લોકો વચ્ચે ફાટેલી એડીને લીધે શરમ નહી અનુભવો, આ ટ્રિક્સનો...

Cracked Heels in winter: શિયાળાના આગમન સાથે લોકોને ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, જેમાં શરીરની ડ્રાયનેસ, સૂકા હોઠ અને ફાટેલી એડીનો સમાવેશ થાય છે. આમાંથી ફાટેલી એડી સૌથી સામાન્ય સમસ્...

Read More

કબજિયાત, ગેસ અને પેટ ફૂલવાથી છો પરેશાન? બાબા રામદેવે જણાવ્યા...

Yoga For Constipation Relief : આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં કબજિયાત અને ગેસની સમસ્યા સામાન્ય બની રહી છે. આજના યુગમાં લાંબા સમય સુધી બેસીને કામ કરવું, સમય પર ભોજન ન લેવું, તણાવ અને ઊંઘની ઉણપ પણ પ...

Read More

Women’s health : ઓવ્યુલેશન પછી ઇંડા કેટલા સમય સુધી જીવત...

ઓવ્યુલેશન મહિલાઓના શરીરમાં તે સમય છે. જેમાં ફર્ટિલાઈઝેશનની શક્યતા વધારે છે. જો બાળક ઇચ્છતું કપલ આ સમય દરમિયાન શારીરિક સંબંધ બાંધે અને આ તબક્કો યોગ્ય રીતે પૂર્ણ થાય, તો પ્રેગ્નન્સી રહી શકે છે. ...

Read More

Women’s health : શું મિસકેરેજ પછી બ્લીડિંગ થવું ઈન્ફેક્શનની નિશાની...

કોઈપણ મહિલાને મિસકેરેજનો અનુભવ થાય છે તે માનસિક અને શારીરિક રીતે સંપૂર્ણપણે તૂટી જાય છે. આવી મહિલાઓને સ્વસ્થ થવા માટે તેમના જીવનસાથીના ઈમોશનલ સપોર્ટની જરૂર હોય છે. જો કે, આપણે એ વાતનો ઇનકાર કરી...

Read More

શિયાળામાં ચહેરો ઠંડા પાણીથી ધોવો જોઈએ કે ગરમ? જાણો ફાયદા...

શિયાળાની ઋતુમાં ત્વચા શુષ્ક અને ખરબચડી થઈ જાય છે. ઠંડીની અસર ત્વચા પર પડે છે. શિયાળામાં ચહેરાની ખાસ કાળજી રાખવી પડે છે. જેના કારણે ત્વચા સ્વસ્થ અને સુંદર રહે. ઠંડીમાં ઘણા લોકો  તેમના ચહેરાને ગરમ પા...

Read More

ફેટી લિવરને કારણે શરીરના આ ભાગમાં થાય છે દુખાવો, સામાન્ય...

Health News: આજની બદલાતી જીવનશૈલીને કારણે ફેટી લિવરની સમસ્યા ઝડપથી વધી રહી છે. તેની પાછળ એક મોટું કારણ ખરાબ લાઇફસ્ટાઇલ અને ખાનપાન છે. ખરાબ ખાનપાનને કારણે લિવર સેલ્સમાં ગંદકી અને ફેટ જમા થવા લાગે છે...

Read More

ઠંડીમાં સિગારેટ પીવાથી શરીરને ગરમી મળે છે? 99% લોકો કરે...

Do Cigarettes Keep You Warm in Winter: શિયાળો શરૂ થઈ ગયો છે, અને લોકો આ ઋતુમાં પોતાના શરીરને ગરમ રાખવા ઘણી વસ્તુઓ ખાતા-પીતા હોય છે. ઘણા લોકો પોતાના શરીરને ગરમ રાખવા માટે ચા અને કોફી પીવે છે, જ્યારે...

Read More

દરરોજ સવારે 3થી 5 વચ્ચે ઉડી જાય છે તમારી ઊંઘ,...

ક્યારેક તમે એલાર્મ વાગતા પહેલા જાગી જાઓ છો. કોઈ અવાજ નથી, કોઈ હલનચલન નથી, ફક્ત તમારા મનમાં બેચેની હોય છે. જો તમે દરરોજ સવારે વહેલા ઉઠો છો અને શા માટે તે સમજી શકતા નથી, તો બની શકે છે કે તમારું શરીર ...

Read More

કેટલી વાર IVF કરાવી શકાય, IVF કરાવવાની યોગ્ય ઉંમર શું...

IVF એ એવી સ્ત્રીઓનું જીવન ખૂબ જ સરળ બનાવી દીધું છે જેઓ કોઈ કારણસર બાળકના આનંદથી વંચિત રહી ગઈ હતી. જો તમે બાળક મેળવી શકતા નથી અને ઘણી સારવાર અને દવાઓ પછી પણ બાળક મેળવી શકતા નથી, તો તમે IVF ની મદદ લઈ...

Read More

શું તમે પણ ઘરે Blood Pressure Check કરો છો તો...

How to Check Blood Pressure at Home: આજે ઘણા લોકોમાં બ્લડ પ્રેશરની સમસ્યા જોવા મળી રહી છે. હાઈ બીપી હોય કે લો બીપી, તેને નિયંત્રણમાં રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ બંને તમારા સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ...

Read More

હૃદય અને મગજ બંને માટે કયા વિટામિન ફાયદાકારક છે?

Best Vitamins for Heart and Brain Health: શરીરને સ્વસ્થ રાખવા માટે વિટામિન્સ જરૂરી છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે દરેક પોષણ માટે અલગ અલગ વિટામિન્સ લેવાની જરૂર નથી. કેટલાક વિટામિન્સ એવા છે જે હૃદ...

Read More

ચાનો સ્વાદ કે ઝેર? પ્લાસ્ટિકના ગ્લાસમાં ચા પીવાથી થઈ શકે...

નૈનીતાલ: ભારતમાં ચા માત્ર એક પીણું નથી, પરંતુ દિવસની શરૂઆત અને થાક દૂર કરવાની સૌથી લોકપ્રિય રીત છે. રસ્તા કિનારે ચાની દુકાનો હોય કે ઓફિસની કેન્ટીન, દરેક જગ્યાએ લોકો ચાનો આનંદ લેતા જોવા મળે છે...

Read More

લાંબા સમય સુધી ખોળામાં લેપટોપ કે ખિસ્સામાં મોબાઇલ રાખવું ઘાતક,...

Research: કલકત્તા યુનિવર્સિટી (CU)ના પ્રાણી વિજ્ઞાન વિભાગના જિનેટિક્સ રિસર્ચ યુનિટ અને કોલકાતા સ્થિત ઈન્સ્ટિટ્યૂટ ઓફ રિપ્રોડક્ટિવ મેડિસિન (IRM) દ્વારા કરવામાં આવેલા સંયુક્ત રિસર્ચમાં દાવો કરવામાં આ...

Read More

વિટામિન B12ની કમી પર શરીરમાં કયા લક્ષણો દેખાય છે? તમારા...

શરીરને યોગ્ય રીતે કાર્ય કરવા માટે પૂરતા પ્રમાણમાં બધા પોષક તત્વો, ખનિજો અને વિટામિન્સની જરૂર હોય છે. અહીં પણ આપણે આવા જ એક ફાયદાકારક વિટામિન વિશે વાત કરી રહ્યા છીએ. આ વિટામિન B12 છે. શરીરને DNA સંશ...

Read More

Frozen Matar: ફ્રોઝન વટાણા ખાવાથી પાચનથી લઈ શરીરને થઈ શકે...

Frozen Matar:લીલા વટાણાનો ઉપયોગ અલગ અલગ વાનગીઓમાં કરવામાં આવે છે. જોકે આખુ વર્ષ માર્કેટમાં તાજા વટાણા મળતા નથી તેથી ઘણા લોકો ફ્રોઝન વટાણાનો ઉપયોગ કરતા હોય છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન ફ્રોઝન વટાણા ...

Read More

શરીરમાં આ લક્ષણ જોવા મળે તો સમજી લો થઈ ગયું...

Signs of Prostate Cancer: એક એવો રોગ છે જે ચૂપચાપ તમારા શરીરમાં આવી જાય અને જ્યાં સુધી તમને ખબર પડે ત્યારે ખૂબ મોડું થઈ ગયું હોય છે. પ્રોસ્ટેટ કેન્સર આવી જ બીમારી છે. પુરૂષો સાથે જોડાયેલું આ કેન્સર...

Read More

બલ્ડ પ્રેશર મા ફેરફાર થવાથી ગુસ્સો આવે? જાણો આ અહેવાલ

જો તમને વારંવાર કોઈ ચોક્કસ કારણ વગર ગુસ્સો આવે છે, તો તે ફક્ત વર્તણૂકીય સમસ્યા નથી પણ તમારા શરીરની અંદર બ્લડ સુગરમાં થતા વધઘટનું સંકેત પણ હોઈ શકે છે. આવી સ્થિતિમાં, તમારા આહાર અને જીવનશૈલી પર ધ્યાન...

Read More

Generic obesity drug: ભારતમાં વજન ઘટાડવાની જેનેરિક દવાઓ લોન્ચ થશે,...

Generic obesity drug: ભારતમા મેદસ્વીતાની સંખ્યા ખૂબ વધી રહી છે. મેદસ્વિતાના કારણે બિમારીઓ એટલી વધી રહી છે. મેદસ્વીતાને કંટ્રોલ કરવા  લોકોએ જાગૃતતા લાવી ખૂબ જ જરૂરી છે. વડાપ્રધાને પણ મેદસ્વીતાને ઘટા...

Read More

ભૂખ્યા પેટે ગળ્યું ખાવું તે ફાયદો છે કે નુકસાન ?...

સવારે ઉઠતાની સાથે જ કંઈક મીઠી વસ્તુ ખાવાની આદત ઘણા લોકોની દિનચર્યાનો એક ભાગ છે. પછી ભલે તે ચા સાથે બિસ્કિટ હોય, મીઠાઈનો ટુકડો હોય કે બ્રેડ-જામ જેવી હળવી મીઠી વસ્તુ હોય. પરંતુ શું ખાલી પેટે કંઈક મીઠ...

Read More

Fast Food ખાવાથી અનેક ગંભીર રોગો થાય છે, અહેવાલમા જાણો...

ઓકિનાવાના રહસ્યમય વિશ્વમાં લોકો લાંબુ જીવન જીવે છે. ખોરાક, પ્રકૃતિ સાથે જોડાણ, સરળ જીવન એ અહીંની પરંપરા છે. જાપાનના આ સુંદર ટાપુની સ્વસ્થ દુનિયામાંથી ઘણું શીખવા જેવું છે. હવે ઓકિનાવાના ઓગીમી ગામનો ...

Read More

હાથ-પગમાં વારંવાર ચડી જાય છે ખાલી ? જાણો તેની પાછળના...

શું તમને વારંવાર હાથ અને પગમાં ખાલી ચડી જાય છે? આ સમસ્યા નાની લાગે છે, પરંતુ તેની પાછળ ઘણા ગંભીર કારણો હોઈ શકે છે. હાથ અને પગમાં ખાલી ચડી જવાથી લોકો ઘણીવાર ચીડિયા થઈ જાય છે. તે ફક્ત આપણા રોજિંદા કા...

Read More

તમાકુ જેટલા જ ખતરનાક છે સમોસા, જલેબી અને લાડુ! ખાતા...

એ દિવસ દૂર નથી જ્યારે સરકાર તમને ચા સાથે બિસ્કિટ, સમોસા કે જલેબી ખાશો તો ચેતવણી આપશે અને આ બધા પાછળ એક ચેતવણી બોર્ડ હશે. આરોગ્ય મંત્રાલયે AIIMS નાગપુર સહિત દેશભરની તમામ કેન્દ્રીય સંસ્થાઓને 'તેલ અને...

Read More

Heart Health : હાર્ટમાં બ્લોકેજ છે કે નહીં જાણવા માટે...

જ્યારે હૃદયની નસોમાં કોલેસ્ટ્રોલ અથવા ચરબી જમા થાય છે, ત્યારે તેને હાર્ટ બ્લોકેજ કહેવામાં આવે છે. આ લોહીના પ્રવાહને ધીમો પાડે છે અને હૃદયરોગના હુમલાનું જોખમ વધારે છે. આવી સ્થિતિમાં, અવરોધનું પ્રમાણ...

Read More

ચોમાસામાં અથાણામાં ફૂગ થઇ જાય છે? બરણીની ફરતે આ વસ્તુ...

ચોમાસામાં ભેજ અને ઉકળાટ ખાવા-પીવાની વસ્તુઓને ખરાબ કરી નાખે છે. આથી સૌથી વધુ નુકસાન અથાણાંને થાય છે. ખાસ કરીને લસણ અને મરચાના અથાણાંમાં આ મોસમમાં ફૂગ લાગવાનો ખતરો ઘણો વધી જાય છે. આવા સમયે લોકો અ...

Read More

આ પાંચ કામ કરવાથી તમને ક્યારેય નહીં આવે હાર્ટ એટેક,...

રોજિંદા ભાગદોડભર્યા જીવન, કામનો તણાવ, અનિયમિત દિનચર્યા અને ખરાબ ખાવાની આદતો, આ બધા મળીને આપણા શરીરના સૌથી મહત્વપૂર્ણ અંગ, હૃદય પર ઊંડી અસર કરે છે. આજકાલ, હૃદયરોગ ફક્ત વૃદ્ધો સુધી મર્યાદિત નથી, પરંત...

Read More

લાલપુરના સેવક ધૂણિયા ગામે વીજળી ત્રાટકતાં 2 શ્રમિકોનાં મોત, 2...

જામનગર, : લાલપુર તાલુકાના સેવક ધુણિયા ગામમાં વરસાદી વીજળીએ બે માનવ જિંદગીનો ભીગ લીધો છે. નદી કાંઠે કપડાં ધોઇ રહેલા ચાર પરપ્રાંતીય શ્રમિકો પર એકાએક પ્રચંડ કડાકા સાથે આકાશી વીજળી ત્રાટકી હતી. જેમાં બ...

Read More

એસ્ટ્રાઝેનેકાની કોવિડ રસી: દુર્લભ આડઅસરો અને કાનૂની લડાઈઓ

વાત કરીએ એક વર્ષ પહેલાની જ...કે જ્યારે એસ્ટ્રાજેનેકાએ સ્વિકાર્યું કે તેમની કોવિડ વેક્સીન લોકોમાં દુર્લભ દુષ્પ્રભાવ પેદા કરી શકે છે....જી હા કોરોના મહામારી દરમિયાન લોકોને બિમારીથી બચવા માટે ઓક્સફોર્...

Read More

Women’s health : જો પીરિયડ્સ સતત 3 મહિના સુધી ન...

મહિલાઓને પીરિયડ્સ દર મહિને આવવા જરુરી છે. પીરિયડ સાઈકલ 21 દિવસથી 35 દિવસ વચ્ચેની હોવી જોઈએ. અનિયમિત પીરિયડ્સ પાછળ અનેક કારણો જવાબદાર હોય શકે છે. જેને નજર અંદાજ કરવા જોઈએ નહી. શું તમે જાણો છો કે, સત...

Read More

Ahmedabad : પં.બંગાળનાં મહિલા દર્દી સિવિલમાં બ્રેઇનડેડ થયા, 1 લીવર,...

Ahmedabad : અમદાવાદ સિવિલ હોસ્પિટલનાં (Civil Hospital) અંગદાનની યાત્રા અવિરતપણે આગળ વધી રહી છે. અંગદાન થકી જરૂરિયાતમંદને નવજીવન મળે એ દિશામાં કામગીરી થઈ રહી છે. 29 જૂનના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલમ...

Read More

લીવરની બીમારી મામલે ગુજરાત પાંચમા ક્રમે.. જાણો કેમ વધે છે...

Liver Disease in Gujarat: નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS) પ્રમાણે ગુજરાતમાં લીવર ડેમેજથી થતાં મૃત્યુ હવે માથું ઉંચકી રહ્યા છે. એક સમયે નહિવત્ ગણાતા લીવર સંબંધિત રોગો દ્વારા થતાં મૃત્યુદર હવે 4.2 ટક...

Read More

અચાનક બ્લડ પ્રેશર લો થઈ જાય તો આ રીતે આપો...

હાઈ બ્લડ પ્રેશરની જેમ બ્લડપ્રેશર ઘટી જવું પણ એક ગંભીર સમસ્યા છે. જો કોઈ વ્યક્તિનું બ્લડપ્રેશર અચાનક ઘટી જાય તો તેને ચક્કર આવવા લાગે છે, નબળાઈ અનુભવાય છે, ધૂંધળું દેખાય છે, હાથ અને પગ ઠંડા પડી જાય છ...

Read More

આ 6 લક્ષણ જણાવશે કે તમારૂ લિવર થઈ ગયું છે...

લિવર આપણા શરીરનું મહત્વનું અંગ છે, જે ભોજન પચાવવા, શરીરમાંથી કચરો બહાર કાઢવા, બાઇલ જૂસ પ્રોડ્યુસ કરવા અને ટોક્સિન્સને ફિલ્ટર કરવા જેવા ઘણા કામ કરે છે. જો તમે તેનું ધ્યાન નહીં રાખે ઘણા પ્રકારની બીમા...

Read More

ડાંગમાં ધોધમાર વરસાદી માહોલ વચ્ચે જિલ્લા વહીવટી તંત્રનું ઍલર્ટ, પર્યટકો-નાગરિકોને...

Dang Rain : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ડાંગ જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ દ્વારા પ્રાપ્ત થયેલા ...

Read More

50 કિ.મીની ઝડપે ફૂંકાશે પવન! ગુજરાતમાં અંબાલાલ પટેલે પુરને લઇને...

Ambalal Patel Prediction About Monsoon: આગામી દિવસોમાં ભારે વરસાદને લઇને હવામાન નિષ્ણાત અંબાલાલે આગાહી કરી છે. 30 જૂન બાદ વધુ એક સિસ્ટમ એક્ટિવ થતાં અતિભારે વરસાદનું એલર્ટ આપ્યું છે.  ગુજરાત સહિત દિ...

Read More

દિલ્હી-NCR માં ભારે વરસાદે તબાહી મચાવી... રસ્તાઓ પર પાણી ભરાયા

Delhi Ncr Rains : દિલ્હી- Ncrમાં ભારે વરસાદ પડ્યો.આ વરસાદ બાદ લોકોને ગરમીથી રાહત મળી.જોકે,એક તરફ વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી તો બીજી તરફ રસ્તાઓ પર લોકો માટે મુશ્કેલી વધી ગઈ છે.દિલ્હી-એનસીઆરમાં વ...

Read More

તમારું શરીર લાંબા સમય સુધી સ્વસ્થ રહેશે, સદગુરુ પાસેથી ખોરાક...

ખોરાક ફક્ત પેટ ભરવા માટે ખાવામાં આવતો નથી. તેના બદલે, તે શરીરને પોષણ અને ઉર્જા પણ પ્રદાન કરે છે, જેનાથી શારીરિક અને માનસિક વિકાસ થાય છે. પરંતુ આ ત્યારે જ શક્ય છે જ્યારે ખોરાક યોગ્ય રીતે ખાવામાં આવે...

Read More

લીચી સૌની ફેવરીટ પણ તેની સાથે આ 4 વસ્તુ ન...

ઘણી બધી ખાદ્ય વસ્તુઓ એવી છે જે ખાવાથી શરીરને એક નહીં પણ અનેક ફાયદા થાય છે. આવું જ એક ફળ છે લીચી. લીચીથી સ્વાસ્થ્યને એક નહીં પણ અનેક ફાયદા થાય છે. તેમાં ઉચ્ચ ફાઇબર, ઓછી કેલરી, પુષ્કળ પ્રમાણમાં વિટામ...

Read More

Ahmedabad Plane Crash પૂર્વ C.M વિજય રૂપાણીના DNA સેમ્પલ મેચ...

Ahmedabad Plane Crash : એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થવાની ઘટના બાદ હવે કાટમાળ હટાવવાની કામગીરી દરમિયાન બી જે મેડિકલ કોલેજની મેસ પર વિમાનની ટેલમાં ફસાયેલો એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ સિવાય બીજા...

Read More

એર ઇન્ડિયા પ્લેન અકસ્માત નો બનાવ : PM મોદી સિવિલ...

Ahmedabad Plane Crash Incident : ગુરુવારે બપોરે 1:40 વાગ્યે અમદાવાદથી લંડન (Ahmedabad to London) જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું, જેમાં 265 લોકોના મોત થયા. આ ઘટનાએ દેશભર...

Read More

148મી રથયાત્રાનો ઉત્સવ નજીક, પરંતુ કોરોનાના સતત વધી રહેલા કેસને...

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધવા લાગ્યું છે. કેસમાં ઓચિંતો વધારો થવા લાગ્યો છે. જો કે કોરોના થયેલા લોકોની તબિયત સ્થિર છે. એક તરફ કોરોનાના કેસ વધી રહ્યા છે, બીજી તરફ અમદાવાદનો સૌથી મોટો ઉત્...

Read More

વાળ ઘણા ડેમેજ થઇ ગયા છે?દહીંમાં આ વસ્તુ મિક્સ કરીને...

તડકો, ધૂળ અને પ્રદૂષણના કારણે વાળ ખરાબ થાય છે. આ સાથે જ, બજારમાં મળતા પ્રોડક્ટ્સનો ઉપયોગ અને વાળની યોગ્ય કાળજી ન લેવાના કારણે પણ વાળની ચમક ખોવાઈ જાય છે. આ સમસ્યા ન થાય અને વાળ સિલ્કી રહે તે માટ...

Read More

Corona Cases : સાચવજો..! રાજ્યમાં કોરોનાનાં કેસ 600 ને પાર,...

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં નવા 167 કેસ નોંધાયા (Corona Cases) રાજ્યમાં કોરોના એક્ટિવ કેસોની સંખ્યા 615 એ પહોંચી વલસાડ જિલ્લામાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો ભાવનગરમાં આજ...

Read More

Childhood Obesity Alert: દેશમાં બાળકોમાં વધતુ વજન ચિંતાનો વિષય -...

આજની બગડતી જીવનશૈલી અને ખાવાની આદતોને કારણે, ફક્ત પુખ્ત વયના લોકો જ નહીં પણ બાળકો પણ મેદસ્વી બની રહ્યા છે. ભારતમાં, બાળપણમાં બાળકો મેદસ્વી બનવું એ ચિંતાનો વિષય બની ગયો છે. ઘણા બાળકો તેમની ઉંમર પ્રમ...

Read More

Healthy Drinks: મેટાબોલિઝમ બુસ્ટ કરવા દિવસની શરુઆત કરો આ 5...

Morning Healthy Drinks: ગરમીના વાતાવરણમાં શરીરને ડીટોક્ષ કરવા માટે અને એનર્જીટીક બનાવવા માટે દિવસની શરૂઆત કેવી રીતે કરવામાં આવે છે તે મહત્વનું હોય છે. જો દિવસની શરૂઆતમાં જ ઓઇલી કે હેવી ફૂડ લેવામાં ...

Read More

વિટામિન B12 ની ઉણપને દૂર કરવા માટે, મહિલાઓએ આ એક...

Vitamin B12 Deficiency: ભારતમાં 40% સ્ત્રીઓ એનિમિયાથી પીડાય છે. આનું એક કારણ વિટામિન B12 ની ઉણપ પણ હોઈ શકે છે. કારણ કે વિટામિન B12 આપણા શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેની ઉણપને કારણે ...

Read More

Male Infertility: લેબમા બનશે સ્પર્મ, નિસંતાન માતા-પિતા માટે એક નવી...

આજ કાલ પુરુષોમાં ઇનફર્ટીલીટી ના કેસ ખૂબ જ વધ્યા છે સ્પર્મમાં ખરાબ ગુણવતાનું હોવાના કારણે ઘણા પુરુષો પિતા નથી બની શકતા, લો સ્પર્મના કારણે હવે IVF સેન્ટરો એટલા વઘી ગયા છે જેની વાત જ ન કરો અને તેમા લા...

Read More

હાર્ટ એટેક આવે તો CPR કેવી રીતે આપવું, કોઈનો જીવ...

છેલ્લા કેટલાક વર્ષોમાં હાર્ટ એટેકના કેસ ઝડપથી વધી રહ્યા છે. જો હાર્ટ એટેક આવે ત્યારે દર્દીને સમયસર સારવાર મળે તો તેનો જીવ બચાવી શકાય છે. હાર્ટ એટેકમાં સીપીઆર ખૂબ જ અસરકારક ટેકનિક માનવામાં આવે છે. ભ...

Read More

શરીરમાં દેખાય આવા લક્ષણ તો સમજી જજો, હાર્ટની છે સમસ્યા:...

આપણું હૃદય આપણા શરીરનું સૌથી મહત્વપૂર્ણ અંગ છે, જે દિવસ-રાત અટક્યા વગર કામ કરે છે. પરંતુ આજના વ્યસ્ત જીવન, ખરાબ ખાવાની આદતો, તણાવ અને ઓછી કસરતને કારણે હૃદય સંબંધિત રોગોનું જોખમ ઝડપથી વધી રહ્યું છે....

Read More

રાજયમાં નવા ટી.બી.દર્દીઓના રજીસ્ટ્રેશન દરમાં 34 ટકા અને મૃત્યુદરમાં 37...

ગુજરાત સરકારના એક રીપોર્ટ પ્રમાણે રાજ્યમાં વર્ષ 2015ની સાપેક્ષે વર્ષ 2023 માં નવા દર્દીઓના રજીસ્ટ્રેશનમાં 34 ટકા અને મૃત્યુદરમાં 37 ટકાનો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. જેના પરિણામે કેન્દ્ર સરકારે પણ...

Read More

રોજ આ 10 વસ્તુ ખાવાથી દાંત ખરાબ થઇ શકે છે...

આપણે દિવસમાં બે વાર દાંત સાફ કરીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે આ પછી પણ, દરરોજ ખાવામાં આવતી કેટલીક સામાન્ય વસ્તુઓ ધીમે ધીમે આપણા દાંતને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે? એટલું જ નહીં, આમાંની કેટલીક વસ...

Read More

વૈજ્ઞાનિકો માને છે કે, બ્રેકઅપની અસર હૃદય સાથે મગજને પણ...

વોશિંગ્ટન,તા.19 ‘પ્રેમમાં હાર્ટબ્રેક’ હવે માત્ર ભાવનાત્મક બાબત રહી નથી, પરંતુ મેડિકલ સાયન્સ પણ તેને ગંભીર માની રહ્યું છે. એક અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે, જ્યારે પ્રેમમાં કોઇની સાથે છેતરપિંડી થા...

Read More

અડદની દાળ હાડકા મજબૂત કરે, મગની દાળ ઘટાડે કોલેસ્ટ્રોલ, જાણો...

ભારતીય ભોજનનો મહત્વનો ભાગ દાળ હોય છે. દરેક ઘરમાં રોજ અલગ અલગ શાકની સાથે અલગ અલગ દાળ પણ બનતી હોય છે. દાળ પ્રોટીન અને ફાઇબરનો સૌથી સારો સોર્સ છે. તેથી જ વજન ઘટાડવાનું હોય તો પણ દાળ અને ડાયટમાં સામેલ ...

Read More

લોહીમાં કેફીનનું પ્રમાણ વધે ત્યારે શું થાય છે? સ્ટડીમાં થયો...

શરીરમાં કેફીનનું પ્રમાણ વધુ હોવાથી બોડી માસ ઇન્ડેક્સ (BMI) ઘટી શકે છે અને ટાઇપ-2 ડાયાબિટીસનું જોખમ પણ ઘટાડી શકાય છે. આ દાવો કરોલિન્સ્કા ઇન્સ્ટિટ્યૂટ, બ્રિસ્ટોલ યુનિવર્સિટી અને ઇમ્પિરિયલ કોલેજ લંડનન...

Read More

Teeth: આ 5 માંથી એક પણ વસ્તુ રોજ ખાશો તો...

Worst Foods for Teeth: દાંત હેલ્ધી રહે તે માટે નિયમિત બ્રશ કરવામાં આવે છે. પરંતુ દાંતને આજીવન સારા રાખવા હોય તો ફક્ત બ્રશ કરવું પૂરતું નથી. દાંતની પણ વિશેષ સંભાળ રાખવી જરૂરી છે. દિવસ દરમિયાન આપણે જ...

Read More

Kitchen Hacks: મીઠો લીમડો અને ફુદીનો જલ્દી સુકાય જાય છે?...

ઉનાળામાં આપણે ગમે તેટલી સારી અને તાજી શાકભાજી લઇ આવીએં પણ તે એક જ દિવસમાં મુરઝાઈ અથવા ખરાબ થઇ જતી હોય છે. ઘણી વાર તો ફ્રિજમાં રાખ્યા પછી પણ તે તાજી રહેતી નથી. ખાસ કરીને લીલા પાનવાળી શાકભાજી તો એવું...

Read More

જો તમે તેલ ખાવાનું સંપૂર્ણ બંધ કરી દો તો શરીર...

ઘણા લોકો માને છે કે તેલનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. તે તેને પોતાના આહારમાંથી સંપૂર્ણપણે દૂર કરે છે.પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા આહારમાંથી તેલ દૂર કરવાથી તમારા શરીર પર શ...

Read More

અમદાવાદમાં આરોગ્ય વિભાગના દરોડા, અખાદ્ય પદાર્થો સહિતના મુદ્દે 349 એકમને...

Ahmedabad News : ગુજરાતના અમદાવાદ, મહેસાણા સહિતના વિવિધ જિલ્લામાં અખાદ્ય પદાર્થો ઝડપાયાની ઘટના સામે આવતી હોય છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તા...

Read More

ચોખ્ખા ખાવાથી થઇ શકે છે કેન્સર અને દિલની બિમારી? ભારતીય...

જળવાયુપરિવર્તનને કારણે, વિશ્વભરના દેશોમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી રહ્યું છે, જે ચોખાના ઉત્પાદન અને તેના પોષક તત્વો પર પ્રતિકૂળ અસર કરી રહ્યું છે. તાજેતરમાં, કોલંબિયા યુનિવર્સિટીની મેઇલમેન સ...

Read More

નારિયેળ પાણીમાં કયા મિનરલસ હોય છે અને પાણી પિવાથી દારુનો...

ઉનાળામાં ગરમીમાં ડિહાઇડ્રેશનને કારણે થતી તમામ તકલીફોના નિવારણ તરીકે નાળિયેર પાણીને જોવામાં આવે છે. આપણે બધા ગરમીથી રાહત મેળવવા, તરસ છીપાવવા અને થાકમાં રાહત માટે નાળિયેર પાણી પીએ છીએ. ...

Read More

શું તમારે ફેટી લીવર છે કે નહીં? જાણો કયા ટેસ્ટ...

અમદાવાદ: ગુજરાતીઓને ખાવાના ખૂબ શોખીન માનવામાં આવે છે અને એ જ કારણ છે કે ગુજરાતમાં ડાયાબિટીસના કેસોમાં વધારો તેમજ અહીંના લોકો વધુ પડતા મેદસ્વી જોવા મળે છે. એ જ કારણ છે કે ગુજરાતમાં દર બે વ્યક્તિ...

Read More

શું ડાયાબિટીસના દર્દીઓ શેરડીનો રસ પી શકે ?

હાલ રાજયમાં ગરમી સતત પડી રહી છે. ગરમીના સમયમાં શરીરમાં પાણી અને સુગર બંનેની માત્ર ઘટી જાય છે . ગરીમીમાં  ડિહાઇડ્રેશન ન થાય તે માટે વધુ પ્રમાણમાં પાણી પીવવાની સલાહ આપણને ડોકટરો આપે છે. બપોરના સમયે બ...

Read More

સલાડ.. કચુંબર કે સંભારો શું ખાવું જોઇએ તે અંગે જાણો

હેલ્થ - સલાડ, કચુંબર કે સંભારો આમા થી શું ખાવ વધુ ફાયદાકારક છે તે અંગે આપને પણ પ્રશ્ન થતો જ હશે અને એ પણ સવાલ થતો જ હશે કે આમા ફેર શું હશે. તો આવો આ અહેવાલમાં તમને આ ત્રણેયના ડિફરન્સ વિશે જણાવીએ અન...

Read More

અંગ દઝાડતી ગરમીમા કઇ બાબતનુ ખાસ ધ્યાન રાખવું જોઇએ? જાણો...

ગુજરાતમા ઘણા જીલ્લામાં તાપમાન અત્યારથી જ 40 ડિગ્રીથી ઉપર છે, ભવિષ્યમાં તાપમાન પચાસને પાર કરશે અને હિટવેવના દિવસો બમણા થશે. આગામી દસ વર્ષમાં ગરમી આપણા માટે સૌથી મોટો પડકાર બનશે.  પૃથ્વી વિજ્ઞાન મંત્...

Read More

ગરમીમાં ROનું પાણી બની શકે છે ઝેર, પીતા પહેલા જાણો...

Health News: આજના આધુનિક યુગમાં લોકો ROના (રિવર્સ ઓસ્મોસિસ) પાણી તરફ વળ્યા છે. ઘણા RO પ્લાન્ટ્સ છે, જે ઘરોમાં પાણી પહોંચાડે છે. પરંતુ, આ પાણી આપણા શરીર માટે નુકસાનકારક તો નથી? હા, તમે સાચું સાં...

Read More

બાબા રામદેવ 50 વર્ષથી નીરોગી છે જાણો તેની પાછળ શું...

આજની ભાગદોડ વાળી લાઇફમા સ્વસ્થય રહેવુ તે એક ચેલેન્જ છે.  જો આપણે ફિટ ન હોઇએ તો મેડિકલના ઘણા ખર્ચાથી આપણુ બજેટ તેમજ અન્ય પરિવારના સભ્ય પણ હેરાન થાય છે એટલા માટે ફિટ રહેવુ આજના સમયની માંગ છે. બાબા રા...

Read More

જો તમારુ પેટ સવારે સાફ ન થતુ હોય તો આ...

તમારું પેટ રોજ સવારે સારી રીતે સાફ નથી થતું, તો તેને હળવાશમાં ન લેવું જોઈએ. કબજિયાત એક સામાન્ય સમસ્યા છે, પરંતુ સ્વસ્થ રહેવા માટે રોજ સવારે પેટનું સારી રીતે સાફ થવું જરૂરી છે. ક્યારેક-ક્યારેક પે...

Read More

હેલ્થ / મીઠું નાખતા જ ઝેર બની જાય છે આ...

મીઠું એ આપણા રોજિંદા ખોરાકનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. કોઈપણ વાનગીમાં મીઠું ન હોય તો તેનો સ્વાદ અધૂરો લાગે પણ એવું કહેવાય છે કે વધુ કોઈપણ વસ્તુ ઝેરસમાન હોય છે અને એ જ વાત મીઠા માટે પણ સાચી છે. મર્યાદ...

Read More

સાવધાન / યુવાનોમાં વધી રહ્યું છે માથા અને ગળાના કેન્સરનું...

આજકાલ યુવાનોમાં માથા અને ગળાનાના કેન્સરના કેસ ઝડપથી વધી રહ્યા છે જે ચિંતાનો વિષય બની ગયો છે. આને ધ્યાનમાં રાખીને એપ્રિલમાં હેડ એન્ડ નેક કેન્સર જાગૃતિ મહિનો ઉજવવામાં આવે છે. જેથી લોકોને આ કેન્સર વિશ...

Read More

Moringa Powder: શું સરગવાનો પાવડર દરરોજ ખાઈ શકાય? જાણો ઉપયોગ...

સરગવાનો પાવડર અથવા સરગવાના પાનનો પાવડર ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં નારંગી કરતાં અનેક ગણા વધુ વિટામિન હોય છે. એટલું જ નહીં, સરગવા પાવડરને પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ તેમજ અનેક પ્રકારના ખનિજ...

Read More

લીવર ખરાબ થવા પર શરીરમાં જોવા મળે છે આ લક્ષણો,...

લીવર શરીરનું સૌથી મહત્વનું અંગ છે. લિવર શરીરમાં એકઠા થયેલા ઝેરી તત્વોને દૂર કરવાનું કામ કરે છે. જ્યારે લીવર યોગ્ય રીતે કામ કરતું નથી, ત્યારે તે આખા શરીરને અસર કરે છે. કારણ કે લીવર પાચન અને મેટાબોલિ...

Read More

કાચી કેરી ખાવાથી બ્લડ શુગર ઓછુ થઇ શકે ? આયુર્વેદિક...

કાચી કેરી, જે સામાન્ય રીતે ઉનાળાની ઋતુમાં સૌથી વધુ પ્રિય ફળોમાંનું એક છે, તે માત્ર સ્વાદમાં ખાટી જ નથી પણ આયુર્વેદમાં તેના ઘણા સ્વાસ્થ્ય લાભો માટે પણ જાણીતી છે. ખાસ કરીને ડાયાબિટીસ (બ્લડ સુગર) ના દ...

Read More

માતૃત્વ અને બાળ સ્વાસ્થ્યમાં રાષ્ટ્રીય સ્તરે ગુજરાત અગ્રેસર, રાજ્ય બે...

ગાંધીનગર, 6 એપ્રિલ: વિશ્વ આરોગ્ય દિવસ 2025ની આ થીમ માતૃ અને નવજાત શિશુના સ્વાસ્થ્ય પર કેન્દ્રિત છે, જેનો ઉદ્દેશ્ય મહિલાઓના અધિકારોને સશક્ત બનાવવા અને માતા અને નવજાત શિશુની આરોગ્ય સેવાઓમાં રોકાણ વધા...

Read More

રોજ કાચી ડુંગણી ખાવાથી શું થાય છે ફાયદો

ડુંગળી વગર કોઈ પણ શાક કે દાળ સ્વાદિષ્ટ નથી લાગતી. ગમે તે હોય, ડુંગળીનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં થાય છે. ઉનાળામાં કાચી ડુંગળી ખાવી સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક છે. ડુંગળી માત્ર સ્વાદ જ નહીં, પણ પો...

Read More

ડાર્ક ચોકલેટ સ્વાસ્થ્ય માટે સારી? દરરોજ કેટલું કરવું જોઈએ સેવન?...

ચોકલેટ એક એવો ખોરાક છે જેને દરેક ઉંમરના લોકો ખાવાનું પસંદ કરે છે. ડાર્ક ચોકલેટ (Dark chocolate) માત્ર સ્વાદમાં જ ઉત્તમ નથી, પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. તેમાં કોકોનું પ્રમાણ વધુ હોય...

Read More

ભારતમાં 59 ટકા લોકોને 6 કલાક પણ સરખી ઊંઘ નથી...

World Sleep Day 2025: શું તમે પૂરતી ઊંઘ લઈ શકો છો? આ સવાલના જવાબમાં મોટાભાગના લોકો કહેશે ના. મોટાભાગના લોકોનું કહેવું હોય છે કે પૂરતી ઊંઘ ક્યાં? ખૂબ મુશ્કેલથી તો ઊંઘ આવે છે અને પછી થોડા જ સમયમાં તૂ...

Read More

જો તમે એક મહિના સુધી મીઠી વસ્તુઓનું સેવન નહીં કરો...

મીઠા પીણાંથી લઈને મીઠાઈઓ સુધી, આપણે નિયમિતપણે તેને આપણા આહારમાં લઈએ છીએ. પરંતુ ખાંડના વધુ પડતા સેવનથી સ્થૂળતા, ડાયાબિટીસ, હૃદયરોગ જેવી બીમારીઓ થાય છે, આવી સ્થિતિમાં તમારે તમારા આહારમાંથી ખાંડ ઘટાડવ...

Read More

શું ડાયાબિટીસના દર્દીઓએ બટાકા ખાવાનું સંપૂર્ણપણે બંધ કરવું જોઈએ?

ડાયાબિટીસના દર્દીઓએ મીઠાઈ ખાવાનું ટાળવું જોઈએ, ઘણીવાર એવું કહેવામાં આવે છે કે બટાકા ન ખાવા જોઈએ, કારણ કે તેનાથી સુગર વધી શકે છે, પરંતુ શું ખરેખર બટેટા ન ખાવા જોઈએ? શું બટાકા ખાવાથી ડાયાબિટીસના દર્દ...

Read More

ઉંમર પ્રમાણે દરરોજ કેટલા મખાના ખાવા જોઈએ? જાણો નિષ્ણાતે શું...

મખાનાને કમળના બીજ પણ કહેવામાં આવે છે. તે ખૂબ જ સ્વસ્થ અને પૌષ્ટિક નાસ્તો માનવામાં આવે છે. કમળના બીજમાં પ્રોટીન, ફાઇબર, ખનિજો અને એન્ટીઑકિસડન્ટ હોય છે, જે શરીરને ઉર્જા પ્રદાન કરે છે અને પાચનતંત્રને ...

Read More

આળસ ખાવાથી એક રાહતનો અનુભવ થાય છે, શરીર માટે આ...

Benefits of Stretching : આપણે બધા જાણીએ છીએ કે કામ કર્યા પછી શરીરને આરામની જરૂર હોય છે અને ઊંઘ એ શ્રેષ્ઠ આરામ છે. ઊંઘમાંથી જાગ્યા પછી આપણે ઘણીવાર ખેંચાણ કરીએ છીએ પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે ...

Read More

સવારે વાસી મોઢે પીવો તાંબાના વાસણમાં રાખેલું પાણી, પેશાબ વાટે...

Copper Water: આપણા શરીરને અન્ય પોષક તત્વોની જેમ યોગ્ય માત્રામાં કોપરની જરૂર પણ હોય છે. આ પોષક તત્વો કોપર રીચ ફૂડ ખાવાથી અથવા તો તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાથી પણ શરીરને મળી શકે છે. તાંબાના વાસ...

Read More

Weight Training : મહિલાઓએ જીમમાં કેટલુ વજન ઉપાડવુ જોઈએ? જાણો...

Weight Training : ફિટ અને સ્વસ્થ રહેવા માટે સ્ત્રીઓ સ્ટ્રેન્થ ટ્રેનિંગ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ખાસ કરીને જે મહિલાઓ વજન ઘટાડી રહી છે – તેમને સ્નાયુઓ જાળવવા માટે વજન ઘટાડવાની ટ્રેનિંગ આપવામાં આવે ...

Read More

હાર્ટએટેક આવે તે પહેલા આંખોમાં જોવા મળે છે આ 5...

આજકાલ ખોટી ખાણીપીણી અને ખરાબ  જીવનશૈલીના કારણે લોકોમાં હ્રદય સંબંધિત બીમારીઓનું જોખમ વધી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયમાં હાર્ટ એટેકના કેસો ઝડપથી વધી રહ્યા છે. આજના સમયમાં ઉંમરલાયક જ નહીં પરંતુ યુવા...

Read More
Load more