પવિત્ર શ્રાવણ મહિનો આ વખતે જ્યોતિષ દ્રષ્ટિકોણથી ખુબ મહત્વનો રહેવાનો છે. દેશના અનેક ભાગોમાં શ્રાવણ મહિનો વહેલો શરૂ થશે જે 30 જુલાઈથી શરૂ થઈ 28 ઓગસ્ટે પૂરો થશે જ્યારે ગુજરાત સહિત અને ભાગોમાં શ્રાવણ મહિનો હિન્દુ વૈદિક પંચાંગ મુજબ આ વર્ષે 13 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર સુધી રહેશે. આ વખતે શ્રાવણમાં ત્રણ મોટા ગ્રહો શનિ, મંગળ અને સૂર્યની ચાલમાં મોટો ફેરફાર થવાનો છે. જેની કેટલીક રાશિઓ પર સકારાત્મક અસરો જોવા મળી શકે છે. જેમને બંપર ફાયદો થવાના પ્રબળ સંકેત છે.
મંગળનું ગોચર
2 ઓગસ્ટ 2026ના રોજ રાતે 10.59 કલાકે મંગળ મિથુન રાશિમાં પ્રવેશ કરશે.
સૂર્યનો પ્રતાપ
સૂર્ય પોતાની રાશિ સિંહમાં ગોચર કરશે જેનાથી તેમની શક્તિ અને તેજમાં અભૂતપૂર્વ વધારો થશે.
શનિની ચાલ
20 ઓગસ્ટ 2026ના રોજ શનિ દેવ પણ મીન રાશિના રેવતી નક્ષત્રના પ્રથમ ચરણમાં પ્રવેશ કરશે. જે વૈશ્વિક અને વ્યક્તિગત સ્તરે મોટા ફેરફારના સંકેત છે.
આ ત્રણેય ગ્રહોના ગોચરનો સંયુક્ત પ્રભાવ કેટલીક રાશિઓ માટે ભાગ્ય પલટી નાખનારું અને વરદાનથી કમ નહીં હોય. જાણો તમારી રાશિ છે કે નહીં આ યાદીમાં.
કર્ક રાશિ
સિંહ રાશિ
ધનુ રાશિ
મીન રાશિ
(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, nationgujarat.com તેની પુષ્ટિ કરતું નથી.)