ભારતે જાહેર ક્યું એલર્ટ
મધ્ય-પૂર્વમાં સ્થિતિ વણસી જતા ભારતે એડવાઈઝરી જાહેર કરી છે. એડવાઈઝરીમાં કહેવાયું છે કે, ‘વર્તમાન સ્થિતિને ધ્યાને રાખી કતાર સ્થિત ભારતીય સમુદાયને સાવધાન અને ઘરમાં રહે અને શાંતિ જાળવે. ત્યાં રહેતા ભારતીયો કતારના અધિકારીઓ નિર્દેશો અને માર્ગદર્શનનું પાલન કરે. આપણું દુતાવાસ સોશિયલ મીડિયા ચેનલોથી અપડેટ આપતું રહેશે.