ઇઝરાયેલનો ગાઝા પર હુમલો બાળકો સહિત 34 લોકોનાં મોત

By: Nation Gujarat Team
22 Sep, 2025
કાઇરો: ગાઝા શહેર પર સમગ્ર રાત થયેલા હુમલામાં ઓછામાં ઓછા ૩૪ લોકોનાં મોત થયા છે જેમાં બાળકો પણ સામેલ છે તેમ આરોગ્ય અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું છે.

ઇઝરાયેલ દ્વારા આ હુમલો એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે અનેક દેશો તરફથી પેલેસ્ટાઇનને રાષ્ટ્રની માન્યતા આપવાની તૈયારી કરી રહ્યાં છે.

શિફા હોસ્પિટલના આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે મોેડી રાતે શહેરના દક્ષિણ ભાગમાં એક રહેણાંક વિસ્તારમાં થયેલા ગોળીબારમાં ૧૪ લોકોનાં મોત થયા છે. મોટા ભાગના મૃતદેહો શિફા હોસ્પિટલ લાવવામાં આવ્યા હતાં.

કાઇરો: ગાઝા શહેર પર સમગ્ર રાત થયેલા હુમલામાં ઓછામાં ઓછા ૩૪ લોકોનાં મોત થયા છે જેમાં બાળકો પણ સામેલ છે તેમ આરોગ્ય અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું છે.

ઇઝરાયેલ દ્વારા આ હુમલો એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે અનેક દેશો તરફથી પેલેસ્ટાઇનને રાષ્ટ્રની માન્યતા આપવાની તૈયારી કરી રહ્યાં છે.

શિફા હોસ્પિટલના આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે મોેડી રાતે શહેરના દક્ષિણ ભાગમાં એક રહેણાંક વિસ્તારમાં થયેલા ગોળીબારમાં ૧૪ લોકોનાં મોત થયા છે. મોટા ભાગના મૃતદેહો શિફા હોસ્પિટલ લાવવામાં આવ્યા હતાં.

કાઇરો: ગાઝા શહેર પર સમગ્ર રાત થયેલા હુમલામાં ઓછામાં ઓછા ૩૪ લોકોનાં મોત થયા છે જેમાં બાળકો પણ સામેલ છે તેમ આરોગ્ય અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું છે.

માજિદ શિફા હોસ્પિટલના ડાયરેક્ટર ડો. મોહમ્મદ અબૂ સેલ્મિયાનો ભાઇ હતો. જો કે તેમણે ઇઝરાયેલની સેનાના આરોપોને જૂઠા ગણાવ્યા છે અને જણાવ્યું છે કે ઇઝરાયેલ નાગરિકોની હત્યાને યોગ્ય ઠેરવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. ડો. સેલ્મિયાએ જણાવ્યું હતું કે તેમના ૫૭ વર્ષીય ભાઇ હાઇ બ્લડપ્રેશર, ડાયાબિટિસ અને દ્રષ્ટિ સંબધી બિમારીઓથી પીડિત હતાં.


Related Posts

Load more