યુવતી સમજીને લઇ જાય પણ નીકળે ટ્રાન્સજેન્ડર!':થાઇલેન્ડમાં રેસ્ટોરન્ટ ચલાવતા ગુજરાતીએ...

વિદેશ ફરવા જવા ઇચ્છુક ભારતીયો માટે થાઇલેન્ડ અને દુબઇ સસ્તામાં સિદ્ધપુરની જાત્રા જેવું છે. ખાસ કરીને થાઇલેન્ડ ત્યાંના કલ્ચર અને નાઇટ લાઇફના કારણે લોકોને આકર્ષે છે. જોકે આ વખતે થાઇલેન્ડ પોતાની ગ્લેમર... Read More

બ્રેકીંગ ન્યુઝ : ભારતની દિકરીઓએ રચી દીધો "ઇતિહાસ", હરમનપ્રીત કૌરની...

ભારત વર્લ્ડ કપ ચેમ્પિયન : મહિલા વિશ્વ કપ જીતીને ઇતિહાસ રચ્યો દક્ષિણ આફ્રિકા તરફથી કેપ્ટન લોરા વુલ્વાર્ડ્ટે સૌથી વધુ 101 રન બનાવ્યા. લોરાએ 98 બોલ પર 11 ચોકા અને એક છગ્ગા ફટકાર્યા જ્યારે એનરી ડર્કસન... Read More

BIG NEWS: ભારત ખરીદશે 97 LCA તેજસ ફાઇટર જેટ, મળી...

LCA Mark-1A Tejas: 'ઓપરેશન સિંદૂર'માં ભારતના હાથ માત ખાધેલા પાકિસ્તાન માટે વધુ એક ખરાબ સમાચાર આવ્યા છે. ભારતીય વાયુસેનાની તાકાતમાં વધુ વધારો થવાનો છે. કારણ કે, કેન્દ્ર સરકારે ભારતીય વાયુસેના માટે 9... Read More

શુભાંશુ શુક્લા ની PM મોદી સાથે થઇ મુલાકાત મુલાકાત,જુઓ વિડિઓ

શુભાંશું શુક્લા ની દેશ ના વડાપ્રધાન મોદી સાથે મુલાકાત  : અંતરિક્ષમાં ભારતનો ત્રિરંગો લહેરાવનાર ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે. આ દ... Read More

લાલ કિલ્લાથી PM મોદીએ કરી મોટી જાહેરાતો 'આ વખતે ડબલ...

Big announcement by P.M Modi on independence day : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસે દેશવાસીઓ માટે મોટી જાહેરાત કરી છે. તેમણે યુવાનોને લઈને નોકરિયાત વર્ગને ખાસ ભેટ આપી છે. તેમણે શુક્રવારે (... Read More

અંનીલ અંબાણી સાથે ઇડીએ પુછપરછ શરૂ કરી,17000 લોન ફ્રોડ કેસમા...

રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીની 17,000 કરોડ રૂપિયાના બેંક લોન છેતરપિંડી સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. ફેડરલ તપાસ એજન્સીએ 1... Read More

જો પાકિસ્તાને કરી અવળચંડાઈ તો ફરી ઓપરેશન સિંદૂર થશે :...

Rajnath Singh on O peration Sindoor: લોકસભામાં પહલગામ આતંકવાદી હુમલો અને ઓપરેશન સંદૂર પર ચર્ચાની શરુઆત થઈ હતી. જેમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સંસદમાં આ ચર્ચાની શરુઆત કરી હતી. પરંતુ, વિપક્ષના હોબ... Read More

ડ્રો ની ભીખ માંગી રહ્યો હતો રોતડ... બેન સ્કોટરની હલકાઇ...

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ચોથી ટેસ્ટ મેચ ડ્રો રહી. માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ સ્ટેડિયમમાં એક સમયે ભારતને ઇનિંગ્સથી હારનો ભય હતો પરંતુ ઇંગ્લેન્ડની આશાઓ ઠગારી નીવડી હતી. રવિવારે, મેચના પાંચમા અને છ... Read More

ટ્રમ્પ નું ગૂગલ-માઈક્રોસોફ્ટને ફરમાન: ભારતીયોની ભરતી કરો બંધ , અમેરિકનોને...

વૉશિંગ્ટન ડીસી, 24 જુલાઈ 2025: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વૉશિંગ્ટન ડીસીમાં આયોજિત AI સમિટ 2025માં ગૂગલ, માઈક્રોસોફ્ટ, અને એપલ જેવી ટેક કંપનીઓને ભારતમાં ભરતી બંધ કરવા અને અમેરિકન વર... Read More

BIG BREAKING: 15 વર્ષ જૂના વાહનો પર પ્રતિબંધ મુદ્દે દિલ્હી...

Delhi pauses fuel ban on old vehicles: નવી દિલ્હીમાં 1 જુલાઈથી લાગુ એન્ડ ઓફ લાઈફ વ્હિકલ (ELV) પોલિસી હેઠળ વાહનોને બંધ કરવાનો નિર્ણય પાછો ખેંચ્યો છે. દિલ્હી સરકારના પર્યાવરણ મંત્રી મનજિંદર સ... Read More

ક્રિકેટ જગત માં "મહેન્દ્ર સિંહ ધોની" ના સૌથી મોટા સમાચાર...

અફઘનીસ્તાન ક્રિકેટ અપડેટ : શું મહેન્દ્ર સિંહ ધોની બન્યા અફઘાનિસ્તાન ના હેડ ક્રિકેટ કોચ ? શું મહેન્દ્ર સિંહ ધોની એશિયા કપ 2026 થી અફઘાનિસ્તાન ની ક્રિકેટ ટિમ ના હેડ કોચ તરીકે કરશે ક્રિકેટ ની નવી શરૂ... Read More

બેંગલુરુમાં થયેલી ભાગદોડ પર રાહુલ દ્રવિડનું પહેલું નિવેદન, RCBના જશ્ન...

મહાન બેટ્સમેન રાહુલ દ્રવિડે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર દ્વારા IPL ટાઇટલ જીતવાની ઉજવણી દરમિયાન બેંગ્લોરમાં 11 લોકોના મોત પર દુઃખ વ્યક્ત કર્યું અને આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ અને દુઃખદ ગણાવી. આ ઘટના બુધવા... Read More

શું કોઇ મોટુ થવાનું છે ? ... વાયુસેના પ્રમુખે પ્રધાનમંત્રી...

પહેલગામ આતંકવાદી હુમલા અંગે રવિવારે વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એપી સિંહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવની પૃષ્ઠભૂમિ સામે આ મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હ... Read More

સરકારે પાકિસ્તાનીઓ માટે ડેડલાઈન વધારી, ભારત છોડવા માટે હવે આપ્યો...

Pahalgam Terror Attack: પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ કેન્દ્ર સરકાર સતત પાકિસ્તાન વિરૂદ્ધ કાર્યવાહી કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ તાબડતોડ નિર્ણયો લેવાઈ રહ્યા છે. સરકારે ભા... Read More

બ્રહ્મોસ સુપરસોનિક મિસાઇલ યુપીમાં બનશે! 11 મેના રોજ લખનઉના ભટગાંવમાં...

Lucknow Brahmos Missile: ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌ હવે મિસાઇલ ઉત્પાદન શહેરોમાં જોડાવવા જઈ રહી છે. ૧૧ મેના રોજ લખનૌના ભાટગાંવ વિસ્તારમાં બ્રહ્મોસ મિસાઇલ બનાવવાની ફેક્ટરીનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ... Read More

30મી તારીખથી ચારધામ યાત્રા શરૂ થઈ રહી છે, જાણો કેવી...

ચારધામ યાત્રા 30 એપ્રિલ 2025 થી શરૂ થઈ રહી છે. ગયા વર્ષે 48 લાખથી વધુ યાત્રાળુઓએ ચારધામની મુલાકાત લીધી હતી, જ્યારે આ વખતે 50 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ચારધામ પહોંચે તેવી અપેક્ષા છે. આવી સ્થિતિમાં, ઓનલાઈ... Read More

ઉત્તરાખંડના ચમોલીમાં મોટી દુર્ઘટના, ગ્લેશિયર તૂટતાં 47 શ્રમિકો દટાયાં, રેસ્ક્યૂ...

ઉત્તરાખંડના ચમોલીમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં માણાગામમાં અચાનક ગ્લેશિયર તૂટી પડતાં ભારે તબાહી મચી છે જેની લપેટમાં આવતા આશરે 47 જેટલાં શ્રમિકો બરફ નીચે દટાઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે, આ દુર્ઘટ... Read More

Load more