કુમકુમ મંદિરના સંસ્થાપક શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીને ૮૪મા દીક્ષા દિને ૧૫...

ગત રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ - પાલડી ખાતે પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી ઘનશ્યામ મહારાજનું ષોડ્શોપચારથી પૂજન કરી અભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ અન્નકૂટ ધરાવવામાં આવ્ય... Read More

વહેલી સવારથી શિવમંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર, હર હર મહાદેવ નાદ સાથે...

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે 15 ફેબ્રુઆરી 2026, રવિવારના રોજ મહાશિવરાત્રિના પવિત્ર પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આજે મહાશિવરાત્રિના પાવન પર્વે દેશના પ્રથમ જ્યોતિર્... Read More

કુમકુમ મંદિર ખાતે વેલેન્ટાઈન ડે ના દિવસે ભક્તોએ ભગવાનને વિશે...

ભગવાનને વિશે પ્રેમલક્ષણા ભક્તિ કરીને જોડાવાથી મોક્ષપદની પ્રાપ્તિ થાય છે.- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ સદગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણીન... Read More

કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ સૌને કેન્સર સામે હિંમત અને ધીરજ...

શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગરના મોટિવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ આજે તા. ૪ ફેબ્રુઆરી વર્લ્ડ કેન્સર દિવસના દિવસે જણાવ્યું હતું કે, માણસને કેન્સર થાય છે એટલે તે હિંમત હારી જાય છે. જ... Read More

શનિ અસ્ત થઈ આ 3 રાશિવાળાને બંપર ફાયદો કરાવશે, છપ્પરફાડ...

જ્યોતિષ મુજબ શનિની ગણતરી શક્તિશાળી ગ્રહોમાં થાય છે. શનિ એક માત્ર ગ્રહ છે જેને સાડાસાતી અને ઢૈય્યાના હક મળેલા છે. શનિ ધીમી ગતિથી ગોચર કરે છે. એક જ રાશિમાં ફરીથી આવવામાં 30 વર્ષનો સમય લાગે છે. શન... Read More

આવતીકાલે વસંત પચંમિ , આજ દિવસે મા સરસ્વતિનું પ્રાગટ્ય થયું...

હિન્દુ ધર્મમાં વસંત પંચમીનું વિશેષ મહત્વ છે. વિદ્યા, શાણપણ, કલા અને સંગીતની દેવી સરસ્વતી આ દિવસે પ્રગટ થઈ હતી. દર વર્ષે માઘ મહિનાના શુક્લ પક્ષના પાંચમા દિવસે વસંત પંચમી ઉજવવામાં આવે છે. કેલેન્ડર મુ... Read More

શિક્ષાપત્રી સનાતન પરંપરાનો ગ્રંથઃ ડો સંત સ્વામી ..જયપુર સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાં...

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલના વિદ્વાન સંત ડો સંતવલ્લભદાસ સ્વામી અને ડો રમાકાંત પાંડે - કેન્દ્રીય સંસ્કૃત યુનિવર્સિટીના જયપુરના સંયુક્ત પ્રયાસથી એકદિવસીય કાર્યશાળા યોજવામાં આવી હતી. આ કાર્યક્રમમા... Read More

વડતાલધામ ખાતે તા-૨૧થી ૨૩ જાન્યુ. ૨૦૨૬ વસંતપંચમી સમૈયો તથા ૨૦૦મી...

વડતાલધામ :- શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની ગણાતા વડતાલધામ શ્રી સ્વામિનારાયણ મંદિર માં તા-૨૧ થી ૨૩ જાન્યુઆરી ૨૦૨૬ દરમ્યાન વસંતપંચમી નો સમૈયો તથા ૨૦૦ મી શિક્ષાપત્રી જયંતી મહોત્સવ ખુબજ ધામધૂમ પૂ... Read More

30 વર્ષ પછી શનિ-સુર્ય એકસાથે આવશે,આ 3 રાશીવાળાને થવાનો છે...

ગ્રહોના રાજા સૂર્યની બદલાતી ગતિ બધી ૧૨ રાશિઓને અસર કરે છે. હાલમાં, સૂર્ય શનિની મકર રાશિમાં છે. ટૂંક સમયમાં, સૂર્ય પણ મીનમાં ગોચર કરશે. મીન રાશિ ગુરુની રાશિ છે, જેમાં શનિ હાલમાં રહે છે. જ્યોતિષશાસ્ત... Read More

આજે મંગળનું મકર રાશિમાં ગોચર, 5 રાશિના જાતકોનું ભાગ્ય ચમકવું...

Mangal Gochar January 2026: જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોના સેનાપતિ ગણાતા મંગળ દેવ આજે રાત્રે 3:51 વાગ્યે ધન રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરશે. મકર રાશિમાં મંગળ 'ઉચ્ચ'ના બને છે, જેનો અર્થ છે કે ... Read More

કુમકુમ મંદિર ખાતે મકરસંક્રાંતિ - ઉત્તરાયણની ઉજવણી અને ધનુર્માસની પૂર્ણાહુતિ...

સાધુતાની મૂર્તિ સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર અને પાલડી અમદાવાદ ખાતે તા. ૧૪ જાન્યુઆરીના રોજ સવારે ૫ - ૪૫ થી ૭ - ૦૦ સુધી કુમકુમ મંદિ... Read More

વડતાલધામ : ૨૦૦ વર્ષ જૂની પ્રાસાદીક પરંપરા અંતર્ગત મરચાં-લીંબુનું 1,00,000...

વડતાલધામ : શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની વડતાલધામમાં ૨૦૦ વર્ષ જૂની પ્રાસાદીક પરંપરાના પ્રસાદીના મરચાં-લીંબુનું અથાણું ચાલુ વર્ષે એક લાખ કિલો ઉપરાંત તૈયાર થઇ રહ્યું છે. જેમાં ૧ હજાર મણ નિમાડી... Read More

અમદાવાદમાં 12 હજાર હરિભક્તોએ કરી વિશ્વશાંતિની પ્રાર્થના, BAPS સ્વામિનારાયણ મંદિર...

Ahmedabad News: અમદાવાદના શાહીબાગ સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર ખાતે આધ્યાત્મિકતા અને શાંતિનો અનેરો સંગમ જોવા મળ્યો હતો. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની દિવ્ય ઉપસ્થિતિમાં આયોજિત 'વિશ્વશાંતિ સ... Read More

કવિરાજ સદ્ગુરુ શ્રી મુક્તાનંદ સ્વામીના જીવન ઉપર કુમકુમ મંદિરના સાધુ...

શ્રી મુક્તાનંદ સ્વામીએ ૩૨થી વધુ શાસ્ત્રો અને ૮૦૦૦થી વધુ કીર્તનોની રચના કરી છે. મુક્તાનંદ સ્વામીએ નૃત્યગાનની સાથે પગથી હાથીની અદ્ભૂત કૃતિની રચના કરી દીધી હતી.- સાધુ પ્રેમવત્સલદાસજી તા. ૧-૧- ૨૦... Read More

ગુજરાતી ન્યૂઝSpiritual Astro Tips: માંગલિક દોષનું સંકટ દુર કરવું છે...

Shiv Puja For Manglik Dosh: મહાદેવની આરાધના ઉપાસના કરવાથી જીવનના સંકટનો નાશ થાય છે. વ્યક્તિની કુંડળીમાં જે મોટામાં મોટા દોષ હોય તેનું નિવારણ પણ શિવજીની કૃપાથી થઈ શકે છે. શિવપુરાણ અનુસાર શિવલિંગ... Read More

કુમકુમ મંદિર ખાતે ધનુર્માસમાં ૨૫૧ કીલો શાકનો મનોરથ ધરાવવામાં આવ્યો.

શ્રી સ્વામિનારાયણ ભગવાને ર૦૦ વર્ષ પહેલા કંથકોટમાં જે લીલા કરી હતી તેની સ્મૃતિ કરાવવામાં આવી.- સાધુ પ્રેમવત્સલદાસજી સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ - કુમકુ... Read More

વર્ષ 2025ની છેલ્લી એકાદશી(Ekadashi ) ક્યારે છે.... નોંઘી લો તારીખ

Ekadashi હિન્દુ ધર્મમાં એકાદશીનું ખૂબ મહત્વ છે. દર મહિને બે વાર એકાદશી(Ekadashi ) આવે છે, એક કૃષ્ણ પક્ષ (કાળો પક્ષ) દરમિયાન અને એક શુક્લ પક્ષ (તેજસ્વી પક્ષ) દરમિયાન. વર્ષમાં કુલ 24 એકાદશીઓ છે. હાલમ... Read More

નવા વર્ષે મહાલક્ષ્મી રાજયોગ બનતા આ રાશિના જાતકોના ભાગ્યમાં ઘણું...

Mahalakshmi Rajyog 2026: જ્યોતિષીઓના મતે નવું વર્ષ 2026 નવી આશાઓ સાથે આગમન કરશે. આ નવા વર્ષની શરૂઆત મહાસંયોગો અને શુભ યોગોથી થવા જઈ રહી છે. જેમાં સૌથી મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે મહાલક્ષ્મી ... Read More

કુમકુમ મંદિર દ્વારા સંતાનોને “માતૃપિતૃ ઋણ" સમજાવતું “માતાપિતાની સેવા” નામના...

સદ્ગુરુ શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર - અમદાવાદ દ્વારા શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે આજના સંતાનોને જીવનમાં સાચા અર્થમાં "માતૃપિતૃ ઋણ” સમ... Read More

વડતાલધામમાં શ્રી સ્વામિનારાયણ મહામંત્રના ૨૨૪માં પ્રાગટ્યોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ

વડતાલધામ – શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના અક્ષરધામ તુલ્ય વડતાલધામ ખાતે સોમવાર તા.૧૫ મી ડીસેમ્બરના રોજ સુફલા એકાદશીના શુભદિને શ્રી સ્વામિનારાયણ મહામંત્રના ૨૨૪ના પ્રાગટ્યોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવા... Read More

વક્રી ગુરુનું રાશિ પરિવર્તન થતાં આવતીકાલથી 4 રાશિના જાતકોને ધૂમ...

Guru rashi Parivartan 2025: વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર દેવગુરુ ગુરુનું રાશિ પરિવર્તન પાંચમી ડિસેમ્બરના રોજ થવા જઈ રહ્યું છે. ગુરુ કર્ક રાશિમાંથી વક્રી ગતિમાં મિથુન રાશિમાં ગોચર કરશે. જ્યોતિષીઓના મ... Read More

કુમકુમ મંદિર દ્વારા વચનામૃત ગ્રંથની ૨૦૬મી જયંતીની ઉજવણી પ્રસંગે મોટી...

સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ - કુમકુમ - મંદિર - મણિનગર - અમદાવાદ ખાતે પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનના મુખમાંથી નીકળેલી વાણીનો ગ્રંથ જે વચનામૃત ... Read More

Utpanna Ekadashi 2025:ઉત્પન્ના એકાદશી પર ઘણા શુભ યોગ બનશે, ભગવાન...

Utpanna Ekadashi 2025:૧૫ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ ઉત્પન્ન એકાદશીનું વ્રત રાખવામાં આવશે. ભગવાન વિષ્ણુની પૂજા અને આ દિવસે ઉપવાસ કરવાથી ભક્તોને શુભ ફળ મળે છે. વધુમાં, આ દિવસે કેટલાક અત્યંત શુભ યોગો પણ બનવ... Read More

એક-બે નહીં પરંતુ 7 વાર 180 ઉપવાસ ,જૈનાચાર્ય હંસરત્ન સૂરીશ્વરજી...

એક-બે નહીં પરંતુ 7 વાર 180 ઉપવાસ અને 100 માસક્ષમણના દિવ્ય તપસ્વી તરીકે ખ્યાત જૈનાચાર્ય હંસરત્ન સૂરીશ્વરજી મહારાજ સાહેબના લલાટે વધુ એક મોરપીંછ ઉમેરાવા જઈ રહ્યું છે. હવે તેઓ 8મી વખત 180 ઉપવાસ પૂર્ણ ક... Read More

પ.પૂ. મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં 'પ્રમુખવરણી અમૃત મહોત્સવ' ઉપક્રમે ૭...

વિશ્વવંદનીય સંતવિભૂતિ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે નાત-જાત, ઊંચ-નીચ કે ધર્મ- પ્રાંતના ભેદભાવો સિવાય પોતાનું સમસ્ત જીવન લોકસેવામાં સમર્પિત કરીને સમાજને પવિત્ર પ્રેરણાઓ આપી છે. બી.એ.પી.એસ. સં... Read More

કુમકુમ મંદિર ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનના રર૪મા પટ્ટાભિષેક દિને વિશિષ્ટ...

સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનના ૨૨૪મા પટ્ટાભિષેક દિનની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે શ્રી સ્વામિનારા... Read More

આજથી ભીષ્મ પંચક: પાંચ દિવસથી ભૂલથી પણ ન કરવા જોઈએ...

વૈદિક જ્યોતિષમાં પંચક કાળને અત્યંત સંવેદનશીલ સમય માનવામાં આવે છે. આ એવો સમયગાળો છે કે, હિન્દુ ધર્મમાં અશુભ અથવા સાવધાની રાખવાનો સમય કહેવાય છે. 'પંચક' નો અર્થ પાંચ ભાગો અથવા પાંચ નક્ષત્રોનો સમૂહ થાય... Read More

કુમકુમ મંદિર ખાતે કચ્છના સંત જીવનપ્રાણ બાપાશ્રીની ૧૮૧મી પ્રાગટ્ય જયંતી...

તા. ૨ નવેમ્બરને રવિવારના રોજ સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર ખાતે કચ્છના સંત જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રીની ૧૮૧મી પ્રાગટ્ય જયંતીની ઉજવ... Read More

વીરપુરમાં જલારામ બાપાની ૨૨૬મી જન્મજયંતિ: બીજી દિવાળી જેવો ઉત્સાહ, શોભાયાત્રા...

રાજકોટ: યાત્રાધામ વીરપુરમાં પૂજ્ય સંત શિરોમણી શ્રી જલારામ બાપાની ૨૨૬મી જન્મજયંતિ નિમિત્તે ગ્રામજનોએ બીજી દિવાળી જેવો માહોલ સર્જ્યો હતો. ઘેર ઘેર આતશબાજી કરીને ફટાકડા ફોડવામાં આવ્યા, અવનવી રંગોળીઓ બન... Read More

દેવઊઠી અગિયારસ: 142 દિવસ બાદ નિંદ્રામાંથી ઉઠશે શ્રીહરિ, કુંભ-કર્ક સહિત...

Dev uthai Ekadashi 2025: દેવઊઠી અગિયારસ આ વખતે શનિવાર, 1 નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આ એકાદશીને દેવઊઠી અગિયારસ કે દેવ પ્રબોધિની અગિયારસ... Read More

BAPS સંસ્થાના ૧૫ હજાર થી વધુ બાળકોએ ‘સત્સંગદીક્ષા’ ગ્રંથના ૩૧૫...

૨૮ ઓકટોબર, મંગળવાર, અમદાવાદ. આજના આધુનિક યુગમાં, ઈલેક્ટ્રોનિક ગેજેટ્સની દુનિયામાં લોકો ભારતીય સંસ્કૃતિની મુખપાઠની પરંપરાને ભૂલી ગયા છે. ભારતના ભવ્ય સાંસ્કૃતિક ‌વારસા સામે દૃષ્ટિ કરીએ‌‌ તો જણાય છ... Read More

સાળંગપુરમાં દિવાળી પર્વની ધામધૂમથી ઉજવણી શરૂ! આજે શ્રીકષ્ટભંજનદેવને ચાંદીનો મુકુટ-હાર...

હાલ દિવાળીના પર્વની ઉજવણી ઠેર ઠેર ચાલી રહી છે, ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પણ આ દિવાળી તહેવારની અનોખી રીતે ઉજવણી થવાની છે. જે અંતર્ગત આજે તારીખ 17-10-20... Read More

કુમકુમ મંદિર ખાતે શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની ૧૦૪ જયંતી નિમિત્તે પુષ્પાજંલિ...

તા. ૧૫ ઓક્ટોબરને બુધવારના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમના સંસ્થાપક સાધુતાની મૂર્તિ સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીને પ્રગટ થયે ૧૦૪ વર્ષ પૂર્ણ થયાં એ નિમિત્તે સંતોએ સહુ કુમકુમ મંદ... Read More

વડતાલધામમાં શરદોત્સવ સાથે આગામી ૨૦૦ વર્ષની પત્રિકાઓ અર્પણ.

વડતાલધામમાં પરંપરાગત ૨૦૦ વર્ષ પૂર્વેનો શરદોત્સવ ભવ્યાતિભવ્ય રીતે ઉજવાયોમંગળવારે સવારે શિક્ષાપત્રીલેખન એવમ આચાર્ય પદસ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવની પત્રિકા આચાર્ય મહારાજે દેવોને અર્પણ કરી વડતાલ ધામ  -... Read More

સૂર્યગ્રહણ પર મંગળ-શનિ બનાવશે ષડાષ્ટક યોગ, 3 રાશિના જાતકોએ ઍલર્ટ...

Surya Grahan 2025:  વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ આવતીકાલે, 21 સપ્ટેમ્બરના રોજ થવા જઈ રહ્યું છે. આ ગ્રહણ ભારતમાં નહીં દેખાય. સૂર્યગ્રહણ માત્ર જ્યોતિષીય દૃષ્ટિકોણથી જ નહીં, પરંતુ પરંપરાગત ધાર્મિક માન્ય... Read More

કુમકુમ મંદિર દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ૭૫માં જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા...

શ્રી સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કે, વડાપ્રધાનશ્રીને દીર્ઘાયુ આપે જેથી તેઓ દેશની વધુ સેવા કરી શકે.- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ સદગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામ... Read More

17 સપ્ટેમ્બરે ઈન્દિરા અગિયારસ: હજારો વર્ષની તપસ્યાનું મળશે ફળ, જાણો...

Indira Ekadashi :  ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીના રોજ ઇન્દિરા એકાદશી વ્રત રાખવામાં આવે છે. આ એકાદશી પિતૃ પક્ષમાં આવે છે અને તેનું વિશેષ મહત્ત્વ રહેલુ છે. ગરુડ પુરાણ પ્રમાણે ઇન્દિરા એકાદશીનું ... Read More

કટરા : શ્રી માતા વૈષ્ણો દેવી યાત્રા ફરી એકવાર મુલતવી...

શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડે રવિવાર, ૧૪ સપ્ટેમ્બરના રોજ આયોજિત મા વૈષ્ણોદેવીની યાત્રા આગામી આદેશ સુધી મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. યાત્રા મુલતવી રાખવાનું મુખ્ય કારણ હવામાનમાં અચાનક પલટો અને... Read More

કુમકુમ આનંદધામ ખાતે ભાદરવા સુદ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી.

શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ આનંદધામ હીરાપુર ખાતે ભાદરવા સુદ પૂર્ણિમાના રોજ સદગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની માસિક અંતર્ધાન દિન નિમિત્તે સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ... Read More

વડતાલધામમાં શિક્ષાપત્રી વિષયક ત્રિદિવસીય રાષ્ટ્રીય સેમિનાર ઉજવાયો

સ્વામિનારાયણ સંપ્રદાય માટે  શિક્ષાપત્રી જીવનની આચાર સંહિતા છે. શિક્ષાપત્રી જેવા ગ્રંથોમાં આપણું ભવિષ્ય રહ્યું છે..ઉપરોક્ત શબ્દોચ્ચારણ સાથે ગુજરાતના વિદ્વાન ભાગ્યેશભાઈ જહા અધ્યક્ષ ગુજરાત સાહિત્ય અકા... Read More

કુમકુમ મંદિરના સંતો દ્વારા ટોરેન્ટો સેન્ટ્રલ આઇસલેન્ડ ખાતે ધ્યાન -...

કુમકુમ મંદિરના સંતો દ્વારા ટોરેન્ટો સેન્ટ્રલ આઇસલેન્ડ ખાતે ધ્યાન - ભજન - કીર્તન કરવામાં આવ્યા. ધ્યાન ભજન કરવાથી જ મનની શાંતિ પ્રાપ્ત થાય છે.- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ સદગુરૂ શાસ્ત્રી શ્રી ... Read More

વડતાલધામમાં શ્રાવણમાસપર્યંત શ્રી હરિકૃષ્ણમહારાજને ૩૭.૫૦ લાખ તુલસીપત્ર અર્પણ કરાયા.

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામમાં શ્રાવણમાં યોજાયેલ ત્રીસ દિવસીય ભક્તિ પર્વની આજે શનિવાર તા.૨૩/૮/૨૦૨૫ને અમાસના રોજ પૂર્ણાહૂતી થઇ હતી. આ શ્રાવણી ભક્તિ પર્વ અંતર્ગત ૩૦ દિવસ પર્યન્ત વડ... Read More

કુમકુમ મંદિરમાં સંતોનો કેનેડા ખાતે સત્સંગ પ્રચાર અર્થે વિચરણનો પ્રારંભ.

ઈ.સ. ૧૯૯૯થી કુમકુમ મંદિરના સદગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ કેનેડામાં સત્સંગ પ્રચારનો પ્રારંભ કર્યો હતો. શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ - મણિનગર - અમદાવાદના સંતો દુબઈ અને લંડનમાં સત્સ... Read More

શ્રાવણ માસની અમાસે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને 1 હજાર કિલોથી...

Salangpur Hanuman Temple Today Darshan: સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં શ્રાવણ મહિનાની અમાસ નિમિત્તે દાદાને 1 હજાર કિલોથી વધારે વિવિધ ચોકલેટનો શણગાર કરાયો અને ... Read More

"ભક્ત ની ગજબ ની ભક્તિ" ! તિરુપતિ મંદિરમાં 121 કિલો...

તિરૂપતિ મંદિર ન્યુઝ  : વિશ્વ પ્રસિદ્ધ તિરુમાલા તિરુપતિ મંદિરમાં શ્રદ્ધાળુઓએ દાનની નવી મિસાલ કાયમ કરી છે. તાજેતરમાં એક અજાણ્યા ભક્તે પોતાની ગજબ ની ભક્તિ થી મંદિરને 140 કરોડ રૂપિયાની કિંમતનું 121 કિલ... Read More

Janmashtami 2025: જન્માષ્ટમીની પૂજામાં આ સામગ્રીઓની જરૂર પડે, લીસ્ટ અનુસાર...

Janmashtami 2025 Puja Samagri: આ વર્ષે જન્માષ્ટમી 16 ઓગસ્ટ 2025 ના રોજ ઉજવવામાં આવશે. માન્યતા છે કે આ દિવસ રાત્રે ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો. તેથી દરેક ઘરમાં પણ જન્માષ્ટમીની રાત્રે કૃષ્ણ જન્મોત્વસ ... Read More

કુમકુમ મંદિર દ્વારા યુરોપના માન્ચેસ્ટ શહેરમાં સત્સંગ સભા યોજાઈ.

સદગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ -મણીનગર - અમદાવાદના સંતો શ્રાવણ માસમાં ભારતીય સંસ્કારો અને સંસ્કૃતિનો પ્રચાર અને પ્રસાર કરવા માટે યુરોપ પધાર્યા... Read More

સાળંગપુરધામ: કષ્ટભંજનદેવ હનુમાનજીને અમરનાથ થીમનો અનોખો શણગાર

Salangpur Hanuman Temple Today Darshan: સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં શ્રાવણ મહિનાના પવિત્ર સોમવાર નિમિત્તે દાદાને અમરનાથની થીમનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો.... Read More

પ્રેમાનંદ મહારાજે કહ્યું શ્રી કૃષ્ણનો સૌથી શક્તિશાળી મંત્ર કયો છે?...

Premanand Maharaj ભગવાન કૃષ્ણ સનાતન ધર્મના મુખ્ય દેવતા છે, જેમના અસંખ્ય ભક્તો સમગ્ર વિશ્વમાં હાજર છે. મોટાભાગના લોકો ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપની પૂજા પોતાના ઘરમાં કરે છે, જ્યારે ઘણા લોકો રાધા રાણી સ... Read More

History of city name : ‘નાગેશ્વર જ્યોતિર્લિંગ’ ના નામ પાછળનો...

“નાગેશ્વર” શબ્દ બે ભાગોમાં વહેંચાય છે, નાગ એટલે કે સર્પ અને ઈશ્વર એટલે ભગવાન. એટલે તેનો અર્થ થયો “સર્પોના સ્વામી” અથવા “નાગોના ઈશ્વર”. પૌરાણિક માન્યતાઓ અનુસાર, આ સ્થળે ભગવાન શિવે ભક્તના રક્ષણ માટે ... Read More

વડતાલધામ શ્રી લક્ષ્મીનારાયણદેવ પીઠાધિપતિ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના ૫૯મા જન્મદિન...

વડતાલ-ગઢડા-જૂનાગઢ તથા ધોલેરા દેશના સંતો-મહંતો તથા હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મહારાજશ્રીની ભાવવંદના કરી.... વડતાલધામ- શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામ શ્રી લક્ષ્મીનારાયણદેવ... Read More

Londonમાં કુમકુમ મંદિરના સંતો દ્વારા મહાવીર ફાઉન્ડેશન દ્વારા યોજાયેલ જ્ઞાન...

જૈન ધર્મ અને સ્વામિનારાયણ સંપ્રદાયે અહિંસા ધર્મ અને વિશ્વશાંતિ ઉપર ખૂબ જ ભાર મૂક્યો છે.- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ Londonમાં મહાવીર ફાઉન્ડેશન (કેન્ટન જૈન દેરાસર) દ્વારા બે દિવસીય જ્ઞાન શિબિરનુ... Read More

આવતીકાલે 29 જુલાઈના રોજ શિવયોગનો સુંદર સંયોગ છે, મેષ રાશિ...

આવતીકાલે એટલે કે 29 જુલાઈએ સોમવાર છે અને આવતીકાલે ચંદ્રનું કન્યા રાશિમાં દિવસ અને રાત ગોચર થવાનું છે. આવતીકાલે મંગળવાર હોવાથી દિવસનો સ્વામી ગ્રહ મંગળ હશે. આ સાથે, આવતીકાલે મંગળ કન્યા રાશિમાં ગોચર ક... Read More

શ્રાવણમાં બીલીપત્રનું અનેરું મહત્વ, શિવલિંગની પૂજા સાથે આરોગ્યનો ખજાનો; જાણો...

શ્રાવણ મહિનો એ ભગવાન શિવની ભક્તિ અને આરાધનાનો પવિત્ર સમય છે, અને આ મહિનામાં શિવલિંગ પર બીલીપત્ર ચઢાવવાનું વિશેષ મહત્વ છે. બીલીપત્રનું નામ સાંભળતા જ ભગવાન શિવનું સ્મરણ થાય છે, કારણ કે આ પત્ર શિવજીને... Read More

જો તમે શ્રાવણ મહિનામાં ઉપવાસ ન રાખી શકો તો આ...

શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર 28 જુલાઈના રોજ છે. શ્રાવણમાં સોમવારના વ્રતનું એક અલગ જ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ઉપવાસ કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને દરેક મનોકામના પૂર્ણ પણ કરે છે... Read More

'છોટીકાશી'માં પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે નાના મોટા અનેક શિવાલયોમાં...

'છોટી કાશી' ના ઉપનામથી પ્રચલિત અને નાના મોટા અનેક શિવાલય ની નગરી એવા (નવાનગર) જામનગર શહેરમાં શ્રાવણ માસના પ્રારંભે પ્રથમ દિવસે પ્રત્યેક શિવાલયોમાં ભાવિકો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, અને શિવ ભક્... Read More

ઉત્તર પ્રદેશ : કાવડ યાત્રામાં તોડફોડ કરનારાઓની ખેર નહીં, સીએમ...

કાવડ યાત્રા 2025 : કાવડ યાત્રામાં તોડફોડ કરનારાઓનો સબક શીખવાડવા, પાઠ ભણાવવા માટે ઉત્તર પ્રદેશ સરકારે પ્લાન ઘડી કાઢ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કાવડ યાત્રાાન શ્રદ્ધાળુઓ પર પુષ્પવર્ષા ... Read More

વડતાલ ધામમાં 10 તારીખે ગુરૂપૂર્ણીમા મહોત્સવ ભવ્યાતિભવ્ય રીતે ઉજવાયો

વડતાલધામ – શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની ગણાતા વડતાલધામ સ્વામિનારાયણ મંદિરમાં ગુરૂપૂર્ણિમાની ઉજવણી ભવ્યાતિભવ્ય રીતે ઉજવણી કરાઈ હતી. સંપ્રદાયના ગુરુપદે બિરાજેલ પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ આચાર્ય શ્રી રાકે... Read More

પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના પાવન સાનિધ્યમાં બોચાસણમાં ગુરુપૂર્ણિમાનો ઉત્સવ...

અષાઢ સુદ પુનમ, ગુરુવાર, તા. ૧૦ જુલાઇ ૨૦૨૫ : બોચાસણમાં બિરાજતા ગુરુહરિ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ શ્રી મહંત સ્વામી મહારાજના પાવન સાનિધ્યમાં “ગુરુપૂર્ણિમા ઉત્સવ” દેશ – પરદેશના હજારો ભક્તો માટે “ગુરુવંદના” ન... Read More

વડતાલધામમાં દેવપોઢી એકાદશીના શુભ દિને ૧૨ કલાકની અખંડ ધૂન યોજાઈ

એકાદશીએ સવારથી સાંજ સુધીમાં હજારો હરિભક્તોએ દર્શનનો લાભ લીધો. વડતાલધામ : શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામ ખાતે રવિવારે દેવશયની એકાદશીના શુભ દિને મંદિરના ઐતિહાસિક સભામંડપમાં ૧૨ કલાકની... Read More

Devshayani Ekadashi : દેવશયની એકાદશીનું વિશેષ મહત્વ છે, ઉપવાસ કરવાથી...

Devshayani Ekadashi :  અષાઢ મહિનાની એકાદશીને દેવશયની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. દેવશયની એકાદશી 6 જુલાઈના રોજ છે. આ દિવસે ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં જાય છે અને ત્યારબાદ ચાતુર્માસ શરૂ થાય છે. ભગવા... Read More

5 કે 6 જુલાઈ, ક્યારે છે દેવપોઢી અગિયારસ? જાણો પારણાનો...

Devshayani Ekadashi 2025: દેવપોઢી એકાદશી અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિએ મનાવવામાં આવે છે. આ દિવસે લોકો ઉપવાસ કરે છે અને ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરે છે. ભગવાન વિષ્ણુને પંચામૃતથી અભિષેક કર... Read More

Devshayani Ekadashi 2025: દેવશયની એકાદશી પર આ મંત્રોનો જાપ કરવો...

દેવશયની એકાદશીને બધી એકાદશીઓમાં સૌથી મોટી અને પવિત્ર માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે આ દિવસે ઉપવાસ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે અષાઢ મહિનાના શુક્લ પક્ષ એકાદશી તિથિના દિ... Read More

ક્યારે છે દેવપોઢી અગિયારસ? ચાર મહિના સુધી નહીં થઈ શકે...

Devshayani Ekadashi 2025: હિન્દુ કેલેન્ડર પ્રમાણે અષાઢ મહિનાની શુક્લ પક્ષની એકાદશીને દેવપોઢી એકાદશી કહેવામાં આવે છે. પુરાણોમાં જણાવ્યા પ્રમાણે ચાર મહિના સુધી ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં રહે છે. કારત... Read More

કુમકુમ મંદિર ખાતે અમાવસ્યાના દિવસે ભગવાનને શસ્ત્રોના શણગાર કરવામાં આવ્યા.

શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ - મણીનગર - ખાતે જેઠ માસની અમાવસ્યાના દિવસે શ્રી સ્વામિનારાયણ ભગવાનને બંદૂક- તલવાર, ઢાલ આદિ શસ્ત્રોના શણગાર ધરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ધ્યાન ભજન -કીર્તન કરવામાં આવ્... Read More

Landslide In Yamunotri : યમુનોત્રીમાં થયું ભૂસ્ખલન , 1 શ્રદ્ધાળુ...

Landslide In Yamunotri : ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના નૌકાંચીમાં યમુનોત્રીના રસ્તા પર અવરજવર (Landslide In Yamunotri)બંધ કરવામાં આવી છે.સોમવારે બપોરના સમયે યમુનોત્રીના રસ્તા પર અચાનક લેન્ડસ્લાઈડન... Read More

વડતાલ ધામ - યુવાન પશ્ચિમ સંસ્કૃતિનુ અનુકરણ કરી વ્યસનોના વમળમાં...

વડતાલ ધામ : શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની ગણાતા વડતાલધામ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં તા.૧૫ જૂનને રવિવારથી વડતાલ ટેમ્પલ કમિટિના ચેરમેન ડો.સંતવલ્લભસ્વામી, મુખ્ય કોઠારી દેવપ્રકાશસ્વામીની પ્રેરણા... Read More

કેનેડાના વડતાલધામના ૨૦મા પાટોત્સવ પ્રસંગે કેનેડા સરકાર દ્વારા સન્માન

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ ટોરન્ટો કેનેડાના ૨૦ માં પાટોત્સવ પ્રસંગે . કેનેડીયન સરકારના ચુટાયેલ પ્રતિનિધિઓ સૌન ચેન અને રેમેન્ડ ચો દ્વારા આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ અને કોઠારી પવન સ્વામીને... Read More

Graud Puran : મૃત્યુ થયેલા લોકોની 4 વસ્તુ ભુલથી પણ...

આ દુનિયામાં જે પણ આવ્યું છે તેને એક ના એક દિવસ પાછા ફરવાનું જ છે. આ એક સંપૂર્ણ સત્ય છે. પરંતુ, શું તમે જાણો છો કે મૃત્યુ પછી મૃત વ્યક્તિના સામાનનું શું થાય છે? શું તમે જાણો છો કે પુરાણો અનુસાર, મૃત... Read More

અમદાવાદ વિમાન દુર્ઘટના પર પ્રેમાનંદ મહારાજે શું કહ્યું ? બધાએ...

આજકાલ સોશિયલ મીડિયા પર એક સંતના ઉપદેશ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ સંતનું નામ પ્રેમાનંદ મહારાજ છે. દેશ-વિદેશમાં તેમના લાખો અનુયાયીઓ છે. તમને જણાવી દઈએ કે મહારાજજી રાધા રાણીના પ્રખર ભક્ત છે. તેઓ... Read More

148મી રથયાત્રાનો ઉત્સવ નજીક, પરંતુ કોરોનાના સતત વધી રહેલા કેસને...

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધવા લાગ્યું છે. કેસમાં ઓચિંતો વધારો થવા લાગ્યો છે. જો કે કોરોના થયેલા લોકોની તબિયત સ્થિર છે. એક તરફ કોરોનાના કેસ વધી રહ્યા છે, બીજી તરફ અમદાવાદનો સૌથી મોટો ઉત્... Read More

અંબાજી મંદિરમાં જેઠ સુદ પુનમે કેરીનો વિશેષ શણગાર કરવામાં આવ્યો

Ambaji : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું જગવિખ્યાત યાત્રાધામ અંબાજી દેશના 51 શક્તિપીઠોમાં આદ્યશક્તિ પીઠ તરીકે ખ્યાતનામ છે. આ પવિત્ર સ્થળ શક્તિ, ભક્તિ અને આસ્થાનો અનોખો સંગમ છે, જ્યાં દર વર્ષે ... Read More

વડતાલ ધામ સ્વા.મંદિરમાં ભીમએકાદશીએ દેવોને ૫૦૦ કિલો કેસર કેરીનો અન્નકુટ...

વડતાલ ધામ : શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ધામ ખાતે મંદિરમાં બિરાજતા દેવોને તા.૭ જૂનને શનિવારના રોજ ભીમ એકાદશીના શુભદિને કેસર-ચંદન તથા સુકામેવાના વાઘા ધરાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત દે... Read More

ભીમ અગિયારસે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને 251 કિલો લાડુ અને 108 કિલો...

સાળંગપુર: સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તારીખ... Read More

Nirjala Ekadashi 2025 :નિર્જળા એકાદશી પર વર્ષનો સૌથી મોટો રાજયોગ...

આવતીકાલે નિર્જલા એકાદશી પર, ભદ્ર રાજયોગનો શુભ સંયોગ રચાયો છે.  આ વખતે નિર્જલા એકાદશીના શુભ સંયોગમાં, બુધ તેની રાશિ મિથુન રાશિમાં પ્રવેશ કરશે. વર્ષનો સૌથી મોટો રાજયોગ, ભદ્ર રાજયોગ, બુધ મિથુન રાશિમાં... Read More

કુમકુમ મંદિર દ્વારા શ્રી સ્વામિનારાયણ ભગવાનનો ૧૯૫મો અંતર્ધાન દિન ઉજવાશે.

તા. ૫ જૂનને ગુરુવારના સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનના ૧૯૫મા અંતર્ધાન દિન નિમિત્તે સવારે ૯ - ૦૦ વાગે રં... Read More

Nirjala Ekadashi 2025: નિર્જલા એકાદશી ક્યારે છે? જાણો પુજાનું શુભ...

Nirjala Ekadashi 2025 - દર વર્ષે કુલ 24 એકાદશી હોય છે, જેમાંથી નિર્જલા એકાદશીને સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. નિર્જલા એકાદશી જેઠ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિએ ઉજવવામાં આવે છે. એવી માન્યતાઓ છ... Read More

કુંડળીમાં મંગળ બળવાન છે કે નબળો તે કેવી રીતે જાણી...

કુંડળીમાં મંગળની સ્થિતિ મજબૂત છે કે નબળી તેના આધારે તમે સામાન્ય અનુમાન લગાવી શકો છો. પરંતુ તમારી કુંડળીમાં મંગળની ચોક્કસ સ્થિતિ જાણવા માટે, તમારે તમારી જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ સાથે અનુભવ... Read More

મૂળી સ્વા.મંદિરના અ.નિ.પ્રેમજીવનસ્વામીની સ્મૃતિમાં ઝાલાવાડના ભક્તોની વડતાલમાં છ કલાકની અખૂડ...

વડતાલ : ઝાલાવાડ વિસ્તારમાં આવેલ મૂળી સ્વામિનારાયણ મંદિરના અગ્રણી સંત અ.નિ.સ.ગુ.પ્રેમજીવનસ્વામીની પુણ્યસ્મૃતિમાં ઝાલાવાડના ૭૦૦ થી વધુ ભક્તોએ ગુરૂવાર તા. ૨૮મેના રોજ વડતાલ મંદિરના રવિસભા હોલમાં છ કલા... Read More

વડતાલધામમાં કરોડોના ખર્ચે અક્ષર ભુવન બનવા જઇ રહ્યુ છે

વડતાલધામમાં કરોડોના ખર્ચે આકાર લઇ રહેલ અક્ષર ભુવનની ટ્રસ્ટીબોર્ડે મુલાકાત લીધીબોર્ડની સાથે પૂ.લાલજી મહારાજ, સંતો તથા હરિભક્તો પણ જોડાયા વડતાલ ધામ - શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના અક્ષરધામ તુલ્ય વડતા... Read More

વડતાલધામ સ્વામિનારાયણ મંદિરમાં ૫૦૦ કિલો કેસરકેરીનો આમ્રઉત્સવ ઉજવાયો

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની વડતાલધામમાં આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં તા. ૨૩ શુક્રવારના રોજ અપરા એકાદશીના શુભદિને દેવોને ભરૂચના ઉર્જિતકુમાર ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા ૫૦૦ કિલો કેરીનો આમ્ર ... Read More

વડતાલધામમાં ૨૦૫ રૂમનું અતિથિગૃહનું ભૂમિપૂજન.. એક વર્ષમાં કામ પૂર્ણ થશે.....

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થધામમાં શ્રીગોપાલાનંદ સ્વામી અતિથિ ભુવનનું વિસ્તરણ થવા જઈ રહ્યું છું . આજ એકાદશીના પવિત્ર દિવસે અતિથિ ભૂવનના વિસ્તરણનું કામ હાથ ધરવામા આવ્યું. . લાખો યાત્ર... Read More

આવતીકાલે અપરા એકાદશી... એકાદશીમાં ઉપવાસ કરવાનું મહત્વન અનેરુ છે.

જ્યેષ્ઠ માસમાં આવતી કૃષ્ણ પક્ષની એકાદશીને અપરા એકાદશી કહે છે. આ વર્ષે  એકાદશી 23 મે ના રોજ ઉજવાશે. આ દિવસે ઉપવાસ કરવાથી કીર્તિ વધે છે, લાભ મળે છે અને ધન વધે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા ચંદન, ગં... Read More

શિવલિંગની અર્ધ પરિક્રમા જ કરવી જોઈએ, તેના સાચા નિયમો જાણો,...

ચાલો જાણીએ શિવ પરિક્રમાનો સાચો નિયમ ભગવાન શિવની અર્ધ પરિક્રમા શા માટે કરવામાં આવે છે?ભગવાન શિવને ભોલે બાબા તરીકે ઓળખવામાં આવે છે. તેમને યોગી અને શિસ્તનું પ્રતીક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે ભ... Read More

શું આ વખતે 2 દિવસ છે નિર્જળા એકાદશી? જાણો કેવી...

Nirjala Ekadashi 2025: હિન્દુ ધર્મમાં તમામ એકાદશીનું ખૂબ મહત્ત્વ છે પરંતુ, વર્ષની એક એકાદશી એવી છે, જેનું વ્રત કરવાથી 24 એકાદશી વ્રત કરવાનું ફળ મળે છે. આ છે નિર્જળા એકાદશી. નિર્જળા એકાદશીનું વ્રત જ... Read More

આવતીકાલે 20 મે ના રોજ, દ્વિપુષ્કર યોગનો શુભ સંયોગ, હનુમાનજીની...

આવતીકાલે મંગળવાર, 20 મે ના રોજ ચંદ્ર કુંભ રાશિમાં રહેશે. અને આવતીકાલે ચંદ્ર ગુરુ ગ્રહ સાથે નવમ પંચમ યોગ બનાવી રહ્યો છે. આ સાથે, આવતીકાલે મંગળવાર હોવાથી, મંગળનો પ્રભાવ ત્યાં રહેવાનો છે. આવી સ્થિતિમા... Read More

Apara Ekadashi 2025: મે મહિનામાં કઈ તારીખે આવશે અપરા એકાદશી...

Apara Ekadashi 2025: વર્ષ દરમિયાન આવતી એકાદશીમાંથી કેટલીક એકાદશી વિશેષ હોય છે. આવી જ ખાસ એકાદશી છે અપરા એકાદશી. અપરા એકાદશીનું વ્રત કરવું પુણ્યશાળી માનવામાં આવે છે. માનવામાં આવે છે કે આ એકાદશી કરવા... Read More

કેદારનાથમાં ભક્તોનું પૂર, એક જ દિવસમાં 30 હજારથી વધુ લોકો...

Kedarnath Dham: કેદારનાથ ધામમાં બાબા કેદારના દર્શન માટે 2 મે ના રોજ શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી હતી. યાત્રા કંટ્રોલ રૂમ રુદ્રપ્રયાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે આ દિવસે સાંજે 7:00 વાગ્યે... Read More

Adi Shankaracharya Jayanti:ધર્મની રક્ષા માટે આદિ શંકરાચાર્યે લીધા હતા આ...

સનાતન ધર્મના ઉત્થાનમાં આદિગુરુ શંકરાચાર્યજીનું મહત્વપૂર્ણ સ્થાન છે. આદિ ગુરુ શંકરાચાર્યજીનો જન્મ કેરળ રાજ્યના કલાડી ગામમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના જન્મ સાથે જોડાયેલી વાર્તા અનુસાર, તેમ... Read More

Navpancham rajyog: રાહુ-ગુરુ બનાવશે અત્યંત શક્તિશાળી રાજયોગ, 3 રાશિવાળાનું અચાનક...

જ્યોતિષ શાસ્ત્ર મુજબ નવપંચમ રાજયોગ ત્યારે બને છે જ્યારે બે ગ્રહો પરસ્પર ત્રિકોણ એટલે કે 120 ડિગ્રીના ખૂણે સ્થિત હોય છે. આ સાથે બંને ગ્રહો એક બીજાને શુભ ભાવમાં જુએ છે. વૈદિક જ્યોતિષમાં આ રાજયોગને ખુ... Read More

કાળજાળ ગરમીમાં કુમકુમ મંદિર ખાતે ભગવાનને ચંદનના વાઘાના શણગાર ધરાવવામાં...

તા. ૩૦ એપ્રિલને બુધવારના રોજ સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ - મણિનગર - અમદાવાદ ખાતે વૈશાખ માસની ગરમીમાં ભગવાનને ઠંડક મળે તેવા હેતુથી શ્રી સ્વા... Read More

વડતાલ ધામમાં સ્વામિનારાયણ મંદિરમાં દેવો સમક્ષ 1000 કિલો કેસર કેરીનો...

વડતાલ: ભગવાન શ્રી સ્વામિનારાયણની ચરણ રજથી પાવન થયેલ વડતાલ ધામમાં રવિવાર તારીખ ૨૭ એપ્રિલના રોજ મંદિરમાં બિરાજતા દેવોને મુંબઈના પુજાબેન જિનયભાઈ ગાંધીના યજમાન પદે ફળનો રાજા ગણાતા ૧ હજાર કિલો કેસર કેરી... Read More

કુમકુમ મંદિર ખાતે વરૂથીની એકાદશીની ઉજવણી કરવામાં આવી.

તા. ૨૪ ચૈત્ર વદ એકાદશીના રોજ સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - મણિનગર ખાતે વરૂથીની એકાદશીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વચનામૃત અને જીવનપ્રાણ બાપા... Read More

કુમકુમ મંદિર ખાતે વિશ્વ પુસ્તક દિને - પુસ્તકો - ગ્રંથોનું...

તા. ર૩ એપ્રિલ વિશ્વ પુસ્તક દિન હોવાથી આ નિમિત્તે શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર ખાતે સત્સંગ સભામાં યુવાનોને ઉદ્દેશીને આ પ્રસંગે શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી અને શ્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ... Read More

વિશ્વભરના મહાનુભાવોએ BAPS સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી છે જાણો વિગત

BAPS સ્વામિનારાયણ સંસ્થામા  એક વૈશ્વીક હિન્દુ ધાર્મિક અને સામાજીક સંસ્થા છે જેની સ્થાપના 1907માં શાસ્ત્રીજી મહારાજ  દ્વારા ગુજરાતના બોચાસણ ગામ ખાતે કરવામાં આવી હતી. આ સંસ્થા સ્વામિનારાયણના ઉપદેશો અ... Read More

વડતાલધામમાં ૧૯૫મો શ્રી રણછોડરાયજી પાટોત્સવ ઉજવાયો.

વડતાલમાં હજારો ભક્તોએ અભિષેક-અન્નકૂટના દર્શન કરી ધન્યતા અનુભવી. વડતાલ ધામ:- શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોત્તમ તીર્થધામ વડતાલ મંદિરમાં બિરાજતા શ્રી રણછોડરાયજી મહારાજ નો ૧૯૫મો વાર્ષિક પાટોત્સવ.... Read More

વડતાલ ટેમ્પલ કમિટીના ચેરમેન પદે ડો. સંતવલ્લભદાસજી સ્વામી તથા કોઠારીપદે...

વડતાલધામ:- શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય તીર્થધામ વડતાલ ધામમાં ટેમ્પલ કમિટીનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતા બિનહરીફ ચૂંટાયેલા નવા ટેમ્પલ કમિટીની પ્રથમ મીટીંગ તારીખ ૧૫ એપ્રિલને મંગળવારના રોજ ય... Read More

વડતાલ સ્વામિનારાયણ મંદિર - આચાર્ય મહારાજે ૫ પાર્ષદોને ભાગવતી દિક્ષા...

વડતાલધામ : શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના અક્ષરધામતુલ્ય વડતાલધામમાં કામદા એકાદશીના શુભદિને વડતાલધામ શ્રી લક્ષ્મીનારાયણદેવ પીઠાધીપતિ પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજે ૫ પાર્ષદોને ભાગવત... Read More

સાળંગપુર મંદિરમાં ઐતિહાસિક હનુમાન જન્મોત્સવ ઉજવાશે, જાણો કાર્યક્રમ અને કેવી...

Hanuman Jayanti Celebrated at Salangpur Temple : આગામી 12 એપ્રિલે ચૈત્રી પૂર્ણિમા, શનિવારના સાળંગપુર ખાતે આવેલા કષ્ટભંજન હનુમાનજીના મંદિરે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જેને લઇને હાલમ... Read More

વડતાલધામમાં ભગવાન શ્રી સ્વામિનારાયણનો ૨૪૪ મો પ્રાગટ્યોત્સવ ધામધૂમથી ઉજવાયો

વડતાલધામ : શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની ગણાતા વડતાલધામમાં તા.૬ એપ્રિલને રવિવારને રામનવમીના શુભ દિને ભગવાન શ્રી સ્વામિનારાયણનો ૨૪૪ મો પ્રાગટ્યોત્સવ ખુબજ ધામધૂમ પૂર્વક ઉજવાયો હતો.ભગવાન શ્રી હ... Read More

કુમકુમ મંદિર દ્વારા શ્રી સ્વામિનારાયણ ભગવાનની ૨૪૪મી જયંતી ઉજવાઈ.

તા. ૫ થી ૭ એપ્રિલ સુધી સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ - મણિનગર અમદાવાદ ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનની ૨૪૪મી જયંતી પ્રસંગે ત્રિદિવસીય મહોત્સવની ... Read More

વડતાલધામમાં ચૈત્રી સમૈયા અંતર્ગત પોથીયાત્રા – જળયાત્રા – શોભાયાત્રા સંપન્ન

વડતાલઃ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામ ખાતે તા.૬ એપ્રિલ થી ૧૨ એપ્રિલ દરમ્યાન ઉજવાનાર ચૈત્રી સમૈયા અંતર્ગત શનિવારે ઢળતી સંધ્યાએ ગોમતી કિનારેથી ધામધૂમ પૂર્વક પોથીયાત્રા – જળયાત્રા બેન્... Read More

કુમકુમ મંદિરના સંતોના શુભહસ્તે “ભીતરની સમૃદ્ધિની અનુભૂતિ” પુસ્તકનું વિમોચન કરવામાં...

શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગરના સંતો દ્વારા ગુર્જર દ્વારા પ્રકાશિત રાજેશ ભાસ્કર વત્તમવાર લિખિત અને યોસેફ મેકવાન દ્વારા અનૂદિત “ભીતરની સમૃદ્ધિની અનુભૂતિ” પુસ્તકનું ગુજરાત વિશ્વકોશ ખાતે વ... Read More

કુમકુમ મંદિર દ્વારા શ્રી સ્વામિનારાયણ ભગવાનની ૨૪૪મી જયંતી ઉજવાશે.

તા. ૫ થી ૭ એપ્રિલ સુધી સદ્ગુરૂ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર - અમદાવાદ ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનની ર૪૪મી જયંતી પ્રસંગે ત્રિદિવસીય મહોત્સવ ઉજવ... Read More

Ram Navami:રામ નવમી પર ભગવાન શ્રી રામને પ્રસન્ન કરવા માટે...

આ દિવસોમાં, ચૈત્ર નવરાત્રીનો સૂર બધે જ જોવા મળી રહ્યો છે. ભક્તો માતા રાણીની પૂરા દિલથી પૂજા કરી રહ્યા છે અને દિવસ-રાત આરતી કરી રહ્યા છે. જોકે, હવે રામ નવમી ટૂંક સમયમાં આવી રહી છે. એવું કહેવાય છે કે... Read More

જૈનવિઝન દ્વારા સતત 12માં વર્ષે મહાવીર સ્વામી જન્મકલ્યાણક મહોત્સવની ઉજવણી:...

રાજકોટ,તા.2 ભગવાન શ્રી મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક અવસરે રાજકોટ ખાતે સતત 12મા વર્ષે સેવાકીય અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરતી સંસ્થા જૈન વિઝન દ્વારા  અનંત ઉપકારી પ્રભુ ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્... Read More

વિખ્યાત સિદ્ધિ વિનાયક મંદિરને એક વર્ષમાં રૂા.133 કરોડનું દાન મળ્યું

મુંબઈ,તા.2 મુંબઈના પ્રખ્યાત સિદ્ધિવિનાયક મંદિરમાં એક વર્ષમાં ભકતોએ રૂા.133 કરોડનું દાન આપ્યુ છે. 2024-25ના વર્ષમાં મળેલી આ રકમ ગત વર્ષના 114 કરોડના કરતા 15 ટકા વધુ છે. તા.31ના રાત્રીના મળેલી રક... Read More

પાપમોચની એકાદશીએ વડતાલધામમાં ૧ હજાર કીલો પાઈનેપલનો ઉત્સવ ઉજવાયો.

વડતાલઃ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામ ખાતે બુધવાર તા.૨૬ માર્ચના રોજ પાપમોચની એકાદશીના શુભદિને મંદિરમાં બિરાજતા દેવોને ૧ હજાર કીલો પાઈનેપલનો ઉત્સવ એક હરિભક્ત દ્વારા ઉજવવામાં આવ્યો હત... Read More

2 એપ્રિલથી ચમકશે આ રાશિઓનું નસીબ, આવકમાં વૃદ્ધિ અને કરિયરમાં...

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહો એક ચોક્કસ અંતરાલે અસ્ત અને ઉદય થાય છે, જેની અસર માનવ જીવન અને દેશ-દુનિયા પર જોવા મળે છે. આ ફેરફાર કેટલાક માટે પોઝિટિવ તો કેટલાક માટે નેગેટિવ હોય છે. તમને જણાવી દઈએ કે બ... Read More

Papmochani Ekadashi 2025: જો તમારે બધા પાપોમાંથી મુક્તિ મેળવવી હોય...

પાપમોચની એકાદશી હોળી પછી અને ચૈત્ર નવરાત્રિ પહેલા આવે છે, જે હિંદુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ તિથિ માનવામાં આવે છે. આ હિન્દુ કેલેન્ડરની છેલ્લી એકાદશી છે. ધાર્મિક માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુની ... Read More

કુમકુમ મંદિર દ્વારા ફૂલદોલોત્સવની ઉજવણી કરવામાં આવી.

સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - મણિનગર દ્વારા ધૂળેટી - ફૂલદોલોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાનને વિશિષ્ટ શ્વેત વસ્ત્રો... Read More

હિન્દુ પંચાગનો પહેલો મહિનો ચૈત્ર આજથી શરૂ, જાણો મહત્ત્વ અને...

Chaitra Month: ભારતીય પંચાંગનો પહેલો મહિનો ચૈત્ર છે. ચિત્રા નક્ષત્રથી સંબંધ હોવાના કારણે તેનું નામ ચૈત્ર પડ્યું છે. ચૈત્ર મહિનાથી જ વસંતનું સમાપન અને ગ્રીષ્મનો આરંભ થાય છે. સાથે જ શુભતા અને ઉર્જાનો... Read More

ખેડા જિલ્લાનો સૌથી મોટો રંગોત્સવ શુક્રવારે સવારે વડતાલ ધામ ખાતે...

વડતાલ : શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે ફાગણસુદ પુનમને તા.૧૪ માર્ચ શુક્રવારના રોજ ૨૦૯મો ફુલદોત્સવ ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવનાર છે. ભગવાન શ્રી સ્વામિનારાયણને ફુલદોલ ઉત્સવ બહ... Read More

વડતાલ ધામમાં એકાદશીના શુભદિને દેવોને મોગરીના હરિભક્ત દ્વારા ૫૦૦ કિલો...

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે તારીખ ૧૦ માર્ચ આમલકી એકાદશીના શુભ દિને મોગરીના મહેન્દ્રભાઈ ધનજીભાઈ પટેલ તથા પુત્ર દેવ મહેન્દ્રભાઈ પટેલના યજમાન પદે ૫૦૦ કિલો ફ્રુટ ઉત્સવ ઉજવવામાં આવ્... Read More

આ 3 રાશિવાળા જબરદસ્ત ધનલાભ થવાની સંભાવના

વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં જે પ્રકારે શનિ ગ્રહ સૌથી ધીમી ગતિથી ચાલ બદલવા માટે જાણીતો છે બરાબર એ જ પ્રકારે ચંદ્ર સૌથી ઝડપથી રાશિ અને નક્ષત્ર પરિવર્તન કરવા માટે જાણીતો છે. વૈદિક પંચાંગ મુજબ ગ્રહોના રાજ... Read More

રંગભરી એકાદશીના રોજ કરો આ ઉપાય, શ્રીહરિ કરશે મનોકામના પૂર્ણ

Rangbhari Ekadashi: ફાગણ મહિનાની શુક્લ પક્ષની એકાદશીને કાશીમાં રંગભરી એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે બાબા વિશ્વનાથને વિશેષ શણગાર કરવામાં આવે છે અને તેની સાથે જ કાશીમાં હોળીના તહેવાર શરૂઆત થા... Read More

Mahakumbh 2025:મહાકુંભના અંતમાં ત્રિગ્રહી યોગ બનશે, આ 4 રાશિના લોકોને...

પ્રયાગરાજમાં ચાલી રહેલ મહાકુંભ હવે તેના સમાપન તરફ આગળ વધી રહ્યો છે. ૧૩ જાન્યુઆરીએ પ્રયાગરાજમાં મહાકુંભની શરૂઆત પોષ પૂર્ણિમાના સ્નાનથી થઈ હતી. આ મહાકુંભમાં, ૧૪ જાન્યુઆરીએ મકરસંક્રાંતિ, ૨૯ જાન્યુઆરીએ... Read More

Mahashivratri 2025: મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવને આ ખાસ વસ્તુઓ અર્પણ...

હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રીનો તહેવાર ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. મહાશિવરાત્રીનો તહેવાર ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે. માતા પાર્વતીની કઠોર તપસ્યા પછી, તેમના લગ્ન મહાશ... Read More

સંત જલારામબાપાએ શરૂ કરેલા સદાવ્રતને 205 વર્ષ પૂર્ણ; જાણો દાન...

સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ જગવિખ્યાત યાત્રાધામ વીરપુર કે જ્યાં સંત શિરોમણી જલારામ બાપાની જગ્યા આવેલ છે. દેશ વિદેશથી જલારામ બાપાના દર્શને લાખો દર્શનાર્થીઓ આવે છે. જલારામ બાપાએ શરૂ કરેલા સદાવ્રત અન્નક્ષે... Read More

સ્વામિનારાયણ સંપ્રદાયના ૧૦૦ વર્ષના પાટડીના સદ્ગુરૂ શ્રી નિત્યમુક્તદાસજી સ્વામી અક્ષરધામમાં...

સ્વામિનારાયણ સંપ્રદાયના વરિષ્ઠ સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી નિત્યમુક્તદાસજી સ્વામી શ્રી સ્વામિનારાયણ સત્સંગ ભવન - પાટડી મુકામે શ્રી સ્વામિનારાયણ ભગવાન અને શ્રી અબજીબાપાશ્રીનું સ્મરણ કરતાં કરતાં શ્રીજીમહાર... Read More

કુમકુમ “આનંદધામ” હીરાપુર ખાતે “મહામાસની પૂનમ”ની ઉજવણી કરવામાં આવી.

શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - “આનંદધામ” ખાતે મહા સુદ પૂનમની ઉજવણી સાંજે પ - ૦૦ થી ૮ - ૦૦ કરવામાં આવી હતી. આ પ્રસંગે ધ્યાન - ભજન - કીર્તન કરવામાં આવ્યા હતા. શ્રી અબજીબાપાશ્રીની વાતોની ૧૧ પારાયણ... Read More

મહાશિવરાત્રી પર આ રીતે કરજો ભગવાન ગણેશની પૂજા, પૂરી થશે...

મહાશિવરાત્રીનો તહેવાર ભગવાન શિવની આરાધનાનો મુખ્ય દિવસ માનવામાં આવે છે, પરંતુ આ દિવસે ભગવાન ગણેશની પૂજા પણ વિશેષ ફળદાયી હોય છે. શિવરાત્રીને ‘ચૈતન્ય રાત્રી’ કહેવામાં આવે છે, જેમાં ગણેશજીની કોઈપણ રૂપમ... Read More

કુમકુમ મંદિર ખાતે શિક્ષાપત્રી જયંતીની ઉજવણી કરવામાં આવી.

સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ -મણિનગર - અમદાવાદ ખાતે વસંતપંચમીના રોજ શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે લખેલ ગ્રંથ સર્વજીવહિતાવહ શિક્ષાપત્રીન... Read More

વડતાલધામ માં ૧૯૯મી શિક્ષાપત્રી જયંતી ખુબજ ધામધૂમ પૂર્વક ઉજવાઈ

વડતાલ :- શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે આજ તા.૨ફેબ્રુઆરી ને રવિવારના રોજ ૧૯૯મી શિક્ષાપત્રીજયંતીની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સત્સંગ મહાસભા ના પ્રમુખ શા.... Read More

વડતાલધામ માં ૧૯૯મો શિક્ષાપત્રી જયંતિ મહોત્સવ ખુબજ ધામધુમ પુર્વક ઉજવાશે

વડતાલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે તા.૨જી ફેબ્રુઆરીને રવિવારના રોજ ૯૭મી રવિસભા તથા ૧૯૯મી શિક્ષાપત્રી જયંતિ મહોત્સવ સવારે ૮ થી ૧૨ કલાક દરમ્યાન ધામધુમ પુર્વક ઉજવાશે. કથાના વક્તા ... Read More

કુમકુમ મંદિર ખાતે વસંતપંચમીએ શિક્ષાપત્રીના દ્વિશતાબ્દી મહોત્સવનો પ્રારંભ થશે.

સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ -મણિનગર - અમદાવાદ ખાતે તા. ર - ર - ર૦રપ ને રવિવારે વસંતપંચમીના રોજ શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે લખેલ ગ્રં... Read More

ષટતિલા એકાદશી છે આવતીકાલે

હિંદુ ધર્મમાં એકાદશી વ્રતનું ખૂબ મહત્વ માનવામાં આવે છે. આ વ્રત બ્રહ્માંડના પાલનહાર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. માઘ માસના કૃષ્ણ પક્ષની એકાદશીના દિવસે ષટતિલા એકાદશી વ્રત કરવામાં આવે છે. આ વર્ષે ષટતિલા... Read More

નાગા સાધુઓની Inside Story , તેઓ મહાકુંભ પછી ક્યાં જાય...

પ્રયાગરાજઃ મહા કુંભ મેળામાં આવતા શ્રદ્ધાળુઓ માટે સૌથી વધુ ઉત્સુક બાબત નાગા સાધુઓ વિશે છે. દુનિયાભરમાંથી આવતા ભક્તોની સૌથી મોટી ભીડ નાગા સાધુઓની આસપાસ એકઠી થઈ રહી છે. કેટલાક ભક્તો નાગા સાધુઓ પાસેથી ... Read More

શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દાદાને શેરડીનો શણગાર કરવામાં આવ્યો.

આજ રોજ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદાને અનોખા શેરડીના શણગાર કરવામાં આવ્યા. સવારે 6:30 કલાકે આરતી સમયે દાદાની આજુબાજુ તથા ભોગ સ્વરૂપે નાસિકની સ્પેશિયલ ૨ મણ શેરડી ધ... Read More

વડતાલ મંદિરની ગૌશાળામાં મકરસંક્રાંતીના દિવસે સંતો તથા ભક્તો દ્વારા ગૌપૂજન...

તા.૧૪ જાન્યુઆરીના રોજ પવિત્ર ધનુર્માસની પુર્ણાહુતી થઇ હતી. સાથે મકરસંક્રાંતી એટલે કે ઉત્તરાયણના દિવસે વડતાલ મંદિર દ્વારા ગોમતી કિનારે આવેલ નૂતન ગૌશાળા ખાતે સંતો તથા હરિભક્તો દ્વારા ગૌપૂજન કરવામાં આ... Read More

કુંભ મેળામા જવા પાસ જોઇએ ? કેટલા કિમી ચાલીને જવુ...

મહા કુંભ મેળો એ ભારતનો સૌથી મોટો ધાર્મિક મેળાવડો છે, જેમાં લાખો લોકો ભાગ લે છે. ભારતના દરેક ખૂણેથી લોકો કુંભમાં સ્નાન કરવા આવી રહ્યા છે. પરંતુ, કુંભમાં જતા પહેલા લોકોના મનમાં ઘણા પ્રશ્નો હોય છે કે ... Read More

મહાકુંભમાં નાગા સાધુઓ પહેલા શા માટે શાહી સ્નાન કરે છે...

પ્રયાગરાજમાં 45 દિવસીય મહાકુંભના ચોથા દિવસે ભક્તોએ ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું હતું. વિશ્વના સૌથી મોટા ધાર્મિક મેળાવડામાં 6 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો. માનવામાં આવે છે કે ત્રીજા શ... Read More

પુત્રદા એકાદશીના દિવસે તુલા સહિત આ 3 રાશિના લોકોના અટકેલા...

મિથુન રાશિવાળા લોકો ધૈર્ય અને ઉત્સાહથી કામ કરશે. ક્રોધ અને ક્રોધ પર નિયંત્રણ રહેશે. પ્રતિકૂળ સંજોગોને હિંમત અને બહાદુરીથી નિયંત્રિત કરશો. વિરોધી પક્ષની ગતિવિધિઓ પર ધ્યાન આપવાની જરૂર છે. ડહાપણ અને વ... Read More

વડતાલ સ્વામિનારાયણ મંદિર - પ્રયાગરાજ ખાતે યોજાનાર કુંભ મેળામાં વડતાલ...

આ વર્ષે કુંભમેળો તા.૧૩ જાન્યુઆરી ૨૦૨૫ થી ૨૬ ફેબ્રુઆરી મહાશિવરાત્રી સુધી ઉત્તર પ્રદેશના જાણીતા તીર્થ પ્રયાગરાજ ખાતે યોજાઇ રહ્યો છે. ત્યારે શ્રીસ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થસ્થાન વડતાલ સંસ્થાન દ્વારા... Read More

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન- ટાન્ઝાનિયા અરૂશાનો નૂતન મંદિર શ્રી ઘનશ્યામ...

ઇન્ટરનેશનલ શ્રી મુક્તજીવન સ્વામીબાપા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસ્ક્યુ ટીમની રજત જયંતિ ઉજવાઈ .... શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહાર... Read More

Putrada Ekadashi 2025:પુત્રદા એકાદશીનું વ્રત શા માટે કરવામાં આવે છે?...

હિન્દુ ધર્મમાં એકાદશી તિથિનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. આ દિવસ સંપૂર્ણપણે વિશ્વના સર્જક ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે ભક્તિભાવથી લક્ષ્મી નારાયણ જીની પૂજા કરવાની પરંપરા છે. વર્ષમાં 24 એકાદશી... Read More

કુમકુમ “આનંદધામ” ખાતે શાકોત્સવની ઉજવણી કરવામાં આવી.

સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - આનંદધામ હીરાપુર ખાતે શાકોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાને ર૦૦ વર્ષ પ... Read More

Load more