ગત રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ - પાલડી ખાતે પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી ઘનશ્યામ મહારાજનું ષોડ્શોપચારથી પૂજન કરી અભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ અન્નકૂટ ધરાવવામાં આવ્ય... Read More
પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે 15 ફેબ્રુઆરી 2026, રવિવારના રોજ મહાશિવરાત્રિના પવિત્ર પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આજે મહાશિવરાત્રિના પાવન પર્વે દેશના પ્રથમ જ્યોતિર્... Read More
ભગવાનને વિશે પ્રેમલક્ષણા ભક્તિ કરીને જોડાવાથી મોક્ષપદની પ્રાપ્તિ થાય છે.- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ સદગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણીન... Read More
શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગરના મોટિવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ આજે તા. ૪ ફેબ્રુઆરી વર્લ્ડ કેન્સર દિવસના દિવસે જણાવ્યું હતું કે, માણસને કેન્સર થાય છે એટલે તે હિંમત હારી જાય છે. જ... Read More
જ્યોતિષ મુજબ શનિની ગણતરી શક્તિશાળી ગ્રહોમાં થાય છે. શનિ એક માત્ર ગ્રહ છે જેને સાડાસાતી અને ઢૈય્યાના હક મળેલા છે. શનિ ધીમી ગતિથી ગોચર કરે છે. એક જ રાશિમાં ફરીથી આવવામાં 30 વર્ષનો સમય લાગે છે. શન... Read More
હિન્દુ ધર્મમાં વસંત પંચમીનું વિશેષ મહત્વ છે. વિદ્યા, શાણપણ, કલા અને સંગીતની દેવી સરસ્વતી આ દિવસે પ્રગટ થઈ હતી. દર વર્ષે માઘ મહિનાના શુક્લ પક્ષના પાંચમા દિવસે વસંત પંચમી ઉજવવામાં આવે છે. કેલેન્ડર મુ... Read More
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલના વિદ્વાન સંત ડો સંતવલ્લભદાસ સ્વામી અને ડો રમાકાંત પાંડે - કેન્દ્રીય સંસ્કૃત યુનિવર્સિટીના જયપુરના સંયુક્ત પ્રયાસથી એકદિવસીય કાર્યશાળા યોજવામાં આવી હતી. આ કાર્યક્રમમા... Read More
વડતાલધામ :- શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની ગણાતા વડતાલધામ શ્રી સ્વામિનારાયણ મંદિર માં તા-૨૧ થી ૨૩ જાન્યુઆરી ૨૦૨૬ દરમ્યાન વસંતપંચમી નો સમૈયો તથા ૨૦૦ મી શિક્ષાપત્રી જયંતી મહોત્સવ ખુબજ ધામધૂમ પૂ... Read More
ગ્રહોના રાજા સૂર્યની બદલાતી ગતિ બધી ૧૨ રાશિઓને અસર કરે છે. હાલમાં, સૂર્ય શનિની મકર રાશિમાં છે. ટૂંક સમયમાં, સૂર્ય પણ મીનમાં ગોચર કરશે. મીન રાશિ ગુરુની રાશિ છે, જેમાં શનિ હાલમાં રહે છે. જ્યોતિષશાસ્ત... Read More
Mangal Gochar January 2026: જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોના સેનાપતિ ગણાતા મંગળ દેવ આજે રાત્રે 3:51 વાગ્યે ધન રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરશે. મકર રાશિમાં મંગળ 'ઉચ્ચ'ના બને છે, જેનો અર્થ છે કે ... Read More
સાધુતાની મૂર્તિ સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર અને પાલડી અમદાવાદ ખાતે તા. ૧૪ જાન્યુઆરીના રોજ સવારે ૫ - ૪૫ થી ૭ - ૦૦ સુધી કુમકુમ મંદિ... Read More
વડતાલધામ : શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની વડતાલધામમાં ૨૦૦ વર્ષ જૂની પ્રાસાદીક પરંપરાના પ્રસાદીના મરચાં-લીંબુનું અથાણું ચાલુ વર્ષે એક લાખ કિલો ઉપરાંત તૈયાર થઇ રહ્યું છે. જેમાં ૧ હજાર મણ નિમાડી... Read More
Ahmedabad News: અમદાવાદના શાહીબાગ સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર ખાતે આધ્યાત્મિકતા અને શાંતિનો અનેરો સંગમ જોવા મળ્યો હતો. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની દિવ્ય ઉપસ્થિતિમાં આયોજિત 'વિશ્વશાંતિ સ... Read More
શ્રી મુક્તાનંદ સ્વામીએ ૩૨થી વધુ શાસ્ત્રો અને ૮૦૦૦થી વધુ કીર્તનોની રચના કરી છે. મુક્તાનંદ સ્વામીએ નૃત્યગાનની સાથે પગથી હાથીની અદ્ભૂત કૃતિની રચના કરી દીધી હતી.- સાધુ પ્રેમવત્સલદાસજી તા. ૧-૧- ૨૦... Read More
Shiv Puja For Manglik Dosh: મહાદેવની આરાધના ઉપાસના કરવાથી જીવનના સંકટનો નાશ થાય છે. વ્યક્તિની કુંડળીમાં જે મોટામાં મોટા દોષ હોય તેનું નિવારણ પણ શિવજીની કૃપાથી થઈ શકે છે. શિવપુરાણ અનુસાર શિવલિંગ... Read More
શ્રી સ્વામિનારાયણ ભગવાને ર૦૦ વર્ષ પહેલા કંથકોટમાં જે લીલા કરી હતી તેની સ્મૃતિ કરાવવામાં આવી.- સાધુ પ્રેમવત્સલદાસજી સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ - કુમકુ... Read More
Ekadashi હિન્દુ ધર્મમાં એકાદશીનું ખૂબ મહત્વ છે. દર મહિને બે વાર એકાદશી(Ekadashi ) આવે છે, એક કૃષ્ણ પક્ષ (કાળો પક્ષ) દરમિયાન અને એક શુક્લ પક્ષ (તેજસ્વી પક્ષ) દરમિયાન. વર્ષમાં કુલ 24 એકાદશીઓ છે. હાલમ... Read More
Mahalakshmi Rajyog 2026: જ્યોતિષીઓના મતે નવું વર્ષ 2026 નવી આશાઓ સાથે આગમન કરશે. આ નવા વર્ષની શરૂઆત મહાસંયોગો અને શુભ યોગોથી થવા જઈ રહી છે. જેમાં સૌથી મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે મહાલક્ષ્મી ... Read More
સદ્ગુરુ શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર - અમદાવાદ દ્વારા શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે આજના સંતાનોને જીવનમાં સાચા અર્થમાં "માતૃપિતૃ ઋણ” સમ... Read More
વડતાલધામ – શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના અક્ષરધામ તુલ્ય વડતાલધામ ખાતે સોમવાર તા.૧૫ મી ડીસેમ્બરના રોજ સુફલા એકાદશીના શુભદિને શ્રી સ્વામિનારાયણ મહામંત્રના ૨૨૪ના પ્રાગટ્યોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવા... Read More
Guru rashi Parivartan 2025: વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર દેવગુરુ ગુરુનું રાશિ પરિવર્તન પાંચમી ડિસેમ્બરના રોજ થવા જઈ રહ્યું છે. ગુરુ કર્ક રાશિમાંથી વક્રી ગતિમાં મિથુન રાશિમાં ગોચર કરશે. જ્યોતિષીઓના મ... Read More
સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ - કુમકુમ - મંદિર - મણિનગર - અમદાવાદ ખાતે પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનના મુખમાંથી નીકળેલી વાણીનો ગ્રંથ જે વચનામૃત ... Read More
Utpanna Ekadashi 2025:૧૫ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ ઉત્પન્ન એકાદશીનું વ્રત રાખવામાં આવશે. ભગવાન વિષ્ણુની પૂજા અને આ દિવસે ઉપવાસ કરવાથી ભક્તોને શુભ ફળ મળે છે. વધુમાં, આ દિવસે કેટલાક અત્યંત શુભ યોગો પણ બનવ... Read More
એક-બે નહીં પરંતુ 7 વાર 180 ઉપવાસ અને 100 માસક્ષમણના દિવ્ય તપસ્વી તરીકે ખ્યાત જૈનાચાર્ય હંસરત્ન સૂરીશ્વરજી મહારાજ સાહેબના લલાટે વધુ એક મોરપીંછ ઉમેરાવા જઈ રહ્યું છે. હવે તેઓ 8મી વખત 180 ઉપવાસ પૂર્ણ ક... Read More
વિશ્વવંદનીય સંતવિભૂતિ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે નાત-જાત, ઊંચ-નીચ કે ધર્મ- પ્રાંતના ભેદભાવો સિવાય પોતાનું સમસ્ત જીવન લોકસેવામાં સમર્પિત કરીને સમાજને પવિત્ર પ્રેરણાઓ આપી છે. બી.એ.પી.એસ. સં... Read More
સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનના ૨૨૪મા પટ્ટાભિષેક દિનની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે શ્રી સ્વામિનારા... Read More
વૈદિક જ્યોતિષમાં પંચક કાળને અત્યંત સંવેદનશીલ સમય માનવામાં આવે છે. આ એવો સમયગાળો છે કે, હિન્દુ ધર્મમાં અશુભ અથવા સાવધાની રાખવાનો સમય કહેવાય છે. 'પંચક' નો અર્થ પાંચ ભાગો અથવા પાંચ નક્ષત્રોનો સમૂહ થાય... Read More
તા. ૨ નવેમ્બરને રવિવારના રોજ સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર ખાતે કચ્છના સંત જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રીની ૧૮૧મી પ્રાગટ્ય જયંતીની ઉજવ... Read More
રાજકોટ: યાત્રાધામ વીરપુરમાં પૂજ્ય સંત શિરોમણી શ્રી જલારામ બાપાની ૨૨૬મી જન્મજયંતિ નિમિત્તે ગ્રામજનોએ બીજી દિવાળી જેવો માહોલ સર્જ્યો હતો. ઘેર ઘેર આતશબાજી કરીને ફટાકડા ફોડવામાં આવ્યા, અવનવી રંગોળીઓ બન... Read More
Dev uthai Ekadashi 2025: દેવઊઠી અગિયારસ આ વખતે શનિવાર, 1 નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આ એકાદશીને દેવઊઠી અગિયારસ કે દેવ પ્રબોધિની અગિયારસ... Read More
૨૮ ઓકટોબર, મંગળવાર, અમદાવાદ. આજના આધુનિક યુગમાં, ઈલેક્ટ્રોનિક ગેજેટ્સની દુનિયામાં લોકો ભારતીય સંસ્કૃતિની મુખપાઠની પરંપરાને ભૂલી ગયા છે. ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસા સામે દૃષ્ટિ કરીએ તો જણાય છ... Read More
હાલ દિવાળીના પર્વની ઉજવણી ઠેર ઠેર ચાલી રહી છે, ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પણ આ દિવાળી તહેવારની અનોખી રીતે ઉજવણી થવાની છે. જે અંતર્ગત આજે તારીખ 17-10-20... Read More
તા. ૧૫ ઓક્ટોબરને બુધવારના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમના સંસ્થાપક સાધુતાની મૂર્તિ સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીને પ્રગટ થયે ૧૦૪ વર્ષ પૂર્ણ થયાં એ નિમિત્તે સંતોએ સહુ કુમકુમ મંદ... Read More
વડતાલધામમાં પરંપરાગત ૨૦૦ વર્ષ પૂર્વેનો શરદોત્સવ ભવ્યાતિભવ્ય રીતે ઉજવાયોમંગળવારે સવારે શિક્ષાપત્રીલેખન એવમ આચાર્ય પદસ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવની પત્રિકા આચાર્ય મહારાજે દેવોને અર્પણ કરી વડતાલ ધામ -... Read More
Surya Grahan 2025: વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ આવતીકાલે, 21 સપ્ટેમ્બરના રોજ થવા જઈ રહ્યું છે. આ ગ્રહણ ભારતમાં નહીં દેખાય. સૂર્યગ્રહણ માત્ર જ્યોતિષીય દૃષ્ટિકોણથી જ નહીં, પરંતુ પરંપરાગત ધાર્મિક માન્ય... Read More
શ્રી સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કે, વડાપ્રધાનશ્રીને દીર્ઘાયુ આપે જેથી તેઓ દેશની વધુ સેવા કરી શકે.- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ સદગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામ... Read More
Indira Ekadashi : ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીના રોજ ઇન્દિરા એકાદશી વ્રત રાખવામાં આવે છે. આ એકાદશી પિતૃ પક્ષમાં આવે છે અને તેનું વિશેષ મહત્ત્વ રહેલુ છે. ગરુડ પુરાણ પ્રમાણે ઇન્દિરા એકાદશીનું ... Read More
શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડે રવિવાર, ૧૪ સપ્ટેમ્બરના રોજ આયોજિત મા વૈષ્ણોદેવીની યાત્રા આગામી આદેશ સુધી મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. યાત્રા મુલતવી રાખવાનું મુખ્ય કારણ હવામાનમાં અચાનક પલટો અને... Read More
શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ આનંદધામ હીરાપુર ખાતે ભાદરવા સુદ પૂર્ણિમાના રોજ સદગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની માસિક અંતર્ધાન દિન નિમિત્તે સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ... Read More
સ્વામિનારાયણ સંપ્રદાય માટે શિક્ષાપત્રી જીવનની આચાર સંહિતા છે. શિક્ષાપત્રી જેવા ગ્રંથોમાં આપણું ભવિષ્ય રહ્યું છે..ઉપરોક્ત શબ્દોચ્ચારણ સાથે ગુજરાતના વિદ્વાન ભાગ્યેશભાઈ જહા અધ્યક્ષ ગુજરાત સાહિત્ય અકા... Read More
કુમકુમ મંદિરના સંતો દ્વારા ટોરેન્ટો સેન્ટ્રલ આઇસલેન્ડ ખાતે ધ્યાન - ભજન - કીર્તન કરવામાં આવ્યા. ધ્યાન ભજન કરવાથી જ મનની શાંતિ પ્રાપ્ત થાય છે.- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ સદગુરૂ શાસ્ત્રી શ્રી ... Read More
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામમાં શ્રાવણમાં યોજાયેલ ત્રીસ દિવસીય ભક્તિ પર્વની આજે શનિવાર તા.૨૩/૮/૨૦૨૫ને અમાસના રોજ પૂર્ણાહૂતી થઇ હતી. આ શ્રાવણી ભક્તિ પર્વ અંતર્ગત ૩૦ દિવસ પર્યન્ત વડ... Read More
ઈ.સ. ૧૯૯૯થી કુમકુમ મંદિરના સદગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ કેનેડામાં સત્સંગ પ્રચારનો પ્રારંભ કર્યો હતો. શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ - મણિનગર - અમદાવાદના સંતો દુબઈ અને લંડનમાં સત્સ... Read More
Salangpur Hanuman Temple Today Darshan: સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં શ્રાવણ મહિનાની અમાસ નિમિત્તે દાદાને 1 હજાર કિલોથી વધારે વિવિધ ચોકલેટનો શણગાર કરાયો અને ... Read More
તિરૂપતિ મંદિર ન્યુઝ : વિશ્વ પ્રસિદ્ધ તિરુમાલા તિરુપતિ મંદિરમાં શ્રદ્ધાળુઓએ દાનની નવી મિસાલ કાયમ કરી છે. તાજેતરમાં એક અજાણ્યા ભક્તે પોતાની ગજબ ની ભક્તિ થી મંદિરને 140 કરોડ રૂપિયાની કિંમતનું 121 કિલ... Read More
Janmashtami 2025 Puja Samagri: આ વર્ષે જન્માષ્ટમી 16 ઓગસ્ટ 2025 ના રોજ ઉજવવામાં આવશે. માન્યતા છે કે આ દિવસ રાત્રે ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો. તેથી દરેક ઘરમાં પણ જન્માષ્ટમીની રાત્રે કૃષ્ણ જન્મોત્વસ ... Read More
સદગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ -મણીનગર - અમદાવાદના સંતો શ્રાવણ માસમાં ભારતીય સંસ્કારો અને સંસ્કૃતિનો પ્રચાર અને પ્રસાર કરવા માટે યુરોપ પધાર્યા... Read More
Salangpur Hanuman Temple Today Darshan: સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં શ્રાવણ મહિનાના પવિત્ર સોમવાર નિમિત્તે દાદાને અમરનાથની થીમનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો.... Read More
Premanand Maharaj ભગવાન કૃષ્ણ સનાતન ધર્મના મુખ્ય દેવતા છે, જેમના અસંખ્ય ભક્તો સમગ્ર વિશ્વમાં હાજર છે. મોટાભાગના લોકો ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપની પૂજા પોતાના ઘરમાં કરે છે, જ્યારે ઘણા લોકો રાધા રાણી સ... Read More
“નાગેશ્વર” શબ્દ બે ભાગોમાં વહેંચાય છે, નાગ એટલે કે સર્પ અને ઈશ્વર એટલે ભગવાન. એટલે તેનો અર્થ થયો “સર્પોના સ્વામી” અથવા “નાગોના ઈશ્વર”. પૌરાણિક માન્યતાઓ અનુસાર, આ સ્થળે ભગવાન શિવે ભક્તના રક્ષણ માટે ... Read More
વડતાલ-ગઢડા-જૂનાગઢ તથા ધોલેરા દેશના સંતો-મહંતો તથા હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મહારાજશ્રીની ભાવવંદના કરી.... વડતાલધામ- શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામ શ્રી લક્ષ્મીનારાયણદેવ... Read More
જૈન ધર્મ અને સ્વામિનારાયણ સંપ્રદાયે અહિંસા ધર્મ અને વિશ્વશાંતિ ઉપર ખૂબ જ ભાર મૂક્યો છે.- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ Londonમાં મહાવીર ફાઉન્ડેશન (કેન્ટન જૈન દેરાસર) દ્વારા બે દિવસીય જ્ઞાન શિબિરનુ... Read More
આવતીકાલે એટલે કે 29 જુલાઈએ સોમવાર છે અને આવતીકાલે ચંદ્રનું કન્યા રાશિમાં દિવસ અને રાત ગોચર થવાનું છે. આવતીકાલે મંગળવાર હોવાથી દિવસનો સ્વામી ગ્રહ મંગળ હશે. આ સાથે, આવતીકાલે મંગળ કન્યા રાશિમાં ગોચર ક... Read More
શ્રાવણ મહિનો એ ભગવાન શિવની ભક્તિ અને આરાધનાનો પવિત્ર સમય છે, અને આ મહિનામાં શિવલિંગ પર બીલીપત્ર ચઢાવવાનું વિશેષ મહત્વ છે. બીલીપત્રનું નામ સાંભળતા જ ભગવાન શિવનું સ્મરણ થાય છે, કારણ કે આ પત્ર શિવજીને... Read More
શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર 28 જુલાઈના રોજ છે. શ્રાવણમાં સોમવારના વ્રતનું એક અલગ જ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ઉપવાસ કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને દરેક મનોકામના પૂર્ણ પણ કરે છે... Read More
'છોટી કાશી' ના ઉપનામથી પ્રચલિત અને નાના મોટા અનેક શિવાલય ની નગરી એવા (નવાનગર) જામનગર શહેરમાં શ્રાવણ માસના પ્રારંભે પ્રથમ દિવસે પ્રત્યેક શિવાલયોમાં ભાવિકો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, અને શિવ ભક્... Read More
કાવડ યાત્રા 2025 : કાવડ યાત્રામાં તોડફોડ કરનારાઓનો સબક શીખવાડવા, પાઠ ભણાવવા માટે ઉત્તર પ્રદેશ સરકારે પ્લાન ઘડી કાઢ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કાવડ યાત્રાાન શ્રદ્ધાળુઓ પર પુષ્પવર્ષા ... Read More
વડતાલધામ – શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની ગણાતા વડતાલધામ સ્વામિનારાયણ મંદિરમાં ગુરૂપૂર્ણિમાની ઉજવણી ભવ્યાતિભવ્ય રીતે ઉજવણી કરાઈ હતી. સંપ્રદાયના ગુરુપદે બિરાજેલ પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ આચાર્ય શ્રી રાકે... Read More
અષાઢ સુદ પુનમ, ગુરુવાર, તા. ૧૦ જુલાઇ ૨૦૨૫ : બોચાસણમાં બિરાજતા ગુરુહરિ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ શ્રી મહંત સ્વામી મહારાજના પાવન સાનિધ્યમાં “ગુરુપૂર્ણિમા ઉત્સવ” દેશ – પરદેશના હજારો ભક્તો માટે “ગુરુવંદના” ન... Read More
એકાદશીએ સવારથી સાંજ સુધીમાં હજારો હરિભક્તોએ દર્શનનો લાભ લીધો. વડતાલધામ : શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામ ખાતે રવિવારે દેવશયની એકાદશીના શુભ દિને મંદિરના ઐતિહાસિક સભામંડપમાં ૧૨ કલાકની... Read More
Devshayani Ekadashi : અષાઢ મહિનાની એકાદશીને દેવશયની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. દેવશયની એકાદશી 6 જુલાઈના રોજ છે. આ દિવસે ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં જાય છે અને ત્યારબાદ ચાતુર્માસ શરૂ થાય છે. ભગવા... Read More
Devshayani Ekadashi 2025: દેવપોઢી એકાદશી અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિએ મનાવવામાં આવે છે. આ દિવસે લોકો ઉપવાસ કરે છે અને ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરે છે. ભગવાન વિષ્ણુને પંચામૃતથી અભિષેક કર... Read More
દેવશયની એકાદશીને બધી એકાદશીઓમાં સૌથી મોટી અને પવિત્ર માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે આ દિવસે ઉપવાસ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે અષાઢ મહિનાના શુક્લ પક્ષ એકાદશી તિથિના દિ... Read More
Devshayani Ekadashi 2025: હિન્દુ કેલેન્ડર પ્રમાણે અષાઢ મહિનાની શુક્લ પક્ષની એકાદશીને દેવપોઢી એકાદશી કહેવામાં આવે છે. પુરાણોમાં જણાવ્યા પ્રમાણે ચાર મહિના સુધી ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં રહે છે. કારત... Read More
શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ - મણીનગર - ખાતે જેઠ માસની અમાવસ્યાના દિવસે શ્રી સ્વામિનારાયણ ભગવાનને બંદૂક- તલવાર, ઢાલ આદિ શસ્ત્રોના શણગાર ધરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ધ્યાન ભજન -કીર્તન કરવામાં આવ્... Read More
Landslide In Yamunotri : ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના નૌકાંચીમાં યમુનોત્રીના રસ્તા પર અવરજવર (Landslide In Yamunotri)બંધ કરવામાં આવી છે.સોમવારે બપોરના સમયે યમુનોત્રીના રસ્તા પર અચાનક લેન્ડસ્લાઈડન... Read More
વડતાલ ધામ : શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની ગણાતા વડતાલધામ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં તા.૧૫ જૂનને રવિવારથી વડતાલ ટેમ્પલ કમિટિના ચેરમેન ડો.સંતવલ્લભસ્વામી, મુખ્ય કોઠારી દેવપ્રકાશસ્વામીની પ્રેરણા... Read More
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ ટોરન્ટો કેનેડાના ૨૦ માં પાટોત્સવ પ્રસંગે . કેનેડીયન સરકારના ચુટાયેલ પ્રતિનિધિઓ સૌન ચેન અને રેમેન્ડ ચો દ્વારા આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ અને કોઠારી પવન સ્વામીને... Read More
આ દુનિયામાં જે પણ આવ્યું છે તેને એક ના એક દિવસ પાછા ફરવાનું જ છે. આ એક સંપૂર્ણ સત્ય છે. પરંતુ, શું તમે જાણો છો કે મૃત્યુ પછી મૃત વ્યક્તિના સામાનનું શું થાય છે? શું તમે જાણો છો કે પુરાણો અનુસાર, મૃત... Read More
આજકાલ સોશિયલ મીડિયા પર એક સંતના ઉપદેશ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ સંતનું નામ પ્રેમાનંદ મહારાજ છે. દેશ-વિદેશમાં તેમના લાખો અનુયાયીઓ છે. તમને જણાવી દઈએ કે મહારાજજી રાધા રાણીના પ્રખર ભક્ત છે. તેઓ... Read More
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધવા લાગ્યું છે. કેસમાં ઓચિંતો વધારો થવા લાગ્યો છે. જો કે કોરોના થયેલા લોકોની તબિયત સ્થિર છે. એક તરફ કોરોનાના કેસ વધી રહ્યા છે, બીજી તરફ અમદાવાદનો સૌથી મોટો ઉત્... Read More
Ambaji : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું જગવિખ્યાત યાત્રાધામ અંબાજી દેશના 51 શક્તિપીઠોમાં આદ્યશક્તિ પીઠ તરીકે ખ્યાતનામ છે. આ પવિત્ર સ્થળ શક્તિ, ભક્તિ અને આસ્થાનો અનોખો સંગમ છે, જ્યાં દર વર્ષે ... Read More
વડતાલ ધામ : શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ધામ ખાતે મંદિરમાં બિરાજતા દેવોને તા.૭ જૂનને શનિવારના રોજ ભીમ એકાદશીના શુભદિને કેસર-ચંદન તથા સુકામેવાના વાઘા ધરાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત દે... Read More
સાળંગપુર: સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તારીખ... Read More
આવતીકાલે નિર્જલા એકાદશી પર, ભદ્ર રાજયોગનો શુભ સંયોગ રચાયો છે. આ વખતે નિર્જલા એકાદશીના શુભ સંયોગમાં, બુધ તેની રાશિ મિથુન રાશિમાં પ્રવેશ કરશે. વર્ષનો સૌથી મોટો રાજયોગ, ભદ્ર રાજયોગ, બુધ મિથુન રાશિમાં... Read More
તા. ૫ જૂનને ગુરુવારના સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનના ૧૯૫મા અંતર્ધાન દિન નિમિત્તે સવારે ૯ - ૦૦ વાગે રં... Read More
Nirjala Ekadashi 2025 - દર વર્ષે કુલ 24 એકાદશી હોય છે, જેમાંથી નિર્જલા એકાદશીને સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. નિર્જલા એકાદશી જેઠ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિએ ઉજવવામાં આવે છે. એવી માન્યતાઓ છ... Read More
કુંડળીમાં મંગળની સ્થિતિ મજબૂત છે કે નબળી તેના આધારે તમે સામાન્ય અનુમાન લગાવી શકો છો. પરંતુ તમારી કુંડળીમાં મંગળની ચોક્કસ સ્થિતિ જાણવા માટે, તમારે તમારી જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ સાથે અનુભવ... Read More
વડતાલ : ઝાલાવાડ વિસ્તારમાં આવેલ મૂળી સ્વામિનારાયણ મંદિરના અગ્રણી સંત અ.નિ.સ.ગુ.પ્રેમજીવનસ્વામીની પુણ્યસ્મૃતિમાં ઝાલાવાડના ૭૦૦ થી વધુ ભક્તોએ ગુરૂવાર તા. ૨૮મેના રોજ વડતાલ મંદિરના રવિસભા હોલમાં છ કલા... Read More
વડતાલધામમાં કરોડોના ખર્ચે આકાર લઇ રહેલ અક્ષર ભુવનની ટ્રસ્ટીબોર્ડે મુલાકાત લીધીબોર્ડની સાથે પૂ.લાલજી મહારાજ, સંતો તથા હરિભક્તો પણ જોડાયા વડતાલ ધામ - શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના અક્ષરધામ તુલ્ય વડતા... Read More
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની વડતાલધામમાં આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં તા. ૨૩ શુક્રવારના રોજ અપરા એકાદશીના શુભદિને દેવોને ભરૂચના ઉર્જિતકુમાર ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા ૫૦૦ કિલો કેરીનો આમ્ર ... Read More
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થધામમાં શ્રીગોપાલાનંદ સ્વામી અતિથિ ભુવનનું વિસ્તરણ થવા જઈ રહ્યું છું . આજ એકાદશીના પવિત્ર દિવસે અતિથિ ભૂવનના વિસ્તરણનું કામ હાથ ધરવામા આવ્યું. . લાખો યાત્ર... Read More
જ્યેષ્ઠ માસમાં આવતી કૃષ્ણ પક્ષની એકાદશીને અપરા એકાદશી કહે છે. આ વર્ષે એકાદશી 23 મે ના રોજ ઉજવાશે. આ દિવસે ઉપવાસ કરવાથી કીર્તિ વધે છે, લાભ મળે છે અને ધન વધે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા ચંદન, ગં... Read More
ચાલો જાણીએ શિવ પરિક્રમાનો સાચો નિયમ ભગવાન શિવની અર્ધ પરિક્રમા શા માટે કરવામાં આવે છે?ભગવાન શિવને ભોલે બાબા તરીકે ઓળખવામાં આવે છે. તેમને યોગી અને શિસ્તનું પ્રતીક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે ભ... Read More
Nirjala Ekadashi 2025: હિન્દુ ધર્મમાં તમામ એકાદશીનું ખૂબ મહત્ત્વ છે પરંતુ, વર્ષની એક એકાદશી એવી છે, જેનું વ્રત કરવાથી 24 એકાદશી વ્રત કરવાનું ફળ મળે છે. આ છે નિર્જળા એકાદશી. નિર્જળા એકાદશીનું વ્રત જ... Read More
આવતીકાલે મંગળવાર, 20 મે ના રોજ ચંદ્ર કુંભ રાશિમાં રહેશે. અને આવતીકાલે ચંદ્ર ગુરુ ગ્રહ સાથે નવમ પંચમ યોગ બનાવી રહ્યો છે. આ સાથે, આવતીકાલે મંગળવાર હોવાથી, મંગળનો પ્રભાવ ત્યાં રહેવાનો છે. આવી સ્થિતિમા... Read More
Apara Ekadashi 2025: વર્ષ દરમિયાન આવતી એકાદશીમાંથી કેટલીક એકાદશી વિશેષ હોય છે. આવી જ ખાસ એકાદશી છે અપરા એકાદશી. અપરા એકાદશીનું વ્રત કરવું પુણ્યશાળી માનવામાં આવે છે. માનવામાં આવે છે કે આ એકાદશી કરવા... Read More
Kedarnath Dham: કેદારનાથ ધામમાં બાબા કેદારના દર્શન માટે 2 મે ના રોજ શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી હતી. યાત્રા કંટ્રોલ રૂમ રુદ્રપ્રયાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે આ દિવસે સાંજે 7:00 વાગ્યે... Read More
સનાતન ધર્મના ઉત્થાનમાં આદિગુરુ શંકરાચાર્યજીનું મહત્વપૂર્ણ સ્થાન છે. આદિ ગુરુ શંકરાચાર્યજીનો જન્મ કેરળ રાજ્યના કલાડી ગામમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના જન્મ સાથે જોડાયેલી વાર્તા અનુસાર, તેમ... Read More
જ્યોતિષ શાસ્ત્ર મુજબ નવપંચમ રાજયોગ ત્યારે બને છે જ્યારે બે ગ્રહો પરસ્પર ત્રિકોણ એટલે કે 120 ડિગ્રીના ખૂણે સ્થિત હોય છે. આ સાથે બંને ગ્રહો એક બીજાને શુભ ભાવમાં જુએ છે. વૈદિક જ્યોતિષમાં આ રાજયોગને ખુ... Read More
તા. ૩૦ એપ્રિલને બુધવારના રોજ સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ - મણિનગર - અમદાવાદ ખાતે વૈશાખ માસની ગરમીમાં ભગવાનને ઠંડક મળે તેવા હેતુથી શ્રી સ્વા... Read More
વડતાલ: ભગવાન શ્રી સ્વામિનારાયણની ચરણ રજથી પાવન થયેલ વડતાલ ધામમાં રવિવાર તારીખ ૨૭ એપ્રિલના રોજ મંદિરમાં બિરાજતા દેવોને મુંબઈના પુજાબેન જિનયભાઈ ગાંધીના યજમાન પદે ફળનો રાજા ગણાતા ૧ હજાર કિલો કેસર કેરી... Read More
તા. ૨૪ ચૈત્ર વદ એકાદશીના રોજ સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - મણિનગર ખાતે વરૂથીની એકાદશીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વચનામૃત અને જીવનપ્રાણ બાપા... Read More
તા. ર૩ એપ્રિલ વિશ્વ પુસ્તક દિન હોવાથી આ નિમિત્તે શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર ખાતે સત્સંગ સભામાં યુવાનોને ઉદ્દેશીને આ પ્રસંગે શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી અને શ્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ... Read More
BAPS સ્વામિનારાયણ સંસ્થામા એક વૈશ્વીક હિન્દુ ધાર્મિક અને સામાજીક સંસ્થા છે જેની સ્થાપના 1907માં શાસ્ત્રીજી મહારાજ દ્વારા ગુજરાતના બોચાસણ ગામ ખાતે કરવામાં આવી હતી. આ સંસ્થા સ્વામિનારાયણના ઉપદેશો અ... Read More
વડતાલમાં હજારો ભક્તોએ અભિષેક-અન્નકૂટના દર્શન કરી ધન્યતા અનુભવી. વડતાલ ધામ:- શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોત્તમ તીર્થધામ વડતાલ મંદિરમાં બિરાજતા શ્રી રણછોડરાયજી મહારાજ નો ૧૯૫મો વાર્ષિક પાટોત્સવ.... Read More
વડતાલધામ:- શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય તીર્થધામ વડતાલ ધામમાં ટેમ્પલ કમિટીનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતા બિનહરીફ ચૂંટાયેલા નવા ટેમ્પલ કમિટીની પ્રથમ મીટીંગ તારીખ ૧૫ એપ્રિલને મંગળવારના રોજ ય... Read More
વડતાલધામ : શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના અક્ષરધામતુલ્ય વડતાલધામમાં કામદા એકાદશીના શુભદિને વડતાલધામ શ્રી લક્ષ્મીનારાયણદેવ પીઠાધીપતિ પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજે ૫ પાર્ષદોને ભાગવત... Read More
Hanuman Jayanti Celebrated at Salangpur Temple : આગામી 12 એપ્રિલે ચૈત્રી પૂર્ણિમા, શનિવારના સાળંગપુર ખાતે આવેલા કષ્ટભંજન હનુમાનજીના મંદિરે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જેને લઇને હાલમ... Read More
વડતાલધામ : શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની ગણાતા વડતાલધામમાં તા.૬ એપ્રિલને રવિવારને રામનવમીના શુભ દિને ભગવાન શ્રી સ્વામિનારાયણનો ૨૪૪ મો પ્રાગટ્યોત્સવ ખુબજ ધામધૂમ પૂર્વક ઉજવાયો હતો.ભગવાન શ્રી હ... Read More
તા. ૫ થી ૭ એપ્રિલ સુધી સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ - મણિનગર અમદાવાદ ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનની ૨૪૪મી જયંતી પ્રસંગે ત્રિદિવસીય મહોત્સવની ... Read More
વડતાલઃ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામ ખાતે તા.૬ એપ્રિલ થી ૧૨ એપ્રિલ દરમ્યાન ઉજવાનાર ચૈત્રી સમૈયા અંતર્ગત શનિવારે ઢળતી સંધ્યાએ ગોમતી કિનારેથી ધામધૂમ પૂર્વક પોથીયાત્રા – જળયાત્રા બેન્... Read More
શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગરના સંતો દ્વારા ગુર્જર દ્વારા પ્રકાશિત રાજેશ ભાસ્કર વત્તમવાર લિખિત અને યોસેફ મેકવાન દ્વારા અનૂદિત “ભીતરની સમૃદ્ધિની અનુભૂતિ” પુસ્તકનું ગુજરાત વિશ્વકોશ ખાતે વ... Read More
તા. ૫ થી ૭ એપ્રિલ સુધી સદ્ગુરૂ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર - અમદાવાદ ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનની ર૪૪મી જયંતી પ્રસંગે ત્રિદિવસીય મહોત્સવ ઉજવ... Read More
આ દિવસોમાં, ચૈત્ર નવરાત્રીનો સૂર બધે જ જોવા મળી રહ્યો છે. ભક્તો માતા રાણીની પૂરા દિલથી પૂજા કરી રહ્યા છે અને દિવસ-રાત આરતી કરી રહ્યા છે. જોકે, હવે રામ નવમી ટૂંક સમયમાં આવી રહી છે. એવું કહેવાય છે કે... Read More
રાજકોટ,તા.2 ભગવાન શ્રી મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક અવસરે રાજકોટ ખાતે સતત 12મા વર્ષે સેવાકીય અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરતી સંસ્થા જૈન વિઝન દ્વારા અનંત ઉપકારી પ્રભુ ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્... Read More
મુંબઈ,તા.2 મુંબઈના પ્રખ્યાત સિદ્ધિવિનાયક મંદિરમાં એક વર્ષમાં ભકતોએ રૂા.133 કરોડનું દાન આપ્યુ છે. 2024-25ના વર્ષમાં મળેલી આ રકમ ગત વર્ષના 114 કરોડના કરતા 15 ટકા વધુ છે. તા.31ના રાત્રીના મળેલી રક... Read More
વડતાલઃ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામ ખાતે બુધવાર તા.૨૬ માર્ચના રોજ પાપમોચની એકાદશીના શુભદિને મંદિરમાં બિરાજતા દેવોને ૧ હજાર કીલો પાઈનેપલનો ઉત્સવ એક હરિભક્ત દ્વારા ઉજવવામાં આવ્યો હત... Read More
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહો એક ચોક્કસ અંતરાલે અસ્ત અને ઉદય થાય છે, જેની અસર માનવ જીવન અને દેશ-દુનિયા પર જોવા મળે છે. આ ફેરફાર કેટલાક માટે પોઝિટિવ તો કેટલાક માટે નેગેટિવ હોય છે. તમને જણાવી દઈએ કે બ... Read More
પાપમોચની એકાદશી હોળી પછી અને ચૈત્ર નવરાત્રિ પહેલા આવે છે, જે હિંદુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ તિથિ માનવામાં આવે છે. આ હિન્દુ કેલેન્ડરની છેલ્લી એકાદશી છે. ધાર્મિક માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુની ... Read More
સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - મણિનગર દ્વારા ધૂળેટી - ફૂલદોલોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાનને વિશિષ્ટ શ્વેત વસ્ત્રો... Read More
Chaitra Month: ભારતીય પંચાંગનો પહેલો મહિનો ચૈત્ર છે. ચિત્રા નક્ષત્રથી સંબંધ હોવાના કારણે તેનું નામ ચૈત્ર પડ્યું છે. ચૈત્ર મહિનાથી જ વસંતનું સમાપન અને ગ્રીષ્મનો આરંભ થાય છે. સાથે જ શુભતા અને ઉર્જાનો... Read More
વડતાલ : શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે ફાગણસુદ પુનમને તા.૧૪ માર્ચ શુક્રવારના રોજ ૨૦૯મો ફુલદોત્સવ ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવનાર છે. ભગવાન શ્રી સ્વામિનારાયણને ફુલદોલ ઉત્સવ બહ... Read More
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે તારીખ ૧૦ માર્ચ આમલકી એકાદશીના શુભ દિને મોગરીના મહેન્દ્રભાઈ ધનજીભાઈ પટેલ તથા પુત્ર દેવ મહેન્દ્રભાઈ પટેલના યજમાન પદે ૫૦૦ કિલો ફ્રુટ ઉત્સવ ઉજવવામાં આવ્... Read More
વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં જે પ્રકારે શનિ ગ્રહ સૌથી ધીમી ગતિથી ચાલ બદલવા માટે જાણીતો છે બરાબર એ જ પ્રકારે ચંદ્ર સૌથી ઝડપથી રાશિ અને નક્ષત્ર પરિવર્તન કરવા માટે જાણીતો છે. વૈદિક પંચાંગ મુજબ ગ્રહોના રાજ... Read More
Rangbhari Ekadashi: ફાગણ મહિનાની શુક્લ પક્ષની એકાદશીને કાશીમાં રંગભરી એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે બાબા વિશ્વનાથને વિશેષ શણગાર કરવામાં આવે છે અને તેની સાથે જ કાશીમાં હોળીના તહેવાર શરૂઆત થા... Read More
પ્રયાગરાજમાં ચાલી રહેલ મહાકુંભ હવે તેના સમાપન તરફ આગળ વધી રહ્યો છે. ૧૩ જાન્યુઆરીએ પ્રયાગરાજમાં મહાકુંભની શરૂઆત પોષ પૂર્ણિમાના સ્નાનથી થઈ હતી. આ મહાકુંભમાં, ૧૪ જાન્યુઆરીએ મકરસંક્રાંતિ, ૨૯ જાન્યુઆરીએ... Read More
હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રીનો તહેવાર ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. મહાશિવરાત્રીનો તહેવાર ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે. માતા પાર્વતીની કઠોર તપસ્યા પછી, તેમના લગ્ન મહાશ... Read More
સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ જગવિખ્યાત યાત્રાધામ વીરપુર કે જ્યાં સંત શિરોમણી જલારામ બાપાની જગ્યા આવેલ છે. દેશ વિદેશથી જલારામ બાપાના દર્શને લાખો દર્શનાર્થીઓ આવે છે. જલારામ બાપાએ શરૂ કરેલા સદાવ્રત અન્નક્ષે... Read More
સ્વામિનારાયણ સંપ્રદાયના વરિષ્ઠ સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી નિત્યમુક્તદાસજી સ્વામી શ્રી સ્વામિનારાયણ સત્સંગ ભવન - પાટડી મુકામે શ્રી સ્વામિનારાયણ ભગવાન અને શ્રી અબજીબાપાશ્રીનું સ્મરણ કરતાં કરતાં શ્રીજીમહાર... Read More
શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - “આનંદધામ” ખાતે મહા સુદ પૂનમની ઉજવણી સાંજે પ - ૦૦ થી ૮ - ૦૦ કરવામાં આવી હતી. આ પ્રસંગે ધ્યાન - ભજન - કીર્તન કરવામાં આવ્યા હતા. શ્રી અબજીબાપાશ્રીની વાતોની ૧૧ પારાયણ... Read More
મહાશિવરાત્રીનો તહેવાર ભગવાન શિવની આરાધનાનો મુખ્ય દિવસ માનવામાં આવે છે, પરંતુ આ દિવસે ભગવાન ગણેશની પૂજા પણ વિશેષ ફળદાયી હોય છે. શિવરાત્રીને ‘ચૈતન્ય રાત્રી’ કહેવામાં આવે છે, જેમાં ગણેશજીની કોઈપણ રૂપમ... Read More
સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ -મણિનગર - અમદાવાદ ખાતે વસંતપંચમીના રોજ શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે લખેલ ગ્રંથ સર્વજીવહિતાવહ શિક્ષાપત્રીન... Read More
વડતાલ :- શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે આજ તા.૨ફેબ્રુઆરી ને રવિવારના રોજ ૧૯૯મી શિક્ષાપત્રીજયંતીની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સત્સંગ મહાસભા ના પ્રમુખ શા.... Read More
વડતાલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે તા.૨જી ફેબ્રુઆરીને રવિવારના રોજ ૯૭મી રવિસભા તથા ૧૯૯મી શિક્ષાપત્રી જયંતિ મહોત્સવ સવારે ૮ થી ૧૨ કલાક દરમ્યાન ધામધુમ પુર્વક ઉજવાશે. કથાના વક્તા ... Read More
સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ -મણિનગર - અમદાવાદ ખાતે તા. ર - ર - ર૦રપ ને રવિવારે વસંતપંચમીના રોજ શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે લખેલ ગ્રં... Read More
હિંદુ ધર્મમાં એકાદશી વ્રતનું ખૂબ મહત્વ માનવામાં આવે છે. આ વ્રત બ્રહ્માંડના પાલનહાર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. માઘ માસના કૃષ્ણ પક્ષની એકાદશીના દિવસે ષટતિલા એકાદશી વ્રત કરવામાં આવે છે. આ વર્ષે ષટતિલા... Read More
પ્રયાગરાજઃ મહા કુંભ મેળામાં આવતા શ્રદ્ધાળુઓ માટે સૌથી વધુ ઉત્સુક બાબત નાગા સાધુઓ વિશે છે. દુનિયાભરમાંથી આવતા ભક્તોની સૌથી મોટી ભીડ નાગા સાધુઓની આસપાસ એકઠી થઈ રહી છે. કેટલાક ભક્તો નાગા સાધુઓ પાસેથી ... Read More
આજ રોજ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદાને અનોખા શેરડીના શણગાર કરવામાં આવ્યા. સવારે 6:30 કલાકે આરતી સમયે દાદાની આજુબાજુ તથા ભોગ સ્વરૂપે નાસિકની સ્પેશિયલ ૨ મણ શેરડી ધ... Read More
તા.૧૪ જાન્યુઆરીના રોજ પવિત્ર ધનુર્માસની પુર્ણાહુતી થઇ હતી. સાથે મકરસંક્રાંતી એટલે કે ઉત્તરાયણના દિવસે વડતાલ મંદિર દ્વારા ગોમતી કિનારે આવેલ નૂતન ગૌશાળા ખાતે સંતો તથા હરિભક્તો દ્વારા ગૌપૂજન કરવામાં આ... Read More
મહા કુંભ મેળો એ ભારતનો સૌથી મોટો ધાર્મિક મેળાવડો છે, જેમાં લાખો લોકો ભાગ લે છે. ભારતના દરેક ખૂણેથી લોકો કુંભમાં સ્નાન કરવા આવી રહ્યા છે. પરંતુ, કુંભમાં જતા પહેલા લોકોના મનમાં ઘણા પ્રશ્નો હોય છે કે ... Read More
પ્રયાગરાજમાં 45 દિવસીય મહાકુંભના ચોથા દિવસે ભક્તોએ ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું હતું. વિશ્વના સૌથી મોટા ધાર્મિક મેળાવડામાં 6 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો. માનવામાં આવે છે કે ત્રીજા શ... Read More
મિથુન રાશિવાળા લોકો ધૈર્ય અને ઉત્સાહથી કામ કરશે. ક્રોધ અને ક્રોધ પર નિયંત્રણ રહેશે. પ્રતિકૂળ સંજોગોને હિંમત અને બહાદુરીથી નિયંત્રિત કરશો. વિરોધી પક્ષની ગતિવિધિઓ પર ધ્યાન આપવાની જરૂર છે. ડહાપણ અને વ... Read More
આ વર્ષે કુંભમેળો તા.૧૩ જાન્યુઆરી ૨૦૨૫ થી ૨૬ ફેબ્રુઆરી મહાશિવરાત્રી સુધી ઉત્તર પ્રદેશના જાણીતા તીર્થ પ્રયાગરાજ ખાતે યોજાઇ રહ્યો છે. ત્યારે શ્રીસ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થસ્થાન વડતાલ સંસ્થાન દ્વારા... Read More
ઇન્ટરનેશનલ શ્રી મુક્તજીવન સ્વામીબાપા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસ્ક્યુ ટીમની રજત જયંતિ ઉજવાઈ .... શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહાર... Read More
હિન્દુ ધર્મમાં એકાદશી તિથિનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. આ દિવસ સંપૂર્ણપણે વિશ્વના સર્જક ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે ભક્તિભાવથી લક્ષ્મી નારાયણ જીની પૂજા કરવાની પરંપરા છે. વર્ષમાં 24 એકાદશી... Read More
સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - આનંદધામ હીરાપુર ખાતે શાકોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાને ર૦૦ વર્ષ પ... Read More