શિક્ષણ વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા છે. કારણ કે, સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ અસમંજસ થઈ છે. ધોરણ 6 થી 8માં બીએડ કર... Read More

ગીર સોમનાથ- પરિવારની નજર સામે જ દીપડો વૃદ્ધાને ખેંચી ગયો

ગીર સોમનાથ જિલ્લામાં જંગલી પ્રાણીઓ રહેણાક વિસ્તારમાં ઘૂસી આવી પ્રાણી અને લોકો ઉપર હુમલો કરી મોતને ઘાટ ઉતારતા હોવાના બનાવમાં વધારો થયો છે. ગઈકાલે સુત્રાપાડા તાલુકાના મટાણા ગામમાં રાત્રિના સમયે બાળક ... Read More

ખેડૂતોની ન્યાયયાત્રા છઠ્ઠા દિવસે ગોઝારિયા પહોંચી

બનાસકાંઠાના દિયોદર ખાતે અટલ ભુજલ યોજનામાં કાર્યક્રમમાં દિયોદરના ધારાસભ્યના સમર્થકે ખેડૂત અગ્રણીને લાફો માર્યો હતો. જેના વિરોધમાં ખેડૂતોએ ધારાસભ્યના રાજીનામાની માંગ સાથે ગાંધીનગર સુધી ન્યાયયાત્રા શર... Read More

અમદાવાદના મણિનગર વિસ્તારમાં યુવકનો બંદૂક સાથે જવેલર્સ શોરૂમમાં લૂંટનો પ્રયાસ

અમદાવાદના મણિનગર વિસ્તારમાં યુવક લોડેડ બંદૂક લઇને લૂંટ કરવા આવ્યો હતો. યુવકે જાહેરમાં બંદૂક લોકોને બતાવી રહ્યો હોવાનો વીડિયો પણ સામે આવ્યો છે. જોકે સ્થાનિકો લોકોએ યુવકને ઝડપી પાડી પોલીસ હવાલે કર્યો... Read More

ભક્તિના કેન્દ્ર સમાન વડાતાલધામ રાષ્ટ્ર ભક્તિના દેદીપ્યમાન રૂપથી ઝળહળી ઉઠ્યું

આજરોજ ભક્તિના કેન્દ્ર સમાન વડાતાલધામ રાષ્ટ્ર ભક્તિના દેદીપ્યમાન રૂપથી ઝળહળી ઉઠ્યું. દેશના ખુણે ખુણેથી આવતા આસ્થાળુઓએ મંદિરમાં પ્રવેશ કર્યો ત્યારે ચોમેર રાષ્ટ્ર ધ્વજના દર્શન કર્યા એટલુ જ નહિ, નિજમંદ... Read More

રાહુલ દ્રવિડના કાર્યકાળમાં ટીમ ઇન્ડિાની હાર વઘારે થઇ

ભારતનો વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ સમાપ્ત થઈ ગયો છે. આ પ્રવાસમાં ભારતનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે અને પ્રશ્નોના જવાબ મળવાને બદલે તેઓ વધુ મૂંઝવણમાં મુકાઈ ગયા છે. પ્રથમ ટેસ્ટ શ્રેણી દરમિયાન પ્રારંભિક મે... Read More

Rajkot : સરકાર અને નેફ્રોલોજી ડૉક્ટર્સ વચ્ચેની લડાઈમાં દર્દીઓને હાલાકી,...

Rajkot : ગુજરાતના નેફ્રોલોજીસ્ટે રાજ્ય સરકાર સામે આંદોલનના (Protest) મંડાણ કર્યા છે અને આ સામે જાહેરાત કરી છે કે, 14થી 16 ઓગસ્ટ સુધી ડાયાલિસિસ નેફ્રોલોજીસ્ટ નહીં કરે. ત્યારે રાજકોટમાં સરકાર અને નેફ... Read More

રાજ્યમાં ચોમાસું સદી પૂરી કરશે? હજી 20 ટકા ઘટ

અમદાવાદ: રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 80.69 ટકા નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ સરેર... Read More

સુરેન્દ્રનગર -બે પોલીસકર્મીઓ લથડીયા ખાતા વીડિયો વાયરલ

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં પોલીસની આબરુના ધજાગરા ઉડાવતા કેટલાક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા ચકચાર મચી છે. ચુડા પોલીસ સ્ટેશનના બે પોલીસકર્મીઓ લથડીયા ખાતા વીડિયોમાં જોવા મળી રહ્યા છે. ... Read More

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલે વડતાલધામમાં દર્શન કરી સંતોના આશીર્વાદ મેળવ્યા

આજરોજ વડતાલઘામમાં ચાલતા ભારતીય જનતા પાર્ટીના જીલ્લા પંચાયતના ચુટાયેલા મધ્યગુજરાતના સભ્યોના અભ્યાસવર્ગમાં આવ્યા હતા પરંતુ અભ્યાસવર્ગમા જતા પહેલા વડતાલધામમાં બિરાજતા દેવના દર્શન કરીને આશીર્વાદ પ્રાપ્... Read More

રાજકોટમાં શાસક પક્ષના નેતા અને આરોગ્ય અધિકારી વચ્ચે બબાલ

Rajkot: રાજકોટ મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા વિનુ ધવા ફરી વિવાદમાં આવ્યા છે. આરોગ્ય વિભાગની કામગીરીને લઇને વિનુ ધવા અને ડૉ.જયેશ વાંકાણી વચ્ચે બબાલ થઇ હતી. જેમા રાજકોટ મહાનગરપાલિકામાં વિનુ ધવાએ અધ... Read More

વડોદરા: સ્વામિનારાયણ મંદિરમાં બે જૂથના વિવાદમાં એક વ્યક્તિએ ખોયો જીવ

વડોદરા: શહેરના છાણી વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં તાળા બદલવા મામલે વિવાદ થયો હતો. જે માથાકૂટમાં દિનેશ વણકર નામના વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યુ છે. આ અંગે ફરિયાદ બાદ પોલીસ તપાસ કરી રહ્... Read More

ગીર સોમનાથ: લોભામણી જાહેરાતોમાં પૈસા રોકતા લોકો ચેતજો

ગીર સોમનાથ: ગીર સોમનાથના પ્રભાસ પાટણમાં મામા ભાણેજે પોતાની બોગસ કંપની ઊભી કરી લોકો સાથે કરોડોની છેતરપિંડી આચરી છે. ગીર સોમનાથ એસપીના લોક દરબારમાં ફરિયાદ આવતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. પોલીસે ગણતરીના ... Read More

અમદાવાદ: બાવળા-બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં 10ના મોત

અમદાવાદ: બગોદરા હાઈવે પર ગમખ્વાર અક્સ્માત સર્જાયો છે. ટ્રકની પાછળ મિનિ ટ્રક ઘૂસી જતા અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં ઘટનસ્થળે ૯ના મોત અન્યને ઇજા પહોંચી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. બંધ ટ્રક... Read More

નેશનલ મેડિકલ કમિશન (NMC) એ એક નોટિફિકેશનના માધ્યમથી દેશભરમાં લાગુ...

ડૉક્ટરો હવે હિંસક રોગીની સારવાર કરવાથી ઈનકાર કરી શકશે. તેની સાથે જ કોઈ પણ દવા કંપનીની જાહેરાત નહીં કરી શકે. જો કોઈ એવો મામલો સામે આવશે તો તેમના લાયસન્સ રદ કરવામાં આવી શકે છે. આ નવો નિયમ નેશનલ મેડિક... Read More

વિદેશ મોકલવાનાના નામે વધુ એક ઠગાઇ,યુવક સાથે રૂ. 26 લાખની...

વિદેશ મોકલવાનાના નામે વધુ એક છેતરપિંડી (Fraud) થઇ છે. કેનેડા જવાના સપના જોતા યુવક સાથે રૂ. 26 લાખની છેતરપિંડી થઇ છે. આ ઠગાઇ ગાંધીનગરના કલોલના (Kalol) યુવક સાથે થઇ છે. કેનેડાના વિઝા અપાવવાના બહાને એ... Read More

રાજકોટમાં વધુ એક કૌભાંડ - અનાજ પછી સરકારી દવાનું કૌભાંડ

રાજકોટ: સરકારી અનાજના જથ્થા બાદ સરકારી દવાનું કૌભાંડ થયાનું સામે આવ્યુ છે. રાજકોટમાં GMSCLના ગોડાઉનમાંથી દવાઓનો જંગી જથ્થો મળી આવ્યો છે. સરકારી દવાઓ પર ભાવના સ્ટિકર લગાવીને બારોબાર વેચાતા હોવાની આશ... Read More

આણંદ કલેક્ટર સસ્પેન્ડ:વીડિયો-ક્લિપ વાઇરલ મુદ્દે આક્ષેપ થયા બાદ તપાસના આદેશ

આણંદ કલેક્ટર ડી. એસ. ગઢવી સામે એક વીડિયો-ક્લિપ વાઇરલ થવાની ઘટના બની હતી. આ સંદર્ભે પુરાવા સાથે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવતાં તાત્કાલિક ધોરણે તેમને સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. આ ઉપરાં... Read More

ધરતીને ધરાવવાનો દારુ ભૂલથી ઘુંટડો મારી ગયા મંત્રી રાઘવજી પટેલ

ડેડિયાપાડા ખાતે આદિવાસી દિવસની ઉજવણીના પ્રસંગે રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ સહિતના મંત્રીઓ અને સ્થાનિક નેતાઓ હાજર હતા. આ દરમિયાન આદિવાસી પરંપરાથી અજાણ રાઘવજી પટેલ પૂજા વિધિ કરતાં ધરતીને ધરાવવાનો ... Read More

સુરતમાં બસના દરવાજા પર લટકીને જવું પડતું હોવા છતાં બસો...

સુરતમાં બીઆરટીએસ બસમાં છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. વિદ્યાર્થીઓથી ખીચોખીચ બસ ભરાઇને જઈ રહી છે. જેમાં વિદ્યાર્થિનીઓની છેડતી પણ થતી હોવાના આક્ષેપો કરવામાં આવ... Read More

દેશના ખૂણે ખૂણે સુરતમાં બનેલા તિરંગા લહેરાશે

ટેક્સટાઇલ સિટી સુરતમાંથી રોજે રોજ 10 લાખ તિરંગા પોસ્ટ વિભાગ દ્વારા દેશના અલગ અલગ રાજ્યોમાં મોકલાઈ રહ્યા છે, ગત વર્ષની જેમ જ આ વર્ષે પણ પોસ્ટ વિભાગ ઘર ઘર તિરંગા પહોંચાડી સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામા... Read More

AAP ના ઇસુદાન સાથે ગુજરાત કોંગ્રેસ નથી સહમત , ગઠબંધન...

ગઈકાલે 7 ઓગષ્ટે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ એક મોટી જાહેરાત કરતા કહ્યું હતું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન થશે. INDIA ગઠબંધન હેઠળ બંને પાર્ટીઓ મળીને ગુજરાતમાં ... Read More

ચૈતર વસાવા લડશે લોકસભા 2024ની ચૂંટણી

ગુજરાત રાજકારણના સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. માહિતી મળી છે કે ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી લડશે. લોકસભા 2024માં ગુજરાતમાં આપ-કોંગ્રેસના ગઠબંધન I.N.D.I.A.માં ચૈતર વસાવા ચૂંટણી લડશે. મનસુખ વસાવા... Read More

પેટા ચૂંટણી - ઊંઝા નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર

ઊંઝા નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ આવ્યું છે પેટા ચૂંટણીમાં ભાજપ અને અપક્ષ ઉમેદવાર વચ્ચે જંગ હતી જેમાં ભાજપના ઉમેદવારનો વિજય થયો છે ો નર્મદા રાજપિપળા વોર્ડ 6ની પેટા ચૂંટણીમાં  ભાજપના ઉમેદવાર જીત્યા ... Read More

તહેવારો નજીક આવતા જ સીંગતેલના ભાવમાં ભડકો

Groundnut Oil Price: વિદેશી ખાદ્યતેલના ઘટાડાની વચ્ચે સીંગતેલના ભાવમાં ફરી એક વખત વધારો જોવા મળ્યો છે. રાજકોટમાં સીંગતેલના ભાવમાં 20 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. આ ભાવ વધારા બાદ સીંગતેલના ડબ્બાનો ભ... Read More

રાજકોટનું હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ 10 સપ્ટેમ્બરથી થશે શરૂ

તાજેતરમાં લોકોર્પણ કરવામાં આવેલું હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ 10 સપ્ટેમ્બરથી શરુ કરવામાં આવશે. એરપોર્ટ ઓથોરિટી દ્રારા જાહેર કાર્યક્રમ કરવામાં આવ્યો છે. આજે 8 સપ્ટેમ્બરે આખરી ઉડાન રાજકોટના એરપોર્ટ પરથ... Read More

ટામેટાં બચાવવા 4 કલાક નેશનલ હાઇવે બંધ

વલસાડના સુગર ફેક્ટરી ઓવરબ્રિજ પર અકસ્માતોની ઘટનાઓ દિવસે દિવસે વધી રહી છે. ઓવરબ્રિજ પર પડેલા ખાડાઓના કારણે એક મહિનામાં અકસ્માતની આ પાંચમી ઘટના સામે આવી છે. મધરાતે ટામેટાં ભરેલા ટેમ્પા સહિત ચાર વાહનો... Read More

જૂનાગઢ - ગિરનાર પર્વત પર રોપ-વે સેવા બંધ રહેશે, કયારે...

જો તમે ગિરનાર જવાના હો તો આ સમાચાર ખાસ વાંચી લેજો. પ્રવાસીઓ માટે રોપ વે સેવા આજથી બંધ રહેશે. વાર્ષિક મેટેનન્સના કારણે સેવા બંધ રહેશે. 11 ઓગષ્ટ સુધી રોપ વે સેવાનો લાભ નહી મળે પ્રવાસીઓને. મેન્ટનેન્સન... Read More

ગુજરાતના આ મંદિરમાં માતાજીને ચઢે છે ચટાકેદાર ભોગ, પ્રસાદમાં મળે...

Gujarat Tourism : ગુજરાતમાં ભાત ભાતના અનોખા મંદિર આવેલા છે. કેટલાક મંદિર એવા છે, જેમાં લપસિયા ખાવા પડે છે, તો કેટલાકમા મીઠાની બાધા રાખવી પડે છે. તો એક મંદિરમાં પથરીનો દુખાવો દૂર થાય છે. આવા વધુ એ... Read More

રહાલુ ગાંઘીનું સંસદ પદ પુન:સ્થાપિત, નોટિફિકેશન થયુ જાહેર

રાહુલ ગાંઘી વાયનાડથી છે સાંસદ અને હવે તેમના સભ્ય પદને લઇ મહત્વના સમાચાર આવ્યા છે તેમના સભ્ય પદને પુન સ્થાપિત માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. કોંગ્રેસના નેતા મનિષ દોષિએ સભ્ય પદ ને લઇ જણાવ્ય... Read More

5 વર્ષમાં ગુજરાતના દેવામાં અધધધ વધારો

Gujarat Government Debt : દેવું કરવું તો ઓછું કેમ કરવું. ગુજરાતની વિકાસશીલ સરકાર દેવું કરીને ઘી પી રહી છે. પહેલાંની સરકારે ઓછું દેવું કર્યું નથી તો આ સરકાર કેમ પાછળ રહે એમ સતત વિકાસના નામે દેવું ... Read More

રાજકોટવાસીઓને વધુ 10થી 12 જેટલી ટ્રેનનો લાભ મળી શકે છે

શહેરનું ભક્તિનગર રેલ્વે સ્ટેશન અત્યાધુનિક બનશે. રાજકોટના ભક્તિનગર રેલ્વે સ્ટેશનના પુનઃ વિકાસ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આજે વર્ચ્યુલી શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત રાજકોટવાસીઓને... Read More

સુરતના સાત ધોરણ ભણેલા નટુકાકાએ ઇલેક્ટ્રિક રિંગબાઈક બનાવી

સુરતના સાત ધોરણ ભણેલા નટુકાકાએ હોલિવૂડ ફિલ્મમાં આવતી બાઈકને ટક્કર મારે તેવી ઇલેક્ટ્રિક રિંગબાઈક બનાવી છે. આ રિંગબાઈક લઇને નટુકાકા જ્યારે રસ્તા પર નીકળે ત્યારે લોકોની તેના પરથી નજર જ હટતી નથી. ભંગાર... Read More

વડોદરા - દિનેશ મીલ રોડ પર 15 ફૂટ પહોળો ભૂવો...

રાજયમાં ચોમાસાની સિઝનમાં રસ્તાઓ પર ભૂવા પડવાની સમસ્યા નવી નથી અવારનવાર રસ્તાઓ પર ભૂવા પડેં છે એટલુ જ નહી સ્માર્ટ સિટી ગળાતા શહેરો પણ તેમાથી બાકાત નથી અમદાવાદ હોય કે રાજકોટ કે પછી વડોદરા હાલ ભૂવો પડ... Read More

પ્રદિપસિંહ વાઘેલાના રાજીનામા અંગે ભાજપનું સત્તાવાર નિવેદન

પ્રદિપસિંહ વાઘેલા અંગે ભાજપનું નિવેદન સામે આવ્યું છે. ભાજપના મહામંત્રી રજની પટેલે પ્રદિપસિંહ અંગે સત્તાવાર નિવેદન આપતાં કહ્યું કે, પ્રદિપસિંહ વાઘેલાએ એમના વ્યક્તિગત કારણોસર પક્ષમાંથી રાજીનામું આપ્ય... Read More

હવે અમદાવાદમાં બ્રિજ પર બનશે ટૂરિસ્ટ પ્લેસ,

Ahmedabad: અમદાવાદીઓ માટે એક મોટા આનંદના સમાચાર સામે આવ્યા છે, અમદાવાદીઓને વધુ નવું નજરાણું બહુ જલદી મળશે. અટલબ્રિજ બાદ અમદાવાદીઓને વધુ એક બ્રિજ મળી શકે છે. આ માટે અમદાવાદ મ્યૂનિસિપલ કૉર્પોરશન દ્વા... Read More

રાજકોટનો અજબ કિસ્સો- મૃતક પત્ની શરીરમાં આવે છે કહી ધુણવતો...

આપણને માનવામાં આવે નહી તેવા અજીબ કિસ્સાઓ આજકાલ સાંભળવા મળે છે તેમા એક ઉમેરો થતો કિસ્સો રાજકોટ થી સામે આવ્યો છે. રાજકોટમાં યુવકની પહેલી મૃત પત્ની તેના શરીરમાં આવે છે કહી ધૂણતો અને બીજી પત્તનીને  સાથ... Read More

USA ફરવા ગયેલા પાટણના યુવાકનું અકસ્માતમાં મોત

અમદાવાદઃ હરવા-ફરવાના શોખીન લોકો અમેરિકા, કેનેડા, દુબઈ જેવી જગ્યાઓ પર જવાની ઈચ્છા રાખતા હતા. મૂળ પાટણનો અને વડોદરામાં નોકરી કરતો દર્શિલ ઠક્કર પણ અમેરિકામાં ફરવા માટે ગયો હતો, જોકે, આ દરમિયાન એક ગોઝા... Read More

અમદાવાદના ઇસનપુરમાં દુષ્કર્મ કાંડ,સગીરાને ફસાવી પ્રેમજાળમાં, ફરિયાદ કરાતા ધરપકડ

રાજ્યમાં લવજેહાદના કિસ્સા સતત વધી રહ્યા છે. દીકરીઓને ટાર્ગેટ કરી નામ બદલી ફસાવવાના અનેક બનાવો સામે આવી રહ્યા આવ્યા છે અથવા તો દીકરીઓને પ્રેમજાળમાં ફસાવી માં-બાપને હેરાન કરી તેમની પાસેથી રોકડ રૂપિયા... Read More

વડોદરા - બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેન તૂટી

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કંબોલા નજીક બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેન તૂટી પડતાં 7 શ્રમજીવી દબાયા હતા. દબાયેલા શ્રમજીવીઓ પૈકી એકનું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય 6ને ઈજા પહોંચી હતી. ઇજાગ્રસ્... Read More

અમદાવાદના શિક્ષકો માટે જિલ્લા શિક્ષણાધિકારનો મોટો નિર્ણય

અમદાવાદના શિક્ષકો માટે જિલ્લા શિક્ષણાધિકારીએ વધુ એક મોટો નિર્ણય લીધો છે. અમદાવાદમાં શિક્ષકોને શૈક્ષણિક કાર્ય દરમિયાન મોબાઈલના વપરાશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. શાળામાં પ્રવેશતા જ આચાર્ય પાસે ફો... Read More

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના મોટા અપડેટ

ગુજરાતમાં અનેક યુવાઓ સરકારી નોકરીની આશાએ ફોર્મ ભરીને તૈયારી કરી રહ્યાં છે. સ્પર્ધાત્મક પરીક્ષાની જાહેરાત થાય એટલે પરીક્ષા કેન્દ્ર ભલે ગમે તેટલુ દૂર કેમ ન હોય, આગલા દિવસે પહોંચીને પરીક્ષા આપે છે. પર... Read More

જનતાનો અવાજ - 'બસો ખખડધજ ને ભાડામાં વધારો’,ભાડાવધારો પાછો ખેંચો

ગુજરાતમાં એસટી બસના ભાડામાં આજથી 20થી 25 ટકાનો વધારો કરવામાં આવ્યો છે, જેને પગલે મોંઘવારીના સમયમાં પ્રજા પર પડતા પર પાટુ જેવો ઘાટ સર્જાયો છે. એસટી બસના ભાડામાં વધારો થતા વડોદરા શહેરના એસટી ડેપો પહો... Read More

રાજકોટની સોનીબજારમાંથી પકડાયું આતંકી મોડ્યૂલ

ગુજરાતમાં ફરી એક વખત આતંકી મોડ્યૂલ એક્ટિવ થયું હોવાની વિગતો સામે આવી રહી છે. રાજકોટની સોનીબજારની અંદર ત્રણ વ્યક્તિ આતંકી સંગઠન અલકાયદાને મદદ કરવા માટે સક્રિય થઈ હતી. આ અંગેની માહિતી ગુજરાત એટીએસને ... Read More

IAS ધવલ પટેલને પડકાર ફેંકનાર જિલ્લા ભાજપ મહામંત્રીની પાર્ટીમાંથી હકાલપટ્ટી

છોટાઉદેપુર જિલ્લા ભાજપા મહામંત્રીનું પ્રદેશની સૂચનાથી રાજીનામું લેવાયું સરકારી અધિકારીઓ સામે નિવેદન કરનાર મહામંત્રી ને ભારે પડ્યું ભાજપ પાર્ટીમાં કોઈને પણ અધિકારીઓ સામે બોલવાનો હક નથી તે આ બનાવ ઉપર... Read More

જ્ઞાનેન્દ્રસિંઘ અમદાવાદના CP તરીકે ચાર્જ લીધો

બે દાયકા પહેલા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી તરીકેના કાર્યકાળ દરમિયાન માથાભારે તત્વોને કાબુમાં લેનાર જી.એસ મલિકે અમદાવાદ પોલીસ કમિશનરનો કાર્યભાર સંભાળી લીધો છે. મલિકે કાયદો અને વ્યવસ્થાને પ્રાધાન... Read More

હવે ગુજરાત STનું ભાડું વધશે,મધરાતથી ભાડા વધારા લાગુ

ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC)દ્વારા ચલાવતી બસ સેવાના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. 2014 બાદ પહેલીવાર ભાડામાં વધારો કરાયો હોવાનો નિગમ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. આ લાગૂ થનારા ભાડામ... Read More

વડોદરાની આ યુવતી, જેના કામથી દુબઈની સરકારને પણ મળ્યું ગૌરવ

વડોદરા: હાલ વિશ્વ એઆઈ ટેકનોલોજી તરફ પગલું માણી રહ્યું છે. આ ટેકનોલોજી વિવિધ કાર્યો કરવામાં સક્ષમ છે. એઆઈ ટેક્નોલોજીની મદદથી વિવિધ સંસ્થાઓ પોતાનું કામ સરળતાથી કરી શકે છે. ત્યારે હાલમાં જ વડોદરા શહેર... Read More

સુરતમાં ઘરની ગેલરીમાં પગ સ્લિપ થતાં કિશોરી ત્રીજા માળેથી નીચે...

સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વરાછા યોગી ચોક વિસ્તારમાં આવેલી સોસાયટીમાં ત્રીજા માળે ગેલરીમાં પગ સ્લિપ થતાં કિશોરી નીચે પટકાઈ હોવાના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં કિશો... Read More

અમદાવાદમાં એક જ ટિકિટ, એકસરખા ભાડામાં કરી શકાશે BRTS-AMTS બસમાં...

અમદાવાદના સિટી પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધાની વાત કરીએ તો એમટીએસ, બીઆરટીએસ અને મેટ્રો કાર્યરત છે. કોઈ પણ પબ્લિક ટ્રાન્સપોર્ટ વિભાગ હોય એ લોકોની સુવિધા માટે નીતનવા પ્રયોગ કરે છે, અમદાવાદમાં પણ આવા ઘ... Read More

સુરતમાં ઇસ્કોન બ્રિજ જેવી ઘટના,લોકોએ કારચાલકને પકડી મેથીપાક ચખાડ્યો

સુરતમાં અમદાવાદમાં તથ્ય પટેલે કરેલ અકસ્માતની યાદ તાજી થઈ છે. કાપોદ્રામાં રાત્રે પૂરપાટ ઝડપે આવતા સ્વિફ્ટ કારના ચાલકે બીઆરટીએસ રૂટમાં ત્રણ બાઈકચાલક અને બે રાહદારીને ઉડાવ્યા હતા. આ ઘટનાને પગલે આસપાસન... Read More

ગુજરાત પોલીસ હવે નવા ડ્રેસમાં જોવા મળી શકે છે

Gujarat Police : પોલીસની વાત આવે એટલે બહુચર્ચિત ફિલ્મ શોલેનો ડાયલોગ યાદ આવી જાય. હમ અંગ્રેજો કે જમાને કે જેલર હૈ. આ વાક્ય મહદઅંશે આજે પણ યોગ્ય લાગે છે. કારણ કે, ગુજરાત પોલીસ બ્રિટિશકાળથી ચાલી આવત... Read More

રાજસ્થાન હોસ્પિટલના ભોંયરામાં વહેલી સવારે આગ, 31 ફાયરની ગાડીઓ સ્થળ...

અમદાવાદના શાહીબાગ સ્થિત રાજસ્થાન હોસ્પિટલના બેઝમેન્ટમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના બની છે. જેને લઇને ફાયર વિભાગની 31 ગાડીઓ સ્થળ પર પહોંચી છે. જ્યારે આગના કારણે 100 જેટલા દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ... Read More

સાબરમતી નદીમાં 5 મહિનામાં કાયાકિંગ પલટી જવાની બીજી ઘટના બની

Ahmedabad : સાબરમતી નદી (Sabarmati river) અને રિવરફ્રન્ટ (Riverfront) અત્યારના સમયમાં સહેલાણીઓ માટે ફરવા અને મનોરંજન માટેનું મુખ્ય અને મહત્વનું સ્થળ બની રહ્યું છે. જ્યાં દરરોજ હજારો લોકો મુલાકાતે આ... Read More

દ્વારકાના જગત મંદિર પર છઠ્ઠી ધજા ચડાવવાના નિર્ણય પર વિવાદ

Devbhumi Dwarka : દ્વારકાના જગત મંદિર પર છઠ્ઠી ધજા ચડાવવાના નિર્ણયને લઇને મંદિરના પૂજારીઓ અને કલેક્ટર (Collector) આમને સામને આવ્યા છે. ત્રિવેદી અબોટી બ્રાહ્મણોએ કલેક્ટરને અલ્ટિમેટમ આપ્યું છે અને નો... Read More

સુરત- રાષ્ટ્રધ્વજ માટે દેશનો સૌથી મોટો ઓર્ડર

15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની આ વર્ષે પણ સમગ્ર દેશ ઉત્સાવેર અને ધામધૂમપૂર્વક ઉજવણી કરશે તેવું અત્યારથી જોવા મળી રહ્યું છે. ગત વર્ષે દેશના પ્રધાનમંત્રીએ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે હર ઘર... Read More

Surat: સચિનમાં વીજ કરંટથી ઈલેક્ટ્રિશિયનનું મોત

Surat News: ડાયમંડ નગરી સુરતમાં એક કરૂણ ઘટના બની છે. સચિન વિસ્તારમાં ઇલેક્ટ્રિશિયનનું કરંટ લાગતા મોત થયું છે. 30 વર્ષીય વિજય ચિત્તે પ્રરપલ નામની કંપનીમાં 10 વર્ષથી નોકરી કરતો હતો. તે સચિન ખાતે શ્રી... Read More

નવસારી જિલ્લાને મેઘરાજાએ ધમરોળી નાખ્યો,24 કલાકમાં 11 ઇંચ વરસાદ

અહેવાલ -હિતેશ વઘેપા- નવસારી નવસારી શહેર સહિત જિલ્લાને મેઘરાજાએ ધમરોળી નાખ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન નવસારીમાં 11 ઇંચ વરસાદ ખાબકતાં જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. શહેરના અનેક વિસ્તારો જળમગ્ન બનતા... Read More

રાજ્યમાં 70 IPSની બઢતી અને બદલી

  ગુજરાતમાં આજે ઈન્ડિયન પોલીસ સર્વિસ(IPS)માં સાગમટે બદલીઓ કરાઈ છે, જેમાં દિલ્હીમાં ડેપ્યુટેશન પર રહેલા ગ્યાનેન્દ્રસિંહ મલિકને હોમ કેડરમાં પાછા બોલાવાયા છે અને અમદાવાદના પોલીસ કમિશનર બનાવવામાં... Read More

અમદાવાદના વસ્ત્રાલમાં તોફાની ટોળકીએ પથ્થરમારો કરી આંતક મચાવ્યો

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા વેપારી પોતાના ઘર પાસે મિત્ર સાથે બેઠા હતા. આ સમયે 8 બાઈક પર આવેલા 15 શખસે તેમના નામથી બૂમો પાડીને તેમની પાછળ પડ્યા હતા. વેપારી ભાગીને સોસાયટીની અંદર આવી ગયા હતા.... Read More

ભાવનગરના પૂર્વ વિધાનસભા વિસ્તારમાં અશાંત ધારો લાગુ

ભાવનગરના પૂર્વ વિધાનસભા વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે. આખરે ભાવનગર શહેરના વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે આ અંગેનું નોટીફિકેશન જાહેર કરવામાં આવેલ છે. ભાવનગરના પૂર્વના ધાર... Read More

iskcon accident case - 1684 હજાર પાનાની ચાર્જશીટ તૈયાર, પોલીસ...

ગત બુધવારે (19 જુલાઈએ) મોડીરાત્રે અકસ્માત સર્જીને ઈસ્કોન બ્રિજ પર જેગુઆર કારની અડફેટે 9-9 લોકોને તથ્ય પટેલે કચડી માર્યા હતા. ત્યારબાદ તે પોલીસ સમક્ષ હાજર થયો હતો. ત્યારબાદ પોલીસે તેને કોર્ટમાં રજૂ ... Read More

અમદાવાદમાં 600થી વઘુ CCTV બંઘ ,આ છે સ્માર્ટ સીટી ?

અમદાવાદ શહેરમાં લાગેલા CCTV કેમેરા બંધ હાલતમાં હોવાથી અનેક વખત સવાલો ઉભા થતા હોય છે. મ્યુનિસિપલ કોર્પોરેશન સ્માર્ટ સિટી અમદાવાદ ડેવલપમેન્ટ લી. અંતર્ગત વિવિધ જગ્યાઓ પર 5,629 જેટલાં કેમેરા લગાવવામાં ... Read More

સિંધુભવન રોડ મલ્ટિલેવલ પાર્કિંગના ગ્રાઉન્ડ ફ્લોરની રૂ.80 કરોડમાં હરાજી

સિંધુભવન રોડ પર કરોડોના ખર્ચે બનાવવામાં આવેલા મલ્ટિલેવલ પાર્કિંગના ગ્રાઉન્ડ ફ્લોર તેમજ પહેલો અને પાંચમો માળ હરાજીમાં મુકવામાં આવ્યા હતા. જોકે ગ્રાઉન્ડ ફ્લોર ખરીદવા મ્યુનિ.ને એક બિડર મળ્યો છે. જ્યાર... Read More

ટામેટા (tomato) જ એકમાત્ર ખાવાની ચીજ નથી - રાજયના મંત્રી...

ટામેટાના (tomato) વધતા ભાવના કારણે લોકો પરેશાન છે તો બીજી તરફ સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે ચોંકાવનારુ નિવેદન આપ્યું છે. ટામેટાના (tomato) વધતા ભાવ મુદ્દે  મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે... Read More

આજથી ઊંઝા APMCમાં વેપારીઓની હડતાળ

Mehsana : મહેસાણાનાં ઊંઝા APMCમાં (Unjha APMC) વેપારીઓએ હડતાળની (strike) જાહેરાત કરી છે. ઊંઝા APMCમાં દુકાનો વેચાણથી આપવા મુદ્દે વિવાદ સર્જાયો છે. જેને લઈને આજથી માર્કેટયાર્ડ અચોક્કસ મુદ્દત સુધી બં... Read More

સુરતમાં ચોરોએ લસણ પણ ના મૂક્યું

સુરતઃ શહેરમાં સતત ચોરીની ઘટના સામે આવતી હોય છે પણ છેલ્લા કેટલાક સમયથી ખાદ્યપદાર્થોનાં અને શાકભાજીનાં ભાવ વધતા હવે તસ્કરો શાકભાજીની ચોરી કરવા લાગ્યા છે. ત્યારે હાલમાં ટામેટાં બાદ લસણની ચોરીની ઘટના સ... Read More

અમદાવાદ: મણિનગરમાં અકસ્માત સર્જનારને પોલીસે ચખાડ્યો મેથીપાક

સ્ટંટબાજો સુધરી જજો, નહીં તો હવે ખૈર નહીં. અમદાવાદમાં ટ્રાફિક પોલીસની કડક કાર્યવાહી સામે આવી છે. મણિનગરમાં અકસ્માત કરી ભાગી ગયેલા લોકોને પાઠ ભણાવવામાં આવ્યો છે. પોલીસ કારચાલક સહિત કારમાં બેઠેલા તમા... Read More

પાંચ દિવસ ભારે વરસાદની શક્યતા નહિવત

ગુજરાતમાં પડી રહેલ અવિરત વરસાદથી રાજ્યના લોકોને રાહત મળી શકે છે. હવામાન વિભાગે રાજ્યમાં વરસાદી સિસ્ટમ નબળી પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર આગામી 5 દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદ રહેશે. ગુજરાત... Read More

મહેસૂલ વિભાગે ભાંગરો વાટ્યો, મૃત અધિકારીનો બદલીનો આદેશ આપ્યો

રાજ્યના મહેસુલ વિભાગની ગંભીર ભૂલ સામે આવી છે.. મહેસુલ વિભાગે અવસાન પામેલા કર્મચારીની બદલીનો ઓર્ડર કરી દીધો હતો. કે સી ચરપોટ નામના અધિકારીનું અવસાન થયું હોવા છતાં મહેસુલ વિભાગે તેની બદલી કરી નાખી. ભ... Read More

ઇસ્કોન બ્રિજ પર અકસ્માત- જેગુઆરથી સ્પીડ 142.5 KM હતી

અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર અકસ્માત કરી 9 લોકોને મોતને ઘાટ ઉતારનાર તથ્ય પટેલને 21 જુલાઈએ અમદાવાદ જિલ્લા કોર્ટમાં રજૂ કરાયો હતો. આજે પણ ખીચોખીચ ભરેલા કોર્ટરૂમમાં પોલીસે કોરિડોર બનાવીને આરોપીને હાજર કર... Read More

અમદાવાદમાં ફરી ઇસ્કોન અકસ્માત જેવી ઘટના ટળી, વધુ એક નબીરાનો...

અમદાવાદમાં જાણે અકસ્માતની વણઝાર સર્જાઇ હોય તેમ અકસ્માતની ઘટના બની રહી છે. હજી થોડા દિવસ પહેલા ઇસ્કોન બ્રિજ પર નબીરાએ મોંઘીદાટ કારથી સામાન્ય લોકોને કચડીને 10 લોકોના જીવ લીધાના અકસ્માતના ઘા રૂઝાયા નથ... Read More

રાજયમાં વરસાદ પછી જળાશયોની સ્થિતિ જાણો

ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ વરસ્યો છે જેના કારણે રાજયના ડેમોમાં નવા નિરની આવક થઇ છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં પણ નવા નીર આવ્યા છે. ડેમમાં પાણીની સપાટીમાં 18... Read More

રાજકોટ - આજી અને ન્યારી-1 ડેમ છલકાયા

સૌરાષ્ટ્રમાં અવિરત મેઘમહેરથી આજી-1 અને ન્યારી-1 બન્ને ડેમ ઓવરફ્લો થયા છે. ભાદર ડેમ ઓવરફ્લો થવામાં માત્ર 3 ફૂટ જ બાકી છે. જ્યારે અન્ય 30 ડેમમાં અડધાથી 4 ફુટ સુધી નવા નીરની આવક થવા પામી છે. જ્યારે 34... Read More

અમદાવાદમાં વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ

અમદાવાદઃ રાજ્યના હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે અને તોફાની મૂડમાં વરસાદ તૂટી પડવાની શક્યતાઓ વ્યક્ત કરાઇ હતી ત્યારે આજે જૂનાગઢ અને અમરેલીમાં મેઘરાજા અનરાધાર વરસ્યા છે. ... Read More

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ

વહેલી સવારથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને નવસારી અને જૂનાગઢની હાલત ખૂબ જ ગંભીર બની છે. ત્યારે માત્ર બે કલાકમાં જ મેઘરાજાએ એવો કહેર વર્તાવ્યો કે સમગ્ર... Read More

વડોદરામાં(heavy rain) ગાજવીજ સાથે એક જ રાતમાં 5 ઇંચ વરસાદ

Vadodaraમાં  મોડી રાત્રે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ (heavy rain) વરસ્યો હતો. વડોદરામાં રાત્રીના 2 વાગ્યા બાદ પડેલા ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. વડોદરામાં એક જ રાતમાં 5 ઇં... Read More

વળતર નહી ન્યાય અપાવો - મૃતકોના પરિવારજનોએ સરાકરને કરી રજૂઆત

અમદાવાદના સૌથી મોટા કહી શકાય તે અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે જેમાં  યુવાનોનો પણ સમાવેશ થાય છે અમદાવાદ જેવા શહેરમાં એક આશા સાથે આવેલા યુવાનોને મોત મળ્યું . પરિવાર તેમના વ્હાલ સોયાને ગુમાવ્યા છે તે... Read More

અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર મોડી રાત્રે ગોઝારા અકસ્માતમાં 9 ના...

અમદાવાદના એસીજ હાઇવે પર અગાઇ થયેલા અકસ્માતને (accident) જોવા માટે ઉભારેલા લોકોને સ્પીડમાં આવતી કારે અડફેટે લીધા જેમાં 9ના મોત થયા છે.આ અકસ્માત (accident) અમદાવાદમાં સૌથી મોટો ગણી શકાય તેવા અકસ્માતમ... Read More

અમદાવાદમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા

રાજ્યના હવામાન વિભાગની આગાહી મુજબ આજે વહેલી સવારથી અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. અમદાવાદમાં વહેલી સવારે 7 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં સેટેલાઈટ, પ્રહલાદનગર, મકરબા, વેજલપુર, એસજી ... Read More

જૂનાગઢ- માંગરોળમાં સવારના 6 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં 12 ઇંચ...

  ચોમાસાની સિઝનમાં  સૌરાષ્ટ્રમાં સારો વરસાદ વરસ્યો છે.  જૂનાગઢ જિલ્લામાં મેઘતાંડવ થતા પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. શહેર તેમજ તાલુકાઓમાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. માંગરોળમાં સવાર... Read More

વડોદરામાં પણીપુરીના વેચાણ પર પ્રતિબંધ પાછો લીધો

વડોદરામાં પાણી પુરી લારીઓમાં વહેચાશે નહી તેવો નિર્ણય પાલિકાએ લીધો જો કે તરત જ નિર્ણય ફેરવી દીધો અને જે જગ્યાએ સ્વચ્છતા નહી હોય તે જગ્યાએ કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું. . પહેલા શહેરમાં 3 દિવસ પાણીપુર... Read More

રાજકોટ - ભાજપના જ સાંસદ અને ધારાસભ્ય વચ્ચે તુતુ... મેમે...

શિસ્ત બંધ પાર્ટી ગણાતી ભાજપના બે નેતા સામ સામે  આવ્યા છે. રાજકોટ ભાજપના સાંસદ અને ધારાસભ્ય વચ્ચે અણબનાવ જગ જાહેર આવ્યો છે. વાંકાનેરમાં રાજવી પરિવારના કેશરીદેવસિંહ ઝાલા રાજયસભામાં બિનહરીફ ચૂંટાતા તે... Read More

ભકતો માટે સોમનાથ ટ્રસ્ટે કરી ખાસ સેવાની શરૂઆત

અધિક શ્રાવણ અને શ્રાવણમાં ભક્તો માટે સોમનાથ ટ્રસ્ટે રૂપિયા 21માં બિલ્વપૂજા સેવા શરૂ કરી છે. અગાઉ મહાશિવરાત્રી પર વિક્રમજનક 1.40 લાખ પૂજા નોંધાયા બાદ ટ્રસ્ટની રૂપિયા 21 બિલ્વપુજા શ્રાવણના 60 દિવસ ફર... Read More

રાજકોટના હીરાસર એરપોર્ટનું 27 જુલાઇએ PM મોદીના હસ્તે થશે લોકાર્પણ

Rajkot : રાજકોટના હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટને (Hirasar International Airport) લઇને ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. જેની આતુરતાથી રાહ જોવાઇ રહી હતી તે હીરાસર એરપોર્ટનું (Hirasar Airport) 27 જુલાઇએ ... Read More

હીરા ઉદ્યોગમાં મંદિનુ ગ્રહણ

  સુરતની જીવાદોરી સમાન હીરા ઉદ્યોગ પર જાણે નજર લાગી હોય તેવી સ્થિતિ બની ગઈ છે. બજારમાં ડિમાન્ડ નહિ નીકળતા સુરતના કેટલાક યુનિટો દ્વારા હાલ કામના કલાકો ઘટાડી શનિ-રવિની રજા મુકવામાં આવી રહી છે... Read More

અમરનાથ દર્શનાર્થે ગયેલાવડોદરાના યુવકનું હાર્ટએટેકથી નિધન

અમરનાથ દર્શનાર્થે ગયેલા વડોદારના ફતેપુરાના યુવાનનું હૃદયરોગથી મોત નિપજ્યાની આશંકા છે. ફતેપુરાના નાની પીતાંબર પોળમાં રહેતા ગણેશ કદમનું મોત થયું છે. યુવકની પહેલગામ ખાતે તબિયત બગડતા ત્યાંની હોસ્પિટલમા... Read More

નવસારીમાં 100 વર્ષથી થાય છે 'ઢીંગલાબાપા'ની પૂજા

નવસારીમાં શહેરમાં છેલ્લા 100 વર્ષથી વધુ આદિવાસી હળપતિ -રાઠોડ સમાજ દ્વારા દિવાસાના દિવસે લોકવાયકા મુજબ ધામધુમથી રંગે ચંગે અને ભક્તિપૂર્વક ઢીંગલાબાપાની શોભાયાત્રા કાઢવામા આવે છે. આ ઢીંગલા બાપાના દર્શ... Read More

જૂનાગઢના કેશોદમાં એક્ટિવાસવાર મહિલા પર ક્રેન ફરી વળતા મોત

જૂનાગઢના કેશોદમાં ગુરુવારે એક્ટિવાસવાર મહિલા પર ક્રેન ફરી વળતાં મોત નીપજ્યું હતું. આ અકસ્માતના બનાવના સીસીટીવી સામે આવ્યા છે. પોલીસે અકસ્માત સર્જનારા ક્રેનના ચાલક સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી... Read More

સુરત અને વડોદરામાં વરસાદ, કરજણમાં 2 ઇંચ વરસાદ

છેલ્લા એક સપ્તાહથી શહેર-જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદી ઝાંપટાં પડી રહ્યાં છે. વડોદરા જિલ્લાના કરજણ પંથકમાં મોડી રાતથી સવાર દરમિયાન ખાબકેલા બે ઇંચ વરસાદને પગલે સાંસરોદ, કોલિયાદ અને વલણ ગામમાં પાણ... Read More

અમદાવાદ કોર્પોરેશને રખડતા ઢોર મુદ્દે નવી પોલીસી જાહેર કરી

Ahmedabad : અમદાવાદ કોર્પોરેશને(AMC) રખડતા ઢોર મુદ્દે નવી પોલીસી જાહેર કરી છે. જેમાં ત્રણ વર્ષ માટે લાયસન્સ ફ્રી રૂપિયા 500 નક્કી કરવામાં આવી છે. તેમજ તેની બાદ રિન્યૂ માટે રૂપિયા 250 ફી  નક્કી કરવા... Read More

CM કેજરીવાલ વડાપ્રધાનની ડિગ્રી માગવાના કેસમાં મેટ્રોકોર્ટમાં હાજર ન રહ્યાં

વડાપ્રધાનની ડિગ્રી માગવાના કેસમાં ચુકાદો આવ્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને સાંસદ સંજયસિંહે વડાપ્રધાનની ડિગ્રી અંગે વિવાદિત ટ્વીટ કર્યા હતા. આથી ગુજરાત યુનિવર્સિટીએ બન્ને સામે બદનક્... Read More

મોટા સમાચાર - ઝીરો પરિણામ આવતી શાળાઓ બંધ કરાશે

આ વર્ષે જે શાળા ધોરણ 10 અને 12ના પરિણામ શુન્ય આવ્યા છે તે બંધ કરવામાં આવશે. આ વર્ષે ધોરણ 10ની 157 શાળાઓનું પરિણામ ઝીરો આવ્યું છે. સમીક્ષા પછી આગામી દિવસોમાં નિર્ણય જાહેર કરાશે. ધોરણ 12ની આશરે 27 જે... Read More

સાગરદાણ કૌભાંડ કેસમાં વિપુલ ચૌધરીને સાત વર્ષની સજા

મહેસાણા દૂધસાગર ડેરીના સાગરદાણકૌભાંડ કેસમાં આજે મહેસાણા કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે, જેમાં વિપુલ ચૌધરી સહિત 15 આરોપીને 7 વર્ષની સજા ફટકારી છે. 22.50 કરોડના કૌભાંડ કેસમાં લાંબા સમયગાળા બાદ આજે ... Read More

IND Vs WI પહેલી ટેસ્ટ:ચંદ્રપાલ 12 રન બનાવીને આઉટ

ભારત અને વેસ્ટઈન્ડિઝની શ્રેણીની પ્રથમ ટેસ્ટ ડોમિનિકાના વિંડસર પાર્કમાં રમાઈ રહી છે. વેસ્ટઈન્ડિઝે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. બુધવારે મેચનો પ્રથમ દિવસ છે અને પ્રથમ સત્ર ચાલી રહ્યુ... Read More

અમદાવાદમાં મેદાન ન ધરાવતી શાળાઓ સામે થશે કાર્યવાહી

  સરકાર દ્વારા શિક્ષણ (Education) સ્તર વધારવા માટે વિવિધ યોજનાઓ બહાર પાડવામાં આવી રહી છે. જો કે બીજી તરફ શાળાઓ (School) નિયમોનો ઉલ્લંઘન કરતી જોવા મળી રહી છે. શાળાઓમાં વિદ્યાર્થીઓના શારીરિક ... Read More

અકસ્માત- MLA GUJARAT પ્લેટવાળી કાર બસમાં ઘૂસી

રાજ્યમાં દિન-પ્રતિદિન અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે આજે એક ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી છે નડિયાદ નજીકના અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પરથી.. જ્યાં કાર અને ST બસ વચ્ચે ધડાકાભેર અકસ્માત સર... Read More

કયા જિલ્લમાં પડશે વરસાદ જાણો

Ambalal Patel Monsoon Prediction : ગુજરાતમાં આજે ફરીથી ભારેથી આ આજે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદ રહેશ... Read More

અમદાવાદમાં સમી સાંજે કડાકાભડાકા સાથે ભારે વરસાદ,

શુક્રવારે અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ત્યારે સતત બીજા શુક્રવારે પણ અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શહેરના જમાલપુર, સાબરમતી રિવરફ્રન્ટ, નરોડા, ઓઢવ, સીટીએમ, વસ્ત્રાલ, મણિનગર, ઇસનપુર, ગ... Read More

રાજ્યમાં હજુ બે દિવસ ઠંડી પડશે:હિમાલયના બર્ફીલા પવનથી ગુજરાતમાં થર...

ઉત્તર ભારતના હિમાલયના રાજ્યોમાં હિમવર્ષા અને બર્ફીલા પવનોના કારણે ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. માત્ર એટલું જ નહીં, 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હોવાથી રાજ્યભરના જનજીવન પર અસર થઈ છે. ... Read More

કુમકુમ મંદિર દ્વારા વચનામૃત ગ્રંથની ર૦૩ મી જયંતી ઉજવાશે.

તા. ર૭ - ૧ર - ર૦રર- માગશર સુદ ચોથ - રવિવારના રોજ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનના મુખમાંથી નીકળેલી વાણીનો ગ્રંથ જે વચનામૃત તેની ર૦૩ મી જયંતી શ્રી સ્વામિનારાયણ - કુમકુમ - મંદિર - મણિનગર ખા... Read More

અરવિંદ કેજરીવાલે લેખિતમાં ભવિષ્યવાણી કરી કે કયા ઉમેદવારો જીતશે વાંચો

સુરતમાં રાત્રિ રોકાણના બીજા દિવસે આપના સુપ્રીમો અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મીડિયાને સંબોધિત કર્યાં હતાં. જેમાં અરવિંદ કેજરીવાલે સતત બીજા દિવસે લેખિતમાં ભવિષ્યવાણી કરતાં કહ્યું હતું... Read More

આપ ઉમેદવાર અલ્પેશ કથિરીયાની કિશોર કાનાણીને ચેલેન્જ,

સુરતના વરાછા બેઠક પર ભાજપમાંથી કિશોર કાનાણી અને આપ  ઉમેદવાર અલ્પેશ કથિરિયા વચ્ચે સીધી ટ્કકર છે. ત્યારે ફરી એક વખત અલ્પેશ કથિરીયાએ કિશોર કાનાણીને કાકા સંબોધીને ખુલ્લી ચેલેન્જ આપી છે. અલ્પેશ કથિરીયાન... Read More

'હું એ જ 1995નો બાહુબલી છું, તમે 7 નંબરનું બટન...

વડોદરા પાસે આવેલા જરોદ ખાતે કાર્યાલયના ઉદઘાટન સમયે અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે તમામ મુસીબતોમાં હું તમારી સાથે જ રહ્યો છું, હવે કોઈની ખીલ તોડે તો ગોળી ન મારી દઉં તો મારું નામ મધુ ... Read More

પાટીલનું ડેમેજ કંટ્રોલ?:બધા કામ પડતા મૂકીને સી.આર.પાટીલે રાજકોટ

વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ છે ત્યારે આજે સાંજે પ્રચાર પડઘમ પણ શાંત થઈ જશે. ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ રાજકોટ દોડી આવ્યા છે અને કમલમમાં ઉમેદવારોએ ક... Read More

Load more