સપા પ્રમુખ અખિલેશ યાદવે શનિવારે પાર્ટી ન તૂટવાનું કારણ જણાવ્યું. તેમણે કહ્યું- દેશભરમાં ઘણા પક્ષો તૂટી ગયા, પણ ક્યારેય વિચાર્યું છે કે સપા કેમ ન તૂટી? કારણ કે, એક જ પરિવારના 5 સાંસદો છે. ઘણા મુસ્લિમ સાંસદો છે. કેટલાક પાકા સમાજવાદી સાંસદો છે. અખિલેશે કહ્યું- જેટલા આપણે સમાજવાદી લોકો મળીને પ્રેમ, દયા અને આપણાપણાથી લોકોને […]
ભાવનગરમાં લઠ્ઠાકાંડની ઘટના સામે આવ્યા બાદ સમગ્ર રાજ્યની પોલીસ ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારવા નીકળી પડી હોય તેવો ઘાટ સર્જાયો છે. ભાવનગરની ઘટનામાં હાલમાં કાર્યવાહી ચાલી રહી છે. આરોપીઓને ઝડપીને તેમના ઘરે જઈ પોલીસ દ્વારા પંચનામું કરવામાં આવી રહ્યું છે. ત્યારે દારૂમુદ્દે રાજ્યમાં રાજકારણ પણ ગરમી પકડી રહ્યું છે. વલસાડ ખાતે કોંગ્રેસના નેતા અને […]
Apple Layoffs 2026 : ટેક જાયન્ટ એપલ (Apple) દ્વારા પોતાના કર્મચારીઓ અંગે એક મોટો અને કઠોર નિર્ણય લેવામાં આવ્યો છે. કંપનીએ હાર્ડવેર પરથી પોતાનું ધ્યાન...
શનિ દેવે 20 ઓગસ્ટે રેવતી નક્ષત્રમાં પ્રવેશ કર્યો હતો. આ બુધનું નક્ષત્ર છે અને આ નક્ષત્રમાં શનિનો પ્રવેશ ચાર રાશિઓ માટે શુભ માનવામાં આવી રહ્યો...