Navratri 2023 – આજથી ઉમિયા ફાર્મમાં ખેલૈયાઓનો થનગનાટ જોવા મળશે. ખેલૈયાઓ મનમુકીને ગરબે ઘુમશે

By: nationgujarat
15 Oct, 2023

દેવી પૂજાના નવ દિવસીય તહેવાર નવરાત્રીનો આજથી (15 ઓક્ટોબર) પ્રારંભ થઈ રહ્યો છે. આ ઉત્સવ 23 ઓક્ટોબર સુધી ચાલશે. આજે સોસાયટીઓમાં, શેરીઓમાં અને પાર્ટી પ્લોટમાં ગરબાની ધૂમ મચશે.  અમદાવાદમાં પણ  50 જેટલા પાર્ટી પ્લોટમાં ગરબાનું આોયોજન થઇ રહ્યુ છે ત્યારે  હવે લોકો એવા પાર્ટી પ્લોટ વધુ પસંદ કરે છે જ્યા પાર્કિગની પુરતી સુવિધા હોય સાથે ફુડ પણ સારુ  મળી રહે તેવા પાર્ટી પ્લોટમાં લોકો જવાનું વધુ પસંદ કરે છે.

અમદાવાદ ફિલ્મસિટી દાંડિયા ધમાલ 2023 ગરબા માટે બેસ્ટ પ્લેસ

અમદાવાદના વૈષ્ણવદેવી સર્કલ પર આવેલ ઉમિયા ફાર્મ પર આજથી  ખેલૈયાનો થનગનાટ જોવા મળશે. ટ્રેડિશનલ ડ્રેસ સાથે ખેલૈયાઓ તેમના પરિવાર અને મિત્રો સાથે ગરબે ધૂમશે.   આ ઇવેન્ટને Siddhi Vinayak Events & Holidays  તેમજ  M Zone World Event અને yorami  દ્વારા  આયોજન કરવામાં આવ્યું છે. વિશાળ પાર્કિગ સુવિધો, તો સારા ફુડ અને કોલ્ડ્રિકસની પણ ત્યા વ્યવસ્થા કરવામાં આવી છે. ખેલૈયાઓ ને નવે નવ દિવસ મોજ પડે તે માટે રોજ નવા નવા ગાયક કલાકાર પણ આવવાના છે તો સાથે જે ખેલૈયાઓ ખૂબ જ સારા ગરબા રમશે તેમને આયોજકો પ્રોત્સાહિત પણ કરશે. નવે નવ દિવસ આોજકો  સારા ગરબા રમતા ખેલૈયાઓ ને ગીફટ આપવાના છે  તો આ વખતની નવરાત્રી તમારા પરિવાર જનો કે ગ્રુપ સાથે જવા  તમારા પાસ ઓનલાઇ BOOK  MY SHOW માથી બુક કરાવી  ગરબા રમવો ચોક્કસ રમવા જજો.


Related Posts

Load more