જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જ્યારે પણ ચાર ગ્રહો એક રાશિમાં ભેગા થાય છે, ત્યારે ચતુર્ગ્રહી યોગ બને છે. આ યુતિ કેટલાક માટે શુભ અને કેટલાક માટે અશુભ સાબિત થાય છે. જોકે, અહીં અમે તમને ચાર રાશિઓ વિશે જણાવીશ... Read More
વરુથિની એકાદશી એ ભગવાન વિષ્ણુને સમર્પિત એક ખૂબ જ મહત્વપૂર્ણ વ્રત છે. આ વ્રત વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષ (અંધારા પખવાડિયા) દરમિયાન મનાવવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે, અને ભક્ત... Read More
ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર (Salangpur Dham) ફરી એકવાર ભક્તિ અને સેવના સંગમનું સાક્ષી બન્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશભાઈ અંબાણીના પુત્ર અનંત અંબાણીના 31માં જન્મદિનના મંગળ... Read More
ગુરુ ગ્રહને સુખ, સૌભાગ્ય, વૈવાહિક જીવન અને જ્ઞાનનો કારક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જ્યારે પણ આ ગ્રહ પોતાની રાશિ બદલે છે, ત્યારે તેનો દરેકના જીવન પર કોઈને કોઈ પ્રભાવ પડે છે. આ વર્ષે, 2026 મા... Read More
વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર, શુક્રને ધન, પ્રેમ, આરામ અને વૈવાહિક જીવનનો કારક માનવામાં આવે છે. જ્યારે પણ શુક્ર પોતાની રાશિ બદલે છે, ત્યારે તેનો પ્રભાવ દરેકના જીવન પર કોઈને કોઈ રીતે અનુભવાય છે. દ્રિક... Read More
વૈદિક જ્યોતિષ અનુસાર, ગ્રહો સમયાંતરે રાશિ બદલી શુભ-અશુભ યોગ બનાવે છે, જેની અસરો માનવ જીવન સહિત સમગ્ર રાષ્ટ્ર અને વિશ્વભરમાં જોવા મળે છે. જણાવી દઈએ કે, મે મહિનામાં શુક્ર અને બુધ મિથુન રાશિમાં પ્... Read More
ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને, મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આવેલા વિશ્વ વિખ્યાત શ્રી મહાકાલેશ્વર મંદિરમાં બાબા મહાકાલને શીતળતા પ્રદાન કરવાની પ્રાચીન પરંપરા શરૂ થઈ છે. બુધવારે મંદિરમાં શિવલિંગ પર ૧૧ માટીન... Read More
તન,મન અને ધનથી સેવા કરવાથી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે.- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ સદ્ગુરૂ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર - અમદાવાદ ખાતે ૩૪મા... Read More
Hanuman Jayanti 2026 Rashi Anusaar Daan: હિન્દુ ધર્મમાં હનુમાન જયંતીની ઉજવણી ખૂબ જ ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહથી કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ દિવસે ધાર્મિક વિધિઓ, ઉપવાસ અને સ્તોત્રો ગાવ... Read More
Mangal Aditya Rajyog 2026: જ્યોતિષશાસ્ત્રમાં મંગળનું ગોચર ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે 2 એપ્રિલ 2026ના રોજ મંગળ ગ્રહ મીન રાશિમાં ગોચર કરશે. આ ગોચર લગભગ 3:37 વાગ... Read More
તા. ૨૬ થી ૨૮ માર્ચ સુધી સદ્ગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર અમદાવાદ ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનની ૨૪૫મી જયંતી પ્રસંગે ત્રિદિવસીય મહોત્સવ ભવ્ય... Read More
કુમકુમ મંદિર ખાતે દિવ્યાંગો સાથે સાધુ પ્રેમવત્સલદાસજી પરામર્શ કરીને પ્રોત્સાહિત કર્યા. દિવ્યાંગોને ઘોડી અને સ્ટીક આપવામાં આવી. તા. ૨૯ માર્ચે કૃત્રિમ પગનું વિતરણ કરવામાં આવશે. મર્યાદા શરીર... Read More
ભારતીય સંસ્કૃતિમાં નવરાત્રિનું પર્વ અતિ પ્રાચીન અને શ્રદ્ધાનું પ્રતીક છે. વર્ષ 2026માં ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ 19 માર્ચ, ગુરુવારથી થઈ રહ્યો છે. આ પર્વ માત્ર ઉપવાસ પૂરતું મર્યાદિત નથી, પરંતુ આત્મશ... Read More
તા. ૧૫ માર્ચને રવિવારના રોજ સવારે ૧૦ - ૦૦ થી ૧૨ - ૦૦ વાગ્યા સુધી સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર ખાતે ભારત વિકાસ પરિષદ - પાલડીના સહયો... Read More
Shukraditya Rajyog 2026 : એક કહેવત છે કે, 'જેની પાસે શુક્ર છે, તેની પાસે બધુ જ છે.' અને જ્યારે શુક્ર સાથે આત્મવિશ્વાસનો કારક ગ્રહ 'સૂર્ય' પણ મળી જાય, ત્યારે સર્જાય છે એક એવો યોગ જે જીવનને વૈભવથી ભર... Read More
સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર ખાતે ફુલદોલોત્સવની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાનને વિશિષ્ટ શ્વેત વસ્ત્રો ધારણ ... Read More
સારંગપુર: તા. ૨ માર્ચ ૨૦૨૬ તીર્થધામ સારંગપુર ખાતે BAPS સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખ પ.પૂ. મહંત સ્વામી મહારાજની પાવન નિશ્રામાં આજે એક ભવ્ય દીક્ષા મહોત્સવ સંપન્ન થયો હતો. જેમાં ૨૯ જેટલા સુશિક્ષિત યુવ... Read More
આધુનિકતાના આ યુગમાં પણ શ્રદ્ધા અને સંકલ્પની શક્તિ કેટલી અતૂટ હોઇ શકે તેનું જીવંત ઉદાહરણ અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલા સદીઓ જૂના નિલકંઠ મહાદેવ મંદિરમાં જોવા મળે છે. અહીંની પરંપરા એટલી કઠોર છે કે... Read More
પંચાંગ અનુસાર, 4 માર્ચ, 2026ને બુધવારે હોળીનો પાવન પર્વ ઉજવવામાં આવશે. આ વખતે હોળીનો તહેવાર જ્યોતિષ અનુસાર ખાસ માનવામાં આવે છે. પંચાંગ અનુસાર, આ સમય કુંભ રાશિમાં સૂર્ય અને બુધ એકસાથે છે, જેનાથી... Read More
Mahalaxmi Rajyog 2026 : 16 માર્ચ 2026ની તારીખ જ્યોતિષીય દ્રષ્ટિકોણથી તમારા ભાગ્યને બદલી નાખનારી સાબિત થઈ શકે છે. દ્રિક પંચાંગ અનુસાર, આ દિવસે ગ્રહોના સેનાપતિ 'મંગળ' અને મનના કારક 'ચંદ્ર' મળીને 'મહા... Read More
તા. ૨૬ માર્ચથી બોર્ડના વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો હોવાથી શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ મણિનગર ખાતે સંતો દ્વારા સર્વ ધો. ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓની પરીક્ષા સારી રીતે પસાર થાય તે માટે શ્રી... Read More
ફાલ્ગુન શુક્લ એકાદશીના દિવસે અમલકી એકાદશી અને રંગભરી એકાદશી ઉજવવામાં આવે છે. અમલકી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને આમળાના વૃક્ષની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ આમળાના વૃ... Read More
ઉજ્જૈન જિલ્લાના બડનગર સ્થિત બુદ્ધેશ્વર મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રી મેળા દરમિયાન ભગવાન શિવનો અનોખો શણગાર કરવામાં આવે છે. લગભગ 1 કરોડ 31 લાખ રૂપિયાની નોટોથી ભગવાન શિવ અને મંદિરને શણગારવામાં આવ્યું છ... Read More
ગત રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ - પાલડી ખાતે પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી ઘનશ્યામ મહારાજનું ષોડ્શોપચારથી પૂજન કરી અભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ અન્નકૂટ ધરાવવામાં આવ્ય... Read More
પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે 15 ફેબ્રુઆરી 2026, રવિવારના રોજ મહાશિવરાત્રિના પવિત્ર પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આજે મહાશિવરાત્રિના પાવન પર્વે દેશના પ્રથમ જ્યોતિર્... Read More
ભગવાનને વિશે પ્રેમલક્ષણા ભક્તિ કરીને જોડાવાથી મોક્ષપદની પ્રાપ્તિ થાય છે.- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ સદગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણીન... Read More
શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગરના મોટિવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ આજે તા. ૪ ફેબ્રુઆરી વર્લ્ડ કેન્સર દિવસના દિવસે જણાવ્યું હતું કે, માણસને કેન્સર થાય છે એટલે તે હિંમત હારી જાય છે. જ... Read More
જ્યોતિષ મુજબ શનિની ગણતરી શક્તિશાળી ગ્રહોમાં થાય છે. શનિ એક માત્ર ગ્રહ છે જેને સાડાસાતી અને ઢૈય્યાના હક મળેલા છે. શનિ ધીમી ગતિથી ગોચર કરે છે. એક જ રાશિમાં ફરીથી આવવામાં 30 વર્ષનો સમય લાગે છે. શન... Read More
હિન્દુ ધર્મમાં વસંત પંચમીનું વિશેષ મહત્વ છે. વિદ્યા, શાણપણ, કલા અને સંગીતની દેવી સરસ્વતી આ દિવસે પ્રગટ થઈ હતી. દર વર્ષે માઘ મહિનાના શુક્લ પક્ષના પાંચમા દિવસે વસંત પંચમી ઉજવવામાં આવે છે. કેલેન્ડર મુ... Read More
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલના વિદ્વાન સંત ડો સંતવલ્લભદાસ સ્વામી અને ડો રમાકાંત પાંડે - કેન્દ્રીય સંસ્કૃત યુનિવર્સિટીના જયપુરના સંયુક્ત પ્રયાસથી એકદિવસીય કાર્યશાળા યોજવામાં આવી હતી. આ કાર્યક્રમમા... Read More
વડતાલધામ :- શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની ગણાતા વડતાલધામ શ્રી સ્વામિનારાયણ મંદિર માં તા-૨૧ થી ૨૩ જાન્યુઆરી ૨૦૨૬ દરમ્યાન વસંતપંચમી નો સમૈયો તથા ૨૦૦ મી શિક્ષાપત્રી જયંતી મહોત્સવ ખુબજ ધામધૂમ પૂ... Read More
ગ્રહોના રાજા સૂર્યની બદલાતી ગતિ બધી ૧૨ રાશિઓને અસર કરે છે. હાલમાં, સૂર્ય શનિની મકર રાશિમાં છે. ટૂંક સમયમાં, સૂર્ય પણ મીનમાં ગોચર કરશે. મીન રાશિ ગુરુની રાશિ છે, જેમાં શનિ હાલમાં રહે છે. જ્યોતિષશાસ્ત... Read More
Mangal Gochar January 2026: જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોના સેનાપતિ ગણાતા મંગળ દેવ આજે રાત્રે 3:51 વાગ્યે ધન રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરશે. મકર રાશિમાં મંગળ 'ઉચ્ચ'ના બને છે, જેનો અર્થ છે કે ... Read More
સાધુતાની મૂર્તિ સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર અને પાલડી અમદાવાદ ખાતે તા. ૧૪ જાન્યુઆરીના રોજ સવારે ૫ - ૪૫ થી ૭ - ૦૦ સુધી કુમકુમ મંદિ... Read More
વડતાલધામ : શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની વડતાલધામમાં ૨૦૦ વર્ષ જૂની પ્રાસાદીક પરંપરાના પ્રસાદીના મરચાં-લીંબુનું અથાણું ચાલુ વર્ષે એક લાખ કિલો ઉપરાંત તૈયાર થઇ રહ્યું છે. જેમાં ૧ હજાર મણ નિમાડી... Read More
Ahmedabad News: અમદાવાદના શાહીબાગ સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર ખાતે આધ્યાત્મિકતા અને શાંતિનો અનેરો સંગમ જોવા મળ્યો હતો. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની દિવ્ય ઉપસ્થિતિમાં આયોજિત 'વિશ્વશાંતિ સ... Read More
શ્રી મુક્તાનંદ સ્વામીએ ૩૨થી વધુ શાસ્ત્રો અને ૮૦૦૦થી વધુ કીર્તનોની રચના કરી છે. મુક્તાનંદ સ્વામીએ નૃત્યગાનની સાથે પગથી હાથીની અદ્ભૂત કૃતિની રચના કરી દીધી હતી.- સાધુ પ્રેમવત્સલદાસજી તા. ૧-૧- ૨૦... Read More
Shiv Puja For Manglik Dosh: મહાદેવની આરાધના ઉપાસના કરવાથી જીવનના સંકટનો નાશ થાય છે. વ્યક્તિની કુંડળીમાં જે મોટામાં મોટા દોષ હોય તેનું નિવારણ પણ શિવજીની કૃપાથી થઈ શકે છે. શિવપુરાણ અનુસાર શિવલિંગ... Read More
શ્રી સ્વામિનારાયણ ભગવાને ર૦૦ વર્ષ પહેલા કંથકોટમાં જે લીલા કરી હતી તેની સ્મૃતિ કરાવવામાં આવી.- સાધુ પ્રેમવત્સલદાસજી સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ - કુમકુ... Read More
Ekadashi હિન્દુ ધર્મમાં એકાદશીનું ખૂબ મહત્વ છે. દર મહિને બે વાર એકાદશી(Ekadashi ) આવે છે, એક કૃષ્ણ પક્ષ (કાળો પક્ષ) દરમિયાન અને એક શુક્લ પક્ષ (તેજસ્વી પક્ષ) દરમિયાન. વર્ષમાં કુલ 24 એકાદશીઓ છે. હાલમ... Read More
Mahalakshmi Rajyog 2026: જ્યોતિષીઓના મતે નવું વર્ષ 2026 નવી આશાઓ સાથે આગમન કરશે. આ નવા વર્ષની શરૂઆત મહાસંયોગો અને શુભ યોગોથી થવા જઈ રહી છે. જેમાં સૌથી મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે મહાલક્ષ્મી ... Read More
સદ્ગુરુ શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર - અમદાવાદ દ્વારા શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે આજના સંતાનોને જીવનમાં સાચા અર્થમાં "માતૃપિતૃ ઋણ” સમ... Read More
વડતાલધામ – શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના અક્ષરધામ તુલ્ય વડતાલધામ ખાતે સોમવાર તા.૧૫ મી ડીસેમ્બરના રોજ સુફલા એકાદશીના શુભદિને શ્રી સ્વામિનારાયણ મહામંત્રના ૨૨૪ના પ્રાગટ્યોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવા... Read More
Guru rashi Parivartan 2025: વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર દેવગુરુ ગુરુનું રાશિ પરિવર્તન પાંચમી ડિસેમ્બરના રોજ થવા જઈ રહ્યું છે. ગુરુ કર્ક રાશિમાંથી વક્રી ગતિમાં મિથુન રાશિમાં ગોચર કરશે. જ્યોતિષીઓના મ... Read More
સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ - કુમકુમ - મંદિર - મણિનગર - અમદાવાદ ખાતે પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનના મુખમાંથી નીકળેલી વાણીનો ગ્રંથ જે વચનામૃત ... Read More
Utpanna Ekadashi 2025:૧૫ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ ઉત્પન્ન એકાદશીનું વ્રત રાખવામાં આવશે. ભગવાન વિષ્ણુની પૂજા અને આ દિવસે ઉપવાસ કરવાથી ભક્તોને શુભ ફળ મળે છે. વધુમાં, આ દિવસે કેટલાક અત્યંત શુભ યોગો પણ બનવ... Read More
એક-બે નહીં પરંતુ 7 વાર 180 ઉપવાસ અને 100 માસક્ષમણના દિવ્ય તપસ્વી તરીકે ખ્યાત જૈનાચાર્ય હંસરત્ન સૂરીશ્વરજી મહારાજ સાહેબના લલાટે વધુ એક મોરપીંછ ઉમેરાવા જઈ રહ્યું છે. હવે તેઓ 8મી વખત 180 ઉપવાસ પૂર્ણ ક... Read More
વિશ્વવંદનીય સંતવિભૂતિ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે નાત-જાત, ઊંચ-નીચ કે ધર્મ- પ્રાંતના ભેદભાવો સિવાય પોતાનું સમસ્ત જીવન લોકસેવામાં સમર્પિત કરીને સમાજને પવિત્ર પ્રેરણાઓ આપી છે. બી.એ.પી.એસ. સં... Read More
સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનના ૨૨૪મા પટ્ટાભિષેક દિનની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે શ્રી સ્વામિનારા... Read More
વૈદિક જ્યોતિષમાં પંચક કાળને અત્યંત સંવેદનશીલ સમય માનવામાં આવે છે. આ એવો સમયગાળો છે કે, હિન્દુ ધર્મમાં અશુભ અથવા સાવધાની રાખવાનો સમય કહેવાય છે. 'પંચક' નો અર્થ પાંચ ભાગો અથવા પાંચ નક્ષત્રોનો સમૂહ થાય... Read More
તા. ૨ નવેમ્બરને રવિવારના રોજ સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર ખાતે કચ્છના સંત જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રીની ૧૮૧મી પ્રાગટ્ય જયંતીની ઉજવ... Read More
રાજકોટ: યાત્રાધામ વીરપુરમાં પૂજ્ય સંત શિરોમણી શ્રી જલારામ બાપાની ૨૨૬મી જન્મજયંતિ નિમિત્તે ગ્રામજનોએ બીજી દિવાળી જેવો માહોલ સર્જ્યો હતો. ઘેર ઘેર આતશબાજી કરીને ફટાકડા ફોડવામાં આવ્યા, અવનવી રંગોળીઓ બન... Read More
Dev uthai Ekadashi 2025: દેવઊઠી અગિયારસ આ વખતે શનિવાર, 1 નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આ એકાદશીને દેવઊઠી અગિયારસ કે દેવ પ્રબોધિની અગિયારસ... Read More
૨૮ ઓકટોબર, મંગળવાર, અમદાવાદ. આજના આધુનિક યુગમાં, ઈલેક્ટ્રોનિક ગેજેટ્સની દુનિયામાં લોકો ભારતીય સંસ્કૃતિની મુખપાઠની પરંપરાને ભૂલી ગયા છે. ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસા સામે દૃષ્ટિ કરીએ તો જણાય છ... Read More
હાલ દિવાળીના પર્વની ઉજવણી ઠેર ઠેર ચાલી રહી છે, ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પણ આ દિવાળી તહેવારની અનોખી રીતે ઉજવણી થવાની છે. જે અંતર્ગત આજે તારીખ 17-10-20... Read More
તા. ૧૫ ઓક્ટોબરને બુધવારના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમના સંસ્થાપક સાધુતાની મૂર્તિ સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીને પ્રગટ થયે ૧૦૪ વર્ષ પૂર્ણ થયાં એ નિમિત્તે સંતોએ સહુ કુમકુમ મંદ... Read More
વડતાલધામમાં પરંપરાગત ૨૦૦ વર્ષ પૂર્વેનો શરદોત્સવ ભવ્યાતિભવ્ય રીતે ઉજવાયોમંગળવારે સવારે શિક્ષાપત્રીલેખન એવમ આચાર્ય પદસ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવની પત્રિકા આચાર્ય મહારાજે દેવોને અર્પણ કરી વડતાલ ધામ -... Read More
Surya Grahan 2025: વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ આવતીકાલે, 21 સપ્ટેમ્બરના રોજ થવા જઈ રહ્યું છે. આ ગ્રહણ ભારતમાં નહીં દેખાય. સૂર્યગ્રહણ માત્ર જ્યોતિષીય દૃષ્ટિકોણથી જ નહીં, પરંતુ પરંપરાગત ધાર્મિક માન્ય... Read More
શ્રી સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કે, વડાપ્રધાનશ્રીને દીર્ઘાયુ આપે જેથી તેઓ દેશની વધુ સેવા કરી શકે.- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ સદગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામ... Read More
Indira Ekadashi : ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીના રોજ ઇન્દિરા એકાદશી વ્રત રાખવામાં આવે છે. આ એકાદશી પિતૃ પક્ષમાં આવે છે અને તેનું વિશેષ મહત્ત્વ રહેલુ છે. ગરુડ પુરાણ પ્રમાણે ઇન્દિરા એકાદશીનું ... Read More
શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડે રવિવાર, ૧૪ સપ્ટેમ્બરના રોજ આયોજિત મા વૈષ્ણોદેવીની યાત્રા આગામી આદેશ સુધી મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. યાત્રા મુલતવી રાખવાનું મુખ્ય કારણ હવામાનમાં અચાનક પલટો અને... Read More
શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ આનંદધામ હીરાપુર ખાતે ભાદરવા સુદ પૂર્ણિમાના રોજ સદગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની માસિક અંતર્ધાન દિન નિમિત્તે સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ... Read More
સ્વામિનારાયણ સંપ્રદાય માટે શિક્ષાપત્રી જીવનની આચાર સંહિતા છે. શિક્ષાપત્રી જેવા ગ્રંથોમાં આપણું ભવિષ્ય રહ્યું છે..ઉપરોક્ત શબ્દોચ્ચારણ સાથે ગુજરાતના વિદ્વાન ભાગ્યેશભાઈ જહા અધ્યક્ષ ગુજરાત સાહિત્ય અકા... Read More